________________
૨૩૮
નીચે ઉતરી ગુરૂમહારાજને નમસ્કાર કર્યો, પછી પૂછયું કેમહારાજ! આપ મને ઓળખે છે?” ત્યારે ગુરૂ બોલ્યા કે “હે રાજન ! સૂર્યની જેમ જગતને પ્રત્યક્ષ થયેલા તમને રાજાને) કેણ ન ઓળખે?” રાજાએ કહ્યું કે-“હે શ્રુતજ્ઞાની ! આ ચાલતી ઓળખાણને હું પૂછતે નથી, પરંતુ હું બીજું કાંઈકે પૂછું છું તે કહો.” તે સાંભળી મુનીશ્વરે ઉપયોગ આપીને કહ્યું કે-બહે રાજન ! પૂર્વ ભવમાં તમે એક રંક ભિક્ષુક હતા, તે વખતે તમે એક જ દિવસ અવ્યક્ત સામાયિક પાળ્યું હતું, તેના પ્રભાવથી આ રાજ્યસંપત્તિને પામ્યા છે.” તે સાંભળીને આશ્ચર્ય પામેલા કૃતજ્ઞ રાજાએ કહ્યું કે-“હે ભગવાન ! આ રાજ્ય આપ ગ્રહણ કરી, હું આપની સેવા કરીશ-આપને સેવક થઈને રહીશ.” ગુરૂ બોલ્યા કે-“હે રાજા ! રાજ્ય અસાર અને નીરસ હેવાથી અમે તેને ઈચ્છતા નથી. પરંતુ જો તમે ત્રણ રહિત થવા ઈચ્છતા હે તે પુણ્યકાર્ય કરે.” તે સાંભળી રાજાએ ગુરૂનું વચન પ્રમાણ કર્યું.
પછી ગુરૂમહારાજ હંમેશાં તેને જિનાજ્ઞામૂળ સદ્ધર્મને ઉપદેશ આપવા લાગ્યા, તેનાથી તે રાજા તત્ત્વજ્ઞાની થે. પ્રમાદ રહિત એવા તે રાજાએ સમગ્ર પૃથ્વીને જિનબિંબેવડે સુશોભિત કરી. “હમેશાં એક ચૈત્ય પૂર્ણ થયાના ખબર સાંભળ્યા પછી જ હું દંતધાવન કરીશ” એવો તેણે નિશ્ચય કર્યો હતે, તેથી તેણે હર્ષથી એકી વખતે ઘણાં ચૈત્યને આરંભ કરાવ્યું હતે. તે તેજસ્વી રાજાએ એક દિવસમાં એક, બે, ત્રણ નવાં ચૈત્યે પર્ણ થયાની વધામણી સાંભળ્યા પછી દંતધાવન કરીને પિતાને નિયમ પૂર્ણ કર્યો હતો. આ પ્રમાણે તેણે પચીશ હજાર નવાં ચે કરાવ્યાં હતાં અને છત્રીસ હજાર જીર્ણોધાર કરાવ્યાં હતાં. તે કુણુલ રાજાના પુત્ર સંપ્રતિ રાજાએ ધાતુનાં
૧ દાતણ