________________
બેસવુ ગમતું તા નહાતું, પરંતુ મિત્રને ખાટું ન લાગે તેટલા માટે એસવું પડયું. જમતાં જમતાં હૈણે વાતના પ્રસંગ લીધે
“ ભાઇ ઉત્તમચંદ ! ... આવા નાતના મેળાવડાથી હમે શુ કાયદો માના છે? ”
""
મિત્ર ! ફાયદા ગણીએ તે! ઘણાએ છે અને ન ગણીએ તે એકે નથી, બલ્કે નુકશાન પ્રત્યક્ષ દેખાય છે. દેશનાં લાખા મનુષ્ય: હજારાના ટાળામાં વહેંચાઈને તેટલા મડળનુ હિત કરવા લાગી પડે એ ઇચ્છવાયેાગ્ય છે. આ હન્તરા માણસા પૈકી કાઈ એક ગામમાં, કોઈ બીજા ગામમાં, એમ કે જૂદે સ્થળે રહેતુ હોઇ હેમના વચ્ચે હેમની જ્ઞાતિ એક જ હાવા રૂપી તારનું જોડાણ રહે તેથી અરસ્પરસ સબંધ જળવાઈ રહે. જ્ઞાતિભાજનના મેળાવડાએ સંબધને પાણી પાય છે. એક ખીન્ન સાથે ભળવાથી, એક બીજાના ગુણ-અનુભવ-વિચારાની આપ લે થવાથી, એક ‘નિશાળ’ થી જે લાભ ઉઠાવી શકાય તેવા લાભ થાય છે. ”
“તે ખરૂં છે; તે ઉપરાંત પુત્રને બાપ કન્યા અને કન્યાને બાપ વરની પસંદગી પણ જ્ઞાતિભેાજનના મેળાવડામાં સારી રીતે કરી શકે. હમણાં જ હું તે કુમારિકા જોઈ અને હુને લાગ્યું કે સુદર્શનભાઇ માટે તે ઠીક છે. ઉમરમાં, રૂપમાં, વિવેકમાં તેમજ બુદ્ધિમાં ભાઈને લાયક જ શું છે. કહેા, હમારા તે બાબતમાં મત છે?
,,
મ્હારા મત પૂછતા હૈ। તે હું તે એમજ કહું કે એવી કન્યા હમને ત્રિલેાકમાં દ્વાથ લાગવી મુશ્કેલ છે; પણ વાંધા માત્ર એટલે જ છે કે તે એક ગરીબ ઘરની કન્યા હોવાથી હમારા શેઠ તેણીને મજુર કેમ રાખશે ?
""
""
“ આહ ! એ બાબતમાં ચિંતા કરવા જેવું છે જ નહિ. અમારા શેઠ શ્રીમંત છે પણ શ્રીમતાઈના મેહથી મુક્ત છે; હેમનુ મિત્રમ`ડળ મુખ્યત્વે ગરીબ વર્ગનું બનેલું છે. સદ્ગુણુનેા વાસ થોડાઘણા પશુ કોઇ જગાએ હાય તા તે પ્રાયઃ ગરીબામાં જ છે, એમ તે માને છે.'
29.
úારે તા વાંધા નહિ. આપણે જમીને સિધા જ કેવળદાસ
૩૫
"
Scanned by CamScanner