Page #1
--------------------------------------------------------------------------
________________
પulliામw ,
વ ન
ના પા||||III ruitmmid
સુદર્શન
tillllllllllllllllllan uubihuinhuis.WHINNORLD
ભાગ ૧ લે. ( જન્મથી લગ્ન)
all
એક કલ્પિત જૈન નવલકથા.
BUNDAN HADIR
લખનાર: વાડીલાલ મોતીલાલ શાહ
અધિપતિ અને માલિક જૈનસમાચાર”, “જૈનહિતેચ્છ” તથા “હિંદી હિતેચ્છુ. મધુમક્ષિકા, હિતશિક્ષા, ધર્મતત્વ સંગ્રહ, નમીરાજઅતિહાસિક ધ, સમ્યકત્વ,સંસારમાં સુખ કહાં છે?, સતી દમયંતી વગેરેને કર્તા
દાણાપીઠ- અમદાવાદ.
lil J lIII DIhuuulminguillllllhપા
IIIIIIIIIIII
Ilillllllllllllllllllllli liD
આવૃત્તિ બીજી :
સન ૧૯૧૧ :
પ્રત ૨૦૦૦
મૂલ્ય -૧૦૦
L
!
[[lish
l/IMINI પનારાના llllllllllll
ઝllery lllllll
જાતિ
Scanned by CamScanner
Page #2
--------------------------------------------------------------------------
________________
બાળબ્રહ્મચારી સ્વ॰ પન્યાસજી મહારાજશ્રી ભાવવિજયજી મહારાજ,
જન્મ સ’. ૧૯૦૦ ફાગણ શુદી ૮ દિક્ષા સ. ૧૯૩૨ માગશરશુદી ર્
વડી દિક્ષા સ. ૧૯૩૨ ચૈગવર્દ પન્યાસપદ સ, ૧૯૫૮કારતકવ
સ્વર્ગવાસ સ. ૧૯૭૯ શ્રાવણ શુદી ૩.
Scanned by CamScanner
Page #3
--------------------------------------------------------------------------
________________
અણુ
સધળા દેહામાં એક જ આત્મા જોઈ શકવા જેટલે
‘અહં'પણાને જે જીતી ચૂકયા છે; જે નામથી માત્ર કહેવડાવવાનું પસંદ નહિ કરતાં સ્વાર્થવૃત્તિ અને જાહેરમતના એને છતી પરિહતા ( જેને ાના સાંસારિક અને ધાર્મિક અધેરા દૂર કરવાના કાર્યમાં ) કમર કસીને લાગી પડયા છે; જે આ સ્થૂલ જગમાં રહીને કે અદૃશ્ય ભૂવનમાં રહ્યા રહ્યા આ ક્ષુદ્ર લેખકને એક નગુણીઆ વર્ગ માટે લીટા કહાડવાની, બકવાની અને રડવાની પૃચ્છા અને ઉત્સાહ પ્રેરે છે, એવા સઘળા અને તે આ પુસ્તક સાદર સમરણ કરૂ છુ. તેઓ તે સ્વીકારવા કૃપા કરશે તે આ નિર્માલ્ય લેખકની લેખિનીમાં નવું કૌવત પ્રવેશ કરશે અને માજે પ્રગટ થતા આ પહેલા ભાગના સાંધણુ તરીકે ખીજા સાત ભાગ પ્રગટ કરી શકાશે.
6
વા. મા. શાહ.
C
દરજ્જે
જૈન ’ ડર એ
Scanned by CamScanner
Page #4
--------------------------------------------------------------------------
________________
સમાપના
- આ પુસ્તક માત્ર જનહિતાર્થ લખાયું છે; કેઈની પણ મજાક કરવાના, કોઈની પણ લાગણી દુખવવાના, કે કોઈને પણ નુકસાન કરવાના આશયથી લખાયું નથી. છતાં કેટલીવાર “જેને ટેપી બંધ બેસતી આવે તે પહેરી લે છે” એમ જાણી પહેલું પ્રકરણું શરૂ કર્યા છે પહેલાં જ હું સર્વ પ્રકૃતિ–સર્વ સ્વભાવની ક્ષમા ચાહું છું અને ખત્રી આપું છું કે એમના અને એમના બીજા સર્વ ભાઈઓના
ભાઈ' તરીકે જે કાંઈ મહારાથી બેલાય તે માત્ર પ્રેમના કુવામાંથી જ નીકળતા શબ્દો હાઈ હેમને સુખકર જ થઈ પડશે. ભાઈની ઘવાયલી છાતી પર ભાઈ મલમપટ્ટી નહિ કરે તો બીજે કોણ કરશે ? અને તેમ કરવા જતાં કદાચ ભાઈની “આળી” ચામડી જરા દુઃખાશે તે પણ “ભાઈ” જ હેને ફેંકશે પંપાળશે અને દીલમાં દાઝશે.”
વા. મો. શાહ.
Scanned by CamScanner
Page #5
--------------------------------------------------------------------------
________________
પ્રસ્તાવના.
કે એક જૈન છું; હા જેન છું. જૈન ધર્મને માનનારા કુટુંબમાં મહારે જન્મ થયો છે. અને જન્મ આપનાર જમીન (સ્વદેશ), માબાપ અને ધર્મ એ ચારને ઉપકાર કર્યો વિદ્વાન પૂરેપુર વર્ણવી શકશે ? જેમના પ્રતાપે આ શરીર છે, હેમને જ તે અર્પણ થવું જોઈએ; હેમની ભક્તિમાં જ હેમાવું જોઈએ; હેમને “શાતા” પમાડવામાં શરીરના હરકેાઈ અંગને–રે આખા શરીરનો ભેગ આપવો પડે છે તે આપ જોઈએ. હારે શરીર જ તેઓને અર્પાયેલું સમજવાનું છે, ત્યારે તે શરીરની માલિકીની ગણતી ચીજે (ધન–વસ્ત્રાદિ)ને ભેગે આપવાનું તો પૂછવું જ શું?
હું એક જેન છું. જૈનના પંદર લાખ ગણાતા માણસમાં જહાં સુધી એક પણ અજ્ઞ છે, હાં સુધી મને ખરૂં જ્ઞાન કદી નહિ મળે; તેઓમાંને એક પણ માણસ હાં સુધી ભૂખે મરત હશે ત્યહાં સુધી મહારું પેટ ઉણું જ રહેશે. “આખામાં હેને ભાગ સમાયલે છે આખા જૈન વર્ગની ઉન્નતિમાં જ હારી ઉન્નતિ છે; હું, એક્લી મારી જાતને–મહારે પંડને ઉન્નત કદાપિ કરી શકું નહિ.
હું એક જૈન છું. બધા જેનેમાં હું પોતાને જેવા તલસું છું, મથું છું, બીજા જેમાં જે નીચતાના ડાઘા જોઉં છું તે માટે હું મહને જ કમનશીબ માનું છું. અને “મહારી આ દશા !” એમ કહી
એકાંતમાં રહું છું. કોઈ જૈન સાધુની અજ્ઞાન દશા કે કષાયાધિન ! દશ ભાળું છું, ત્યારે હારી આ દશા” એમ કહી વિલાપ કરું છું,
Scanned by CamScanner
Page #6
--------------------------------------------------------------------------
________________
૬
Ο
મ્હને એમની વિકૃતિ મ્હારી જ ભાસે છે અને એટલા જ માટે મ્હેં એકદા વિચાર કર્યો કે હું મ્હારા ભગવાનના હુકમ પ્રમાણે પ્રતિક્રમણ્ કરૂં અર્થાત્ આત્મનિરીક્ષણ (Self-examination) ; અને મ્તને લાગ્યું કે જૈન નિરીક્ષણ એ જ આત્મનિરીક્ષણ છે. જૈતામાંના હું એક હાવાથી જૈન વનું આખું સ્વરૂપ જો હું કાળજીથી તપાસ –એના દરેક અંગ અને કાળજું બરાબર તપાસુ તે એ મ્હારૂ જ નિરીક્ષણ કરવા ખરાખર છે. અને હૅને પેાતાને આળખવાને માટે મ્હારે આ નિરીક્ષણની પ્રથમ જરૂર છે. આમ વિચારી મ્હેં જૈન વની–જૈન સંધની અર્થાત્ સાધુ-સાધ્વી–શ્રાવક–શ્રાવિકાની આંતર તંદુરસ્તી તેમજ બાહ્ય તંદુરસ્તી તપાસવા અને એળખવાના ઠરાવ કર્યાં. એ ઠરાવના અમલ એ જ આ ‘સુદર્શન’ પુસ્તક !
હું કહી ગયા કે હુ એક જૈન છું. જૈન વમાં આત્માર્થી સંત કે પરમા પરાયણુ ગૃહસ્થ હું જોઉં હ્યું તે। મ્હારી આ દશા ? કહી પ્રફુલ્લીત થાઉં છું અને મ્હારૂં ઉચ્ચીકરણ થાય છે. મ્હેં વિચાર્યું કે જૈન વર્ગીના ઉચ્ચ દશાના પુરૂષા ( ઉત્તમ ગ્રહસ્થા તેમજ ઉત્તમ સાધુએ ) નું ચિત્ર આલેખી પ્રકાશમાં મૂકું તેા ખીજા ઘણા ચેતાનું ઉચ્ચીકરણ થાય અને એથી બીજા જૈતાની ઉત્ક્રાન્તિથી મ્હારી ઉત્ક્રાતિ ( evolution ) જલદી થાય. એટલા માટે આ પુસ્તકમાં ‘ગૃહસ્થ’ તેમજ ‘ભિખ્ખુ’ બન્ને વર્ગનાં કેટલાંક ઉત્તમ પાત્રા પણુ કલ્પ્યાં અને હેમના વડે જૈન સંધની ઉન્નતિ કેમ થાય છે તે બતાવીને જૈનેાની સાંસારિક તથા ધાર્મિક ઉન્નતિના રસ્તાનું સૂચન કર્યું.
‘સુદર્શન’ એ કાષ્ઠ પૌરાણિક કે શાસ્ત્રીય પુરૂષ નથી; શિયળગુણુ માટે શાસ્ત્રકારાએ વખાણેલા સુદર્શન શેઠે મ્હારી આ કલ્પિત કથાના સુદર્શનકુમારથી કાઇ જાતની સગાઇ ધરાવતા નથી. આ તે મ્હારી કલ્પનાએ પ્રસવેલા અને મ્હારા મગજમાં જ પાઠ ભજવતા સુદર્શન છે, કે જે મ્હારા દુઃખના વખતે મ્હને આનંદ આપે અને હતે એક નગુણી દુનીઆમાંથી ઉંચે ખેંચી જઇ સ્વર્ગીય ચખાડે છે. આ સુદર્શનને મ્હે' જન્મ આપ્યા તા તે હતે દુનીઆ વચ્ચે સ્વ આપે છે. તેથી મ્હે એ સુખ વધારે લાંખા વખત ચાલે એવા ઇરાદાથી આ વાર્તા ૫-૬ વર્ષ સુધી ચલાવવાનું ધાર્યું છે, દરવર્ષે એક બે ભાગ બહાર પાડવા અને બનતાં સુધી મફત વહેં ચવા મારા ઇરાદે છે.
સુષ
Scanned by CamScanner
Page #7
--------------------------------------------------------------------------
________________
આ પ્રથમ ભાગમાં લીધેલા વિષય સમ્બન્ધી સ્પષ્ટીકરણ કરવાનો આ વખત નથી, તે કામ લેકે જ કરશે તે ઠીક પડશે. કેટલીક બાબતને મર્મ હારી જીંદગીમાં ખુલ્લે કરવા જેવો નથી. કેટલીક બાબતે હારી ઈચ્છા ન છતાં જૈન સંઘને અપલી મહારી લેખિનીએ સ્વેચ્છાથી જ ચીતરી કહાડી છે.–અહા તેણીને “દાસ છું, હું તેણીની સત્તા બહાર ડગલું ભરવા કરતાં આખા જૈન સંધનીરે શહેનશાહતની સત્તા બહાર ડગલું ભરવા વધારે સહિસલામતીથી હિમત ધરી શકું. - આ ભાગમાં સુદર્શનકુમારના જન્મથી લગ્ન સુધી પ્રસંગ વિર્ણવ્યો છે, બીજા ભાગમાં તે ઘરસંસાર કેમ ચલાવે છે તે આવશે.
હેની અર્ધાગના જૈન સુધારાના હેના કામને અડધે બેજે કેવી રીતે ઉપાડી લે છે તે હકીક્ત સાથે હેને સાધુ મિત્ર સાધુવર્ગની સુધારણું માટે કેવા રસ્તા સૂચવે છે, એ વગેરે વર્ણન પણ આવશે.
આ સર્વ લખાણ કરવામાં મહે માત્ર એક જ લક્ષ્યબિન્દુ કચ્યું છેઃ “જૈન સુધારો. - અને એ લક્ષ્યબિન્દુએ પહોંચવા માટે હું એક જ સડક પસંદ કરી છે, કે જે સડક હૃદયને પૂછીને કલમ પોતે જ શોધી કહાડે છે. તે સતી આજ સુધી કાઈના ડરથી, કેાઇની લાલચથી, કે કોઈની ખુશામતથી ભ્રષ્ટ થઈ નથી, અને તે જ કારણથી તેણી જે સડક શોધી કહાડશે તે ખરી જ હશે એ બાબતને મહને સંપૂર્ણ ભરે છે. તેણીએ પસંદ કરેલી સડક પર ચાલતાં હું લેકવાયકાના વાઘ કે. ગરીબાઈને સર્પની લેશ પણ તમા ન રાખવાના શપથ લઉં છું. દેવી લેખિની ! ભગવતી ! તે શપથ પાળવાની તાકાદ પણ ત્યારે જ આપવાની છે, તે ભૂલતી ના.
વા. મ. શાહ..
Scanned by CamScanner
Page #8
--------------------------------------------------------------------------
________________
અનુક્રમણિકા.
પ્રકરણ ૧ લું.
,
૨
જી.
૦
૯
,
૫ મું.
બેટે આપનાર બાવાજી ! .. - “ઠાર્યા હોય તેવાં કરે!... વિવાહની વાત. .. કન્યાની શોધમાં. લગ્ન. . લગ્ન (ચાલુ) .. લગ્ન (ચાલુ) સેમસૂરિનું આત્મકથન.
+
શું છે ? $ $
૮
-
Scanned by CamScanner
Page #9
--------------------------------------------------------------------------
________________
--
--
“જેન’ એ કાંઈ જુદી પૃથ્વી પરનું પ્રાણુનથી; એ બીજાઓ જેમ જન છે-મનુષ્ય છે, માત્ર બે માત્રા એની વિશેષતા છે. ભવ્ય આકાશગામી કલ્પનાશક્તિ ( Imaginative Power) za 92414924991 તપઃ એ બે પાંખો જ સામાન્ય “જિન” ને “જૈન” બનાવે છે. ગરૂડ બનાવે છે. સિંહ બનાવે છે, દેવ બનાવે છે, વિજેતા બનાવે છે, સજન–સંરક્ષણ અને સંહાર શક્તિનો ડાઈનેમ ધરાવતી કુશલતા બનાવે છે. જ્યાં તે બે પાંખો નથી ત્યાં જમીન પર આળોટવાની પ્રકૃતિ છે, દીનતા છે અને દીનતાજન્ય ઇર્ષા અને દંભ છે. કીડાનું કલેવર છે.....કડે જીવતરને લંબાવવા
ખે છે, જેન જીતવા માટે જીવતરને પણ હેમે છે. કીડાનું ધ્યેય સુખ” છે, કે જે જમીનને સ્થૂલનેમિલ્કતને–માનપૂજાને વળગી રહેવામાં મનાયું છે.
જેન’નું સ્વાભાવિક ધ્યેય “મુક્તિ” છે, કે જે પુરૂષાર્થથી મળી આવતી તમામ પ્રાપ્તિઓને રસ અથવા અનુભવ ચાખી લઈ ખોખાને યજ્ઞમાં હોમી દેવામાં સમાયેલી છે. “જૈનધર્મ' એ બીજું કાંઈ નહિ પણ એક એવું બીબું છે કે જે વડે ત્રિગુણાત્મક માટીમાંથી ગગનવિહારી ગરૂડે ઘડાય, અરણ્ય પ્રેમી એકાંતવાસી સિંહ ઘડાય. જ્યાં ઘડતર કલા નથી ત્યાં જનત્વ નથી; જ્યાં ઘડતર શેખ અને શક્તિ નથી ત્યાં જન ધર્મ નથી.” –વા. મે. શાહ
-
Scanned by CamScanner
Page #10
--------------------------------------------------------------------------
________________
*
*
'ક
જ
*
પ્રકરણ ૧ લું. બેટ આપનાર બાવાજી !
3
જનગરના ગઢ ઉપર સેનેરી રંગની ચાદર પાથરનાર સૂર્યદેવ હમણાં સઘળા મનુષ્યને અને ખાસ કરીને રંભા શેઠાણીને ઘણે પ્રિય લાગતા હોય એમ જણાય છે; અને શિયાળાની હવારમાં તડકે કેને કહેવા લાગે? લક્ષ્મીદેવીની કૃપાને લીધે રંભા શેઠાણીને કરા
જેવા ઠંડા પાણીમાં હાથ નાખી વાશી કામકાજ કરવાની જરૂર ન હોવાથી દાસદાસીને તે કામ સંપી શેઠાણી હમણાં વિશાળ ઓસરીમાં બેઠાં છે, હાં તડકો છાકમછોળ છે અને પડોશીનાં છોકરાં પછેડી ઓઢીને બાળચેષ્ટાઓ કરે છે.
રંભા શેઠાણી ઘણું ભાયાળુ હતાં તેથી તે છોકરાંની રમતમાં "ભાગ લઈ હેમને હસાવતાં અને બદામ, પીસ્તા, સાકરના ગાંગડા વગેરે આપીને ખરી કરતાં; આથી છોકરાં શેઠાણી પ્રત્યે સગી મા કરતાં પણ વધુ પ્રેમ ધરાવતાં હતાં. કોઈ છોકરાં રંભાબાઈના ખોળામાં જઈ બેસતાં, તો કોઈ છોકરાં હેમની અદેખાઈ કરી પિતે
Scanned by CamScanner
Page #11
--------------------------------------------------------------------------
________________
ખોળામાં બેસવાની જક કરતાં; કોઈ છોકરાં પિતાને નાજુક હાથ લાંબો કરીને શેઠાણીના હસમુખા હે આગળ ધરતાં, કે જેથી તે હેમને ચુંબન કરે, તે કોઈ છોકરાંરભાબાઈની પાછળ જઈ લાડમાં ને લાડમાં ગરદને વળગી પડતાં ને શેઠાણીને હસાવતાં. આ છોકરાની ભાવરો પાણીનાં બેઠાં લઈને ઘરમાં પિસતાં કે ઘરમાંથી બહાર નીકળતાં આ કલ્લોલ કરતું ટોળું જોઈ હશી પડતી અને સગી માતાઓ કરતાં પણ પડોશણે આ બાળકોનાં હદય ઉપર જે કાબુ મેળવ્યો હતો તે વિચારી આશ્ચર્ય પામતી.
રંભા શેઠાણીની સરોવર જેવી સ્વચ્છ પરસાળમાં જાણે કે પિયણ ન ખીલી ઉઠયાં હોય એવો દેખાવ થઈ રહ્યો હતો, એવામાં એ પુરૂષોએ ઓચિંતા પ્રવેશ કરી આ આનંદમાં ભંગ પાડે. એ બેમાંના એક તો રંભાબાઈના પતિ ગાંડાલાલ શેઠ હતા અને બીજા એક લાંબી જટાવાળા બાવાજી હતા. લાલચોળ આંખો અને ઝાડ જેવડી જટાવાળા આ બાવાજીને જોઈને છોકરાં બધાં ડરી ગયાં અને સંતાતાં સંતાતાં સૌ સેનાં ઘરમાં પેસી ગયાં. બાવાજીથી કણ ના ડરે ? " છોકરાઓની માને બાવા લઈ જાય” તે પછી ફુલ જેવાં બિચારાં છોકરાંના તે શા ભાર ?!
એક અજાણ્યા પુરૂષને લઈને ગાંડાલાલ શેઠ સીધા ઘરમાં ચાલ્યા ગયા, એ જોઈ શેઠાણી પણ હેમની પાછળ ચાલ્યાં; કારણ કે શેઠ દરેક કામ શેઠાણીને પૂછીને જ કરતા હતા, તેથી શેઠાણીએ વગર બોલાવ્યા જ જવું જોઈતું હતું.
હાંડી તખતા અને ઝુમ્મરથી શણગારેલા એક ઑટા દીવાનખાનામાં ગાદી ઉપર શેઠ તથા બાવાજી બેઠા અને શેઠાણી હેમની સામે જાજમ ઉપર બેઠાં.
તકીયા ઉપર અલીને ગંભીર ચહેરો ધારણ કરીને બીરાજેલા બાવાજીએ દીવાનખાનાની ચુપકી ભાગીઃ “જો મત? - इघर बुलाके तकलीफ देनेका पपा समय है?"
. ગાંડાલાલ શેઠ બે હાથ જોડી, મસ્તક નમાવી, દીન વદને બોલ્યાઃ “બાપજી! આપ તે ભાગ્યશાળી પુરૂષ છે. તે દિવસે આપે પિલા ભેળાનાથ બ્રાહ્મણને તબુનો સોને કરી આપ્યો ત્યારથી જ આપની સિદ્ધિની અને ખાત્રી થઈ હતી. આપે ઘણાંનાં દરદ મટાડયાં :
Scanned by CamScanner
Page #12
--------------------------------------------------------------------------
________________
'
છે તથા મારા જેવા ઘણાએ વાંઝીઆનાં ધર ઉઘાડયાં છે એવી પણ ગામમાં થતી વાતે મહે સાંભળી છે; અને તેથી જ આજે. આટલે સુધી પધારવાની તકલીફ આપને આપવી પડી છે. આપની પાથી ખારે ઘેર લક્ષ્મીની લીલાલ્હેર છે, લાખેને વેપાર ચાલે છે. . આબરૂ પણ ચેતર ફેલાયેલી છે, સ્ત્રી પણ સુંદર અને કણાગરી છે
પાવાગ–“, વિકતા તો છે . શ્રેષ્ઠત, ભુપત્ની , ર દ ર તુ મિક્ટ જય હૈ મારિ તુષાર . ગુa sigar sr $ હતા જે લr Rા થય?”
ગાંડાલાલ:–“બાપજી! હેટું દુઃખ પુત્ર સમ્બન્ધી છે. મારી પાછળ આ દોલતનો ભેગવનારો એક પણ પુત્ર ન હોવાથી હારું હૃદય શેકાઈ જાય છે. અને એટલા જ માટે આપને તકલીફ આપી છે. આપ દયાળુ છે; ઉત્કૃષ્ટ તપશ્ચર્યાને લીધે આપને સિદ્ધિ વરી છે; તે આપ કાંઈ કૃપાદષ્ટિ કરો, એ જ દાસની યાચના છે.” '' શેઠાણીએ હે મચડયું. આ વાર્તાથી હેને કાંઈ અસહ્ય દુઃખ થતું હોય એમ બારીક દષ્ટિથી જોનાર કોઈ રહ્યાં હતા તે હેને જણાયું હતું. પરંતુ સમયસૂચક શેઠાણીએ મહે ઉપરના ભાવ છુપાવ્યા અને પતિની ઘેલછા તથા બાવાજીની દુષ્ટતાની કસોટી જેવા ખાતર ચહેરે શાન બનાવી દીધા. : જવો :–“ જાય તૌ ત્રીજ હૈ તુમ ણે ઘરમાં भक्तराजको संतानका दुःख देखकर मुझे भी असह्य दुःख તા હૈ.”
ગાંડાલાલ:–“તે બાપ; કાંઈક કૃપા કરો. દેરા-ધાગા મહે. પુષ્કળ કર્યા, અમારાં ઘરવાળાની મરજી વિરૂદ્ધ થઈને મહે પીર-પગ
અરની માનતાઓ પણ ઘણી રાખી; પણ કશાથી ધાર્યું ફળ મળ્યું, નહિ. હવે છેવટના ઉપાય તરીકે આપને શરણે આવ્યો છું; આપ ફરમાવે તે ક્રિયા-અનુદાન કરવા-કરાવવા હું તૈયાર છું. રમા તેટલું ખર્ચ કરવા ખુશી છું. હરકોઈ રીતે ખારૂં “વાંઝીઆ હેણું બાગે, એ જ હારી અરજ છે.”
રાગ –બત અછા, જેરા ! જા જા. હું કgr अदालू भक्त है और शेठाणी भी पवित्र दिखती है; तो मेरी सिदिसे में जरूर तेरेपे उपकार करंगा. मगर इतना काम
Scanned by CamScanner
Page #13
--------------------------------------------------------------------------
________________
तेरेको करना होगा; में कल फजरसे शाम तक शहर बहार के शीवमंदीरमें जाप करता रहूंगा, उसबक्त दोपोरको तुम अकेला उधर आकर पूजा करना और शामको शेठाणी अकेली -”
ખાવાજી આગળ ભાષણુ કરે છે એટલામાં તા વાધણુની પેઠે શેઠાણી તાડુકી ઉઠયાં: “ રે દુષ્ટ ઢાંગી ! નીકળ મ્હારા ધરની બહાર. રહારા જેવા વ્યભિચારી–ઢગારા–ચાર જોગટાના સ્પર્શથી આ મ્હારૂં નીતિદેવીના રહેઠાણુવાળું ઘર અપવિત્ર થયું. જો હારા જીવ બચાવા હોય તેા એક ક્ષણુ પણ અહીં ઉભા ન રહેતા. ’
શેતા આ સાંભળી ભોંઠા પડયા. તે આસ્તે રહીને ખેલ્યાઃ “ આ શું? સંત પુરૂષનું આવું મ્હાટુ અપમાન ? ”
શેઠાણીઃ—“ પ્રાણનાથ ! આપનું દીલ દુભાય એવું કાંઈ પણ કરવા કે ખેલવા માટે હું દીલગીર છું; પણ મ્હારે મ્હારા સમક્રિત રત્ન અને શીલ રત્ન નામનાં એ કિમતી રત્નાના બચાવ ખાતર આ ચારને જલદી અહીંથી કહાડવા જ પડશે. પુત્રની ઈચ્છા આપને છે તેવી કાને નહિ હોય ? પણ પુત્ર માટે અક્કલ ગુમાવી ખેસવી તે શાણા માણસાને પાલવે નહિ. શું આપ આટલી સાદી વાત પણ નથી જાણતા કે “ ધીયા` વગર ઉધરાણી થવાની જ નથી ? ધન-પુત્ર-તનદુરસ્તી વગેરે દરેક પ્રકારતું સુખ પૂર્વે કરેલાં કૃત્ય અનુસાર મળે છે. નાણાં કાઈ ને ધીયા જ નહિ હોય તેા ઉધરાણી શી રીતે કરવાના "હતા ? શીવ કે મહાદેવ, પીર કે પયગંબર, દેવ કે દેવીના હાથમાં આપવાપણું હોત તા દુનિયામાં કોઈ દુ:ખી રહેત જ નહિ. પ્રાણી માત્રનું સુખ-દુ:ખ હેના પોતાના જ હાથમાં છે. જેવી કરણી કરી છે તેવું સુખદુઃખ પામે છે અને જેવી કરણી આજે કરશે તેવું સંખદુઃખ હવે પછી પામરો. તાલુતની માનતા રાખનારા જૈન તાભુતા' એટલા પશુ વિચાર નથી કરતા કે તાભુતને જ કાષ્ઠ ઉપાડે છે માતા–મેલડીની માનતા રાખનાર મેલાં મનુષ્યાને એટલુ પણ ભાન નથી કે તે બિચારી પાતે જ ગાખલામાં ગોંધાઈ રહેલી છે ! જોગટાના દે।રાધાગાથી છેાકરાં મળતાં હોત તેા કાઇ પરણત જ નહિ ! એ સ માત્ર કાંધાં છે. પુત્ર આપવા કાઇના હાથમાં નથી. અરે પુત્ર આપવા ' એવા શબ્દ ખેલાતા સાંભળતાં પણ રારમ આવે છે. એ ખેલમાં જ અશ્લીલ ભાવ સમાયેલા છે. એક પુરૂષ પાત
૧૬
Scanned by CamScanner
Page #14
--------------------------------------------------------------------------
________________
બીજા પુરૂષને કહે કે “હારી અને પુત્ર આપ” તે એથી ભારે. પિતા ઉપરની ગાળ બીજી કઈ હોઈ શકે? .
“પ્રાણનાથ ! હું આપને શિખામણ આપવાને યોગ્ય નથી. આપ હારા માથાના મુકુટ છે; હું તાબેદાર દાસી છું. આપના આ ખોટા ખ્યાલને દૂર કરી આપનું મન સતિષી, શાન્ત અને સુખી બનાવવા માટે જ હારે આટલું કહેવાની છૂટ લેવી પડે છે. આપણને પુત્ર ન હોય તેથી શિકાર કરવા જેવું શું છે તે હું હમજી શક્તી નથી. પડોશીનાં છોકરાં હારી આસપાસ કેટલા હેતથી વીંટાયેલાં રહે છે તે શું હમે જોતા નથી? એમને કાંઈ ચીજ આપીને, રમાડીને, સારવાર કરીને જે આપણે આનંદ પામી શતા હોઈએ તો આપણને પુત્ર નથી એવી ચિંતા શા માટે ધરવી જોઈએ?
પુત્ર કાંઈ સ્વર્ગ અપાવત નથી. સારે નીકળે અને જગતને હિત પહોંચાડે એવો થાય તે તે પુત્ર–પવિત્ર કરનાર ગણાય; પણ જે દુર્ગણીભી –લંપટ-બીકણુસ્વાર્થી નીકળે તે ઉલટે દુઃખ રૂપ થઈ પડે. પુત્ર વડે આપણે જે જનસેવા બજાવી શકીએ તે, પુત્ર તુલ્ય બીજા કેઈલાયક માણસ વડે, કેમ ન બનાવી શકીએ? પુત્રના લાલનપાલન અર્થે દ્રવ્યની જે હેટી રકમ ખરચીએ તે સ્વધર્મી અન્ય બાળકે કે જેઓ લાયકાતવાળાં હેય હેમને પાળવાપિષવા-ભણવવા પાછળ ખર્ચાને લાવે કાં ન લઈ શકીએ? આપણો હેતુ હાં હાં લાવે લેવાનો અને આનંદ ભેગવવાને છે; તે જે કોઈ કામથી આપણું ભાઈઓને સુખ થાય એવાં કામ કરવાથી આપણને કીર્તિ મળે, નામ અમર થાય, મન આનંદમાં રહે અને પુણ્ય બંધાય એ શું છે. આનંદ અને ઓછો લહાવો કહેવાય?
પ્રાણનાથ! આપ સુ છે, આત્માને જ સઘળાં સુખદુઃખને કર્તા અને ભોક્તા ઠરાવનારા વીરના અનુયાયી છે; સાધુમહારાજને ઉપદેશ રોજ સાંભળે છે; છતાં પુત્રને આવે ગાંડે લેભ આપના મગજમાં હજી ભરાઈ રહ્યો છે એ આપના વિચારોનું સાંકડાપણું બતાવી આપે છે. શું સુખ બધું આપણું આ બે હાથના ઘરમાં જ ભરાઈ પિઠું છે ? શું હું તથા આપ અને આપણે પુત્ર એ ત્રણ સિવાય બીજા કઈ પ્રાણી સંબંધી આપને ખ્યાલ પણ નથી આવી શક્ત? સવાથી વિચારે જહાં સુધી છે ત્યહાં સુધી સુખ આપણાથી હજાર.
૧૭.
Scanned by CamScanner
Page #15
--------------------------------------------------------------------------
________________
ગાઉ દૂર છે. જે માણસો પરમાર્થ સાથે સ્વાર્થને વેચે છે તેમની પાસે સધળાં સુખો ચાહી ચાલીને આવે છે. માટે પુત્રપ્રાપ્તિ અર્થે કઈ પણ જાતના ભામામાં છવ ન રાખતાં આજથી પરોપકારમાં જીવ રાખો તે એના પક્ષ ફળ તરીકે કદાપિ, ભાગ્યમાં હશે તે, પુત્ર- પ્રાપ્તિ પણ થશે.”
રંભા શેઠાણનાં આ વચન સાંભળી શેઠ સંતોષ પામ્યા. પિતાની ભૂલ હેમને પ્રત્યક્ષ જણાઈ. બાવાજી ઉપર અત્યંત ગુસ્સો થયો અને હેમની હડેલી આંખ જોઈ બાવાજી પણ નીચું જોઈ ગયા. હવે કેવી રીતે અહીંથી નાસવું તે જ વિચાર બાવાના મનમાં ઘોળાવા લાગ્યો. શેઠાણું બાવાના હોં ઉપરથી એને ગભરાટ સહમજી ગયાં
અને પોતે સ્વભાવથી જ દયાળુ હોવાથી બેલ્યાં “રે ધૂર્ત ! આજથી શિખ કે, દુષ્ટ ઈરાદાનું ફળ કડવું જ હોય છે. આ એકાંત જગામાં હને સારી રીતે મેથીપાક આપવા શેઠજી તલપી રહ્યા છે પણ હારા કરતાં અમારે જ વાંક વધારે હોવાથી હું હને જ કરું છું; જા, જલદી ચાલ્યો જ. પણ આટલું હારા પસ્તાતા હદયમાં કોતરી રાખજે કે, દેવ રૂપ માણસે પોતે દુઃખ વેઠીને પણ બીજાનું હિત કરે છે; માણસ જેવા માણસો પોતાનું હિત સાચવીને બીજાનું હિત કરે છે; અને રાક્ષસ રૂ૫ માણસો બીજાને તૂટીને પિતાનું હિત કરે છે. આ ત્રણમાંના પહેલા વર્ગમાં હારાથી ન અવાય તે ફિકર નહિ, પણ બીજા વર્ગમાં આવવા જેટલો તે ઉદ્યમ જરૂર કરજે અને આમલેકને ભમાવવા-લૂટવા–ડૂબાવવાની કોશીશ કદાપિ કરતા ના.”
નરમ પડી ગયેલે–પસ્તા–સુધરવાના ઠરાવપર આવેલો આવે, “જોગ માયા” જેવી સતીને આ હુકમ માથે ચડાવી નીચે
ડે ચાલતો થયો.
Scanned by CamScanner
Page #16
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ર જે. “કાર્યો હોય તેવાં કરે !
ગાં t ડાલાલ શેઠ બાવાના પ્રસંગથી બહુ ડાહ્યા
બની ગયા હતા. શેઠાણની સલાહ મુજબ શેઠે
હવે લા લેવાનું શરૂ કર્યું. પિતે એક જૈન શિક વણિક હતા તેથી પ્રથમ તે પોતાની કમમાં
જે જે ગરીબ નિરાધાર સ્ત્રી પુરૂષો હતા હેમને હાં દરમહીને ત્રણત્રણ રૂપિયા ગુજરાન અર્થે મોકલી આપવા માટે અમુક રકમ કહાડી અને હરકેઈ ધમના મુસાફરોને ઉતરવા માટે એક ધર્મશાળા બંધાવી તથા લૂલાંલંગડાં ભિક્ષકો માટે એક આશ્રમસ્થાન સ્થાપ્યું. શેઠને ધર્મ સમ્બન્ધી કાંઈ ઊંડું જ્ઞાન ન હોવાથી ધામિક ઉન્નતિ માટે બીજું કશું કરવાનું હેમને સૂઝયું નહિ. કોઈ કઈ વખત શેઠાણીની સલાહથી લ્હાણી–પ્રભાવના અને દીક્ષાઓછવ પાછળ ખર્ચ કરતા અને કોઈ વખત સાધુ સાધ્વીજીને સંસ્કૃત શિખવાની ઈચ્છા થતી તે કાશીથી પગારદાર શાસ્ત્રીજી બોલાવી હેમની પાસે ભણવાની જોગવાઈ કરી આપતા. આ સિવાય શેઠ કે શેઠાણુને ધર્મના બીજા રસ્તાની ખબર જ નહતી.
પરંતુ હારથી આ શુભ કૃત્યો શરૂ થયાં ત્યહારથી શેઠ શેઠાણીનાં હદય બહુ પ્રકલ્લિત રહેવા લાગ્યાં. હેમનાં હે હમેશાં હસતાં જણાતાં અને સત્કાર્યના પડછાયા રૂપ આનંદ તે હે ઉપર હમેશ રમી રહેતો જોવામાં આવતું.
Scanned by CamScanner
Page #17
--------------------------------------------------------------------------
________________
દિવસ ઉપર દિવસ સુખમાં નિર્ગમન થવા લાગ્યા. આખરે શેઠાણી રંભાબાઈને રૂડો દિવસ આવ્યો. પુર દહાડે તેણે એક પુત્રરત્નને જન્મ આપ્યો. ઘરમાં, કુટુંબમાં, નાતજાતમાં અને ગામમાં આનંદ વર્તા અને શેઠે આખા ગામનાં ઓ ગળ્યાં કરાવ્યાં; એટલે જ નહિ પણ આ શુભ દિવસની યાદગીરી માટે એક લાખ રૂપિયા કઈ પણ પોપકારી કાર્ય નિમિત્તે જૂદા મૂક્યા. શેઠે એવો સંકલ્પ કર્યો કે આ લાખ રૂપિયાને ઉપયોગ આજે જન્મેલ પુત્ર ઉમ્મરે પહોંચે ત્યારે પિતાની ઇચ્છા મુજબ પિતાને જે કાર્ય વધારે પરેપકારી લાગે હેમાં કરે. *
જનાં દર્શનથી સર્વને આનંદ આનંદ થયો હતો એવા આ પુત્રનું નામ સર્વાનુમતે સુદર્શન પાડવામાં આવ્યું, જે કે સુદર્શનનાં ફાઈબા તે આ ખોટના છેકરાનું નામ “નાથ” રાખવા ઘણુંએ કૂદી રહ્યાં હતાં પણ આખા ગામની ઈચ્છા આગળ હેમનું કાંઈ ચાલ્યું નહિ.
સુદર્શનને કાળજીપૂર્વક ઉછેરવામાં આવતો હોવાથી પાંચ વર્ષની વયે પહોંચતાં તે તે ૮-૮ વર્ષ જેવો દેખાવા લાગ્યા. આ વખતે સર્વ
હેને નિશાળે મૂકવાની સલાહ આપવા લાગ્યું, પણ શેઠને વિચાર એ નહેાતે; તે એમ ઈચ્છતા હતા કે પિતાના ધંધાને લાયકની કેળવણી ઘર આગળ જ આપવી. તેથી એક કાબેલ જેનને સારો પગાર ઠરા-વીને સુદર્શનના શિક્ષક તરીકે રાખ્યો. આ શિક્ષકનું નામ વિવેકચંદ્ર હતું.તે એક ગરીબ પણ ખાનદાન ઘરમાં જન્મેલો અને ઉંચા વિચારવાળો યુવાન હતો. ગુજરાતી ભાષાના સારા જ્ઞાન ઉપરાંત, સંસ્કૃત તથા અંગ્રેજી પણ તે જાણતો હતો અને વિચાર દર્શાવવાની છટા તથા શુદ્ધ હદયને લીધે તે એક અચ્છા ઉપદેશકની ગરજ સારે તે હતો. હેની *ઉમર તે જે કે માત્ર ત્રીશેક વર્ષની જ હતી પણ આપબળથી રસ્તો કરવાના સ્વભાવને પરિણામે હેને અનુભવ પુષ્કળ મળ્યો હતો.
આવા શિક્ષકના હાથ તળે કેળવાતે સુદર્શને જેવો સંસ્કારી જીવ દીપી ઉઠે એમાં શું આશ્ચર્ય ? સુદર્શનને લખતાં-વાંચતાં, સઘળી જાતનું, નામ-ઠામું કરતાં, અંગકસરતના સામાન્ય ખેલ કરતાં, ન્યાયસર વાદવિવાદ કરતાં અને દુખીની દયા ખાતાં. શિખવવામાં આવ્યું. ધરણસર ધર્માન આપવા હેના શિક્ષકે ધણુએ ઈચ્છર્યું પણ હેલે માટે ખાસ વાંચનમાળાનાં જોઈએ તેવાં પુસ્તકે કોઈએ તૈયાર કરેલાં
Scanned by CamScanner
Page #18
--------------------------------------------------------------------------
________________
A હાવાથી હાલ જે કાંઈ પુસ્તક જેને પુસ્તકશાળામાંથી મળી શકયા હેતું દેહન કરીને પિતાના શબ્દોમાં જ જ્ઞાન આપવા માંડયું. • પ્રથમ હેને વિનયી, ઉગી, સ્વદેશાભિમાની, પરોપકારી, સુઘડ, કરકસરની મહાવિદ્યાને જાણું અને શુદ્ધાચારવાળે બને એવું જ્ઞાન આપ્યું. આવી રીતે એ બાળકનું હદય ખેડાયું– ધર્મનાં બીજ વાવવાને લાયક થયું—એટલે હેને સમ્યકત્વનું રહસ્ય શિખવ્યું, જેનાથી ધર્મ અને “હેમ' વચ્ચે તફાવત તે બરાબર હમજી શકે. પછી
કર્મ ગ્રંથોને કેટલોક અનુભવ કરાવ્યો અને લુખ્ખું જ્ઞાન મિંચ્યા| ભિમાન જન્મ આપનાર ન થઈ પડે એટલા માટે ભક્તામર
આદિ તે હેના રહસ્ય જ્ઞાન સાથે શિખવ્યાં. આ પ્રમાણે સુદર્શન ધાર્મિક અને વ્યવહારિક જ્ઞાનમાં આગળ વધતો જતો હતો તે વખતે વિવેકચંદ્ર હેને મહાવીર, પ્રસન્નચંદ્ર, અનાથી મુનિ, શાલિભદ્ર, વિજય શેઠ વગેરે ધર્માત્માઓનાં જીવનચરિત્ર તથા રામ, શીવાજી, કૃષ્ણ, નેપલીઅન, ગરીબલ્ડીં' વગેરે વીર પુરૂષોનાં જીવનચરિત્ર પણ સંભળાવતા હતા અને એ સાંભળીને સુદર્શનમાં દ્રઢતા, નિપુણતા, પરોપકાર બુદ્ધિ અને સુશીલ મજબુત થતાં હતાં. વીસ વરસની ઉમર થતામાં તો સુદર્શન એક સંપૂર્ણ “સગ્ગહસ્થ બની ગયે, મતલબ કે સંગ્રહસ્થ” કહેવડાવાને લાયકના સર્વે ગુણો હેનામાં ખીલી ઉઠયા.
શ્રીમંતાઈને લીધે સુદર્શનના જન્મ વખતથી જ વિવાહનાં કહેણ સંખ્યાબંધ આવવા લાગ્યાં હતાં પણ શેઠાણી હેમને યુક્તિસર પાછાં કહાડતી. હેની ઈચ્છા પુત્રને સંપૂર્ણ લાયક થયેલો જોવાની હતી અને તેથી નાદાન વયના છોકરાને ડાકણની માફક વળગાટ વળગાડવા તે ખુશી ન હતી. આથી વિસ વર્ષ સુધી સુદર્શનમાં સારી રીતે રક્ષાયેલું વીર્ય હેના
મ્હોં ઉપર પ્રકાશ પાડતું હતું અને હેની વાણી તથા હીલચાલમાં જુસ્સો આપતું હતું. - સુદર્શન જે શરીરે કસાયેલો અને બુદ્ધિએ પહેચેલો થશે તેમ વિનયવંત ગુરૂના ઉપદેશથી વિનયી પણ તે જ . માતા, પિતા, ધર્મગુર અને દરેક વડીલનું માન તે સારી રીતે જાળવતે. હવારમાં વહેલો ઉડી શરીરથદ્ધિ અને સાત માઈલની મજલ કર્યા બાદ સામાયિકમાં બેસતે અને તે ૪૮ મીનીટ શુદ્ધ આત્મષ્ટિમાં જ નિગમન કરતો. એ વખતે હેના હદયમાં આનંદના દીવા થતા, કે જે આનંદ કઈ વખતે તે સાધુ મુનિરાજ સમક્ષ કહી સંભળાવતે હારે
Scanned by CamScanner
Page #19
--------------------------------------------------------------------------
________________
તેઓ પૈકીના જેઓએ આનંદના અધિકાર વિનાના હતા તેઓને તે સુદર્શનની વાત કથા' જેવી ભાસતી! સુદર્શન હેમની એ દશા જોઈ ખેદ પામતે અને એ વગને સુધારવાની ઘણી જરૂર છે એમ મનમાં બોલતે, પણ વખત હજી પાક નથી એમ વિચારી માન ભજતે; બહુ થતું તે કોઈ વખત એટલું કહે કે “મહારાજ! ચોવીસે કલાકનું આપને સામાયિક હેવાથી અર્થાત સામાયિકના અતિ, પરિચયથી આપને એમાં આનંદ ન પડે એ બનવા જોગ છે.
અતિ પરિચયથી નવિનતા નાશ પામે છે!” અને નવિનતા વગર મજા નથી; માટે સામાયિકમાં મહુને જે આનંદ હુરે છે તે આપને આવા અખંડ સામાયિક્યાં હોવાને લીધે ન સ્કુરતો હોય તે કાંઈ નવાઈ જેવું નથી ” એમ કહી હશી જતે મહારાજે આ બોલવાને મર્મ કાંઈ સમજી શકતા નહિ એટલે તેઓ પણ સુદર્શનનું હસતું મોં જોઈ હસી પડતા. સુદર્શન ભાવિક દેખાવા છતાં ચાલાક છે એમ જાણે કઈ સાધુજી હેને એમ નહોતા કહેતા કે “ભાઈ અમને ગુરૂ ધારે: અમારું સમકિત લ્યો !” કારણકે “ભાઈ એતો પરબા જ મહાવીર પિતા પાસેથી સમકિત લીધું હતું અને શુદ્ધ ચારિત્રને જ ગુરૂ ધાર્યા હતા. કોઈ એક સાધુને ગુરૂ ધારવાની હેને લેશ પણ ઈચ્છા નહેતી; એ ખાબોચીઆનું પાણી હેને પસંદ નહોતું.
Scanned by CamScanner
Page #20
--------------------------------------------------------------------------
________________
Cyોઈને,
જ
પ્રકરણ ૩ જુ. વિવાહની વાત.
''.
દર્શનના શિક્ષક વિવેકચંદ્રની બુદ્ધિ, નીતિ અને પવિત્રતાની છાપ સુદર્શન ઉપર કેવી પડી તે આપણે જોઈ ગયા; અને બાળ વયમાં પડેલા તે સંસ્કાર જીંદગીભર કાયમ રહે છે તે આપણે હવે પછી જોઈશું. એ ઉપરથી
આપણને એક કિમતી ધડે મળશે કે, બાળકની કેળવણી ઉપર પુરતું લક્ષ આપવું એ પહેલામાં પહેલી જરૂરીઆત છે. પોતાના પુત્રને અંગબળ, બુદ્ધિબળ અને નીતિબળ ત્રણેને ખજાને આપવો એ જ પ્રેમાળ પિતાને શ્રેષ્ઠ ધર્મ છે અથવા ખરો વારસે છે; અને એ ધર્મ નહિ બજાવનાર પિતા “પિતા” નહિ પણ “શત્રુ– અગર કહે કે કસાઈ છે. પુરતી કાળજીથી ઉછેરવામાં આવેલાં બાળકો ભવિષ્યમાં કુટુંબનાંગામનાં અને દેશનાં–રે પૃથ્વીનાં ભૂષણરૂપ થઈ પડે છે.
વિચંદ્રને વિચાર પિતાના શિષ્યને જલદી જલદી પરણાવી દેવાને નાતે; જે કે આવા ધનાઢય કુટુંબમાં કન્યા આપવા એટલા બધા માણસો તલપી રહ્યા હતા કે એ બધાનાં નાળીએરોને એક જગાએ એકઠાં કર્યા હતા તે એકાદ ઓરડો ભરાત! પરંતુ વિવેકચંદ્ર રંભા શેઠાણીને હમજાવો અને શેઠાણી ગાંડાલાલ શેઠને હમજાવી દેતાં. વિવેકચંદ્રનો વિચાર એવો હતો કે સુદર્શનને વિચારોમાં–સુદર્શનના આનંદમાં-સુદર્શનની લાગણીઓમાં જે કન્યા ભાગ લઈ શકે તેવી જાય તેવી જ કન્યા શોધી કહાડીને હેને પરણાવવી અને એવી ન મળે તે સુદર્શન જેવા એક બ્રહ્મચારી અને શ્રીમંત મહાત્માને જગસેવા નામની સુંદરી સાથે જ વરાવી દે!
Scanned by CamScanner
Page #21
--------------------------------------------------------------------------
________________
માગાં ઉપર માગાં આવતાં અને તે પછી કહાડવામાં આવતાં. પરંતુ વીસમા વર્ષની આખરમાં એક પ્રસંગે શેઠ, શેઠાણી અને વિવેકચંદ્ર ત્રણે વચ્ચે ઘર સમ્બન્ધી કાંઈ વાતચીત ચાલી રહી હતી. એવામાં કઈ પુરૂષ દાખલ થયો અને શેઠને જવાર કર્યા.
“પધારે! માણેકચંદ શેઠ, પધારે!” કહી ગાંડાલાલે બે ડગલાં સામા જઈ આવનારને સત્કાર કર્યો અને પિતાની પાસે બેસાડી પાનસોપારી આપ્યા બાદ આગમનપ્રયોજન પૂછ્યું.
“શેઠજી!” માણેકચંદે શરૂ કર્યું “ આપના ચીરંજીવી વીસ વર્ષની ઉમરના થવા છતાં આપે કેઈનું માથું કબુલ રાખતા નથી, એ માટે બહાર વિવિધ વાતે સંભળાય છે. આપ તે હમજીને તેમ કરતા હશો; પણ લોકે મરજીમાં આવે તેમ બોલે છે. માટે આપના સ્નેહી તરીકે સલાહ આપું છું કે હવે વિલંબ કરવામાં સાર નથી.”
માણેકચંદભાઈ! હમારી વાત વાજબી છે, પરંતુ જુગતજુગતું જોડું મળતું હોય તો અમારે કાંઇ વિલંબ કરવાનું કારણ નથી.”
શેઠજી! લોકો પણ આ જ કારણથી આપની વાત કરે છે. કહે છે કે ગાંડાલાલ શેઠ લક્ષ્મીના મદથી છેક જ છકી ગયા છે.”
ગાંડાલાલ શેઠ આ વાત સાંભળીને જરા ઝંખવાણું પડ્યા; હેમના મનમાં વિચંદ્રની હઠ બેટી ભાસી. : “માણેકચંદભાઈ! પણ હવે હમારા જાણવામાં કઈ સારું ઠેકાણું છે?” શેઠે પૂછ્યું.
“હાજી; બે જગા માટે હું આપને ભલામણ કરી શકું છું. એક તે આ ગામના ભગવાનદાસ શેઠની દીકરી અને બીજી વધમાનપુરીના સગાળશા શેઠની દીકરી. આ બન્નેની તપાસ કરી ખાત્રી કરો.” માણેકચંદે જવાબ આપ્યો.
“કેમ, માસ્તર!” ગાંડાલાલે વિવેકચંદ્ર તરફ જઇને પૂછયું હમે આ બન્ને કન્યાઓની તપાસ કરી આવશે?”
ઘણી ખુશીથી, શેઠજી!” હાજરજવાબી વિવેકચંદે જવાબ વાળ્યો “પરંતુ આપણે ઘણીખરી તપાસ તો આપના આ નેહી ભારત અહીં જ કરી શકીશું; પછી જરૂર જણાશે તે કન્યાઓને જેવા પણ હું જઈશ.” '
Scanned by CamScanner
Page #22
--------------------------------------------------------------------------
________________
શેઠને આ વાત ગમી. માસ્તરે માણેકચંદભાઈ સાથે સવાલ જવાબ શરૂ કર્યો " !
વર્ધમાનપુરીના સગાળશા શેઠની દીકરીની ઉમર શું છે અને શી સરતે તે કન્યા આપવા માગે છે?”
ઉમર વરસ સત્તરના સુમારે છે અને—”
“શું? સત્તર વરસ? ખાનદાન ઘરની કન્યા સત્તર વરસ સુધી કુંવારી? આ શું કહે છે?” : “એમાં આશ્ચર્ય પામવા જેવું કશું નથી. જેમ સુદર્શન શેઠને ચોગ્ય કન્યા ન મળવાથી ૨૦ વરસ કુંવારા રાખવા પડયા તેમ કોઈ ખાનદાન ઘરની કન્યાને જોઈએ તેવો વર ન મળવાથી ૧૭ તે શું પણ ૨૦-૨૨ વરસ સુધી પણ કુંવારી રાખવાને એ તરમાં ચાલે છે. હકીકત એમ છે કે, સગાળશા શેઠ મૂળે તે શ્રીમંત; પણ પાછળથી પૈસેટકે ઘસાઈ ગયા. તે પણ ઘર ખાનદાનનું, એટલે એમનાથી દીકરીના પૈસા લેવાય તે નહિ; પરંતુ ખાનદાની જાળવવા ખાતર, ટાણું માંડે *
હારે બે પૈસા ખરચવા તે પડે જ અને એ ખર્ચને પહોંચી વળવા માટે અમુક રકમ લીધા વગર ચાલે નહિ. એ લેકે એવી રીતે લેવાતી રકમને “માંડવે ધોવરામણ” કહે છે. એમના ઘરડાઓએ આ રીવાજ પેસતો જેમાં કોઈને ઉઘાડી રીતે પૈસા માગવા ન પડે એટલા માટે આગમચેતી વાપરીને વરવાળા પાસેથી કન્યાનું મહે જોવરામણ રૂપીઆ ૨), ખોળામાં મુકવાના રૂ. ૫), એવા એવા રસ્તા છને રૂ. ૨૦૦-૨૫૦ ની રકમ તો હક તરીકે લેવાની ઠરાવી છે; એને તેઓ “સામું ઉફરાંટુ ” કહે છે. ખાનદાનમાં ખાનદાન ઘર પણ એ તો લે જ. પણ એમાં ગાંડાલાલ શેઠ જેવા લક્ષાધિપતિને વિચાર કરવા જેવું કશું નથી.
વિચાર કરવા જેવું કશું નથી કેમ? સધળું વિચારવા જેવું છે. ગુલામી અથવા માણસ વેચવાને ધંધે અનાર્ય કહેવાતી પ્રજામાંના પપકારી પુરૂષોના ભગીરથ પ્રયાસથી બંધ થયો છે;
હારે અમારા શેઠ જેવા શ્રીમતે આ અધમમાં અધમ જાતની ગુલામીને ઉત્તેજન આપે તે તે અનાર્યથી પણ અનાર્ય ગણાય કે નહિ? કન્યાને–દેવીને વેચનારને ઉત્તેજન આપવાનું કામ શું અમારા શેઠ જેવાથી બનશે? અને શું આવા ગુલામીના ધંધા કરનાર
Scanned by CamScanner
Page #23
--------------------------------------------------------------------------
________________
ભડવાથી સંબંધ જોડવા આપ આપના સ્નેહીને સલાહ આપવા આવ્યા છે ?” વિવેચકે ચોખ્ખું પરખાવી દીધું.
- માણેકચંદ ખસ્ટ પડી ગયો. હેનું હે જંખવાણું પડયું; તો પણ હિંમત ધરી તેણે કહ્યું – “માસ્તર સાહેબ ! જરા વિચારીને બેલો. છેક હદ છોડી ન જાઓ. જે સબ્સથી સંબંધ બાંધવા ડું હમણું ભલામણ કરી તે સબ્સ કઈ ૧૦૦૦-૫૦૦ “ખાવા લેવા” ઇચ્છતો નથી; અને “સામાં ઉફરાંટા” ને રિવાજ તે કાદમીને છે. એટલા માટે હમે “ભડવા* જે ભારે પડતે શબ્દ કહે છે તે અણુવિચાર્યું વદે છે.”
- “ નહિ”,” મકકમપણે “માસ્તરે ? જવાબ વાળ્યો “હું અણુવિચાર્યું વદતો નથી. ગણિકાઓ પિતાને ધંધે ચલાવવા માટે જે “ભડવા ” રાખે છે તે બહારના માણસે હેય છે; સગા નથી હોતા; અને તેઓ “ ગણીકા” ને જે આમદાની કરાવે છે તે પેટે અમુક જુજ રકમ જ પામે છે,–બાકીની રકમ તે શીલ વેચનારીને મળે છે; પરંતુ કન્યા નિમિત્તે પૈસા લેનાર “ભડવા” ઓ તે કન્યાના સગા-અરે બાપ કે કાકા મામા પોતે જ હોય છે અને જેને કન્યાને ખપ હોય છે તેની પાસેથી મળતી રકમ વેચવા કરાયેલી કન્યાને આપતાં પિતે જ રાખે છે. કેટલાક એ રકમમાંથી ધર’ કરે છે,એટલે કે પોતે પરણે છે અગર પુત્રને પરણાવે છે, કેટલાક ધંધારોજગાર કરે છે; અને કેટલાક ઘેર બેઠાં અમનચમન કરે છે; તથા ખાનદાનને દેખાવ કરનાર બાકીનાઓ એ રકમ તે કન્યાનાં લગ્ન પાછળ થતા ખર્ચમાં વાપરે છે અને એ તેણીના પૈસે પિતે જશ ખાટે છે (અને ખાનદાની સાચવે છે !) હું પૂછું છું કે જે દેશમાં “સામું ઉફરાં, નથી લેવાતું તે દેશમાં કન્યાને પરણાવવાની પિતાની ફરજ બજાવવા તથા પિતાની ખાનદાનીનું જતન કરવા જે ખર્ચ કરાય છે તે કન્યાને બાપ પિતે કરે છે કે બીજે કઈ? અને જે પિતાની ખાનદાની જાળવવા માટે કન્યાના પૈસા વાપરવામાં આવે તે તે, પિતાનું પેટ ભરવા માટે ગણિકા પાસેથી લાલી લેનાર “ભડવા” કરતાં કઈ રીતે ઉતરતું કામ ગણાય તે આપ જ કહો. ”
Scanned by CamScanner
Page #24
--------------------------------------------------------------------------
________________
જેમ જેમ વિવેકચંદ્ર સ્પષ્ટીકરણ કરતા ગયા તેમ તેમ માણેકચંદના રાષ વધતા ગયા. તેણે કહ્યું: “. શું ત્હારે મહાજન ગાંડુ છે કે, ૮ સામા ઉફરાંટા ’ના હક્ક પાસે રહીને અપાવે છે?
મ
tr માફ કરા, શેઠ સાહેબ ! ” ગંભીર હેરે ભાસ્તરે’ પ્રત્યુત્તર આપ્યા “ માક્ કરા, મહેરબાન ! મહાજન ગાંડુ કે દલાલીક તે તા હમે સારી રીતે જાણતા હશે!. · સામા ઉરાંટા ની વાત તે દૂર રહી પણ ખાનગી રાહે આપવા કહેલી રકમ પણ જમ્હાં સુધી ચુકવી દેવામાં ન આવે šાં સુધી ફેરા ફરવા’ દેવામાં આવતા નથી તે વખત પણ મહાજન તા કન્યાવિક્રયના દલાલ'નું જ કામ કરે છે; ખુલ્લેખુલ્લા કન્યાવિક્રય થયા છે એમ જાણવા છતાં પણ જ્હારે મહાજન હાજરી આપે છે અને લગ્નની બાહાલી-મજુરી આપે છે હારે પણ તે કન્યાવિક્રયના દલાલનું જ કામ કરે છે; ખાડાઢાર, અપાસરા વગેરે ખાતામાં વરવાળા પાસેથી રૂપિયા માગવામાં આવે છે વ્હારે પણ તે ‘કન્યાવિક્રયના લાલ’તુ જ કામ કરે છે; અને એથી પણ ખુલ્લી લાલીનુ પૂછતા હૈ। તા કહીશ કે, મહાજનના શેકીઆએ પૈકી કેટલાક નવરાપ જેવા માખીમારા અન્ને તરફની લાલી ખાવાના જ ધંધા કરે છે. કોઇ વખત પેાતાનું ન ચાલે તે કન્યાવાળાને નાતબહાર કરી રૂ. ૫—૫૦ ના દડ કરી પાછા અંદર લેછે અને એમ કરવામાં પણ ખાનગી દંડ પોતે વસુલ કરે છે તે તે જૂદો ! અરે આ સહવાસણ દલાલી' કરતાં પણ બૂરી જાતની દલાલી તે પૈકી કેટલાક કરે છે, તે એવી રીતે કે, અન્ન વસ્ત્ર વગર રીખાતી વિધવાએ સસરા પાસેથી ખર્ચ અપાવવાની વિનતિ શેકીઆ પ્રત્યે કરે છે ત્હારે તે શેઢીઆ તે દુ:ખી ખાઈને કહે છે કે ‘રાંડ, મહીને રૂ. ૪) તે રાાના પાલવે ? બહુ પૈસાદારની છોકરીને ? વરસે રૂ. ૨૫) શુ થોડા છે? ખા તેા ખા; નહિ તે ભોગાવામાં પડે. હારા માટે હારા સસરાને માથે કઈ એટલા બધા જો નખાય ? પેલી ખાઈ કાલાવાલા કરતાં થાકે છે; છેવટે કાઇની સલાહ મળવાથી રૂ. ૨૫-૫૦ ) ના ચાંડલા પેલા શેઠીઆને કરે છે, એટલે શેડીઓ ખાઈના સસરાને મેલાવીને કહે છે કે કલાણાભાઇ ! મારી વાત તેા એક જ વી દેખુ તા ? ખીચારી વહુને પડયા ઉપર પાટું મારતાં શરમે નથી આવતી ? હમારા ધરની લાજ પ્રમાણે ત્યારે મહીને રૂ. ૫) તા ખર્ચ બાંધી આપવું પડશે જ. નહિ તે હમારે માટે વિચાર કરવા પડશે.' હા માં હા માં કરતાં કરતાં
૨૭.
Scanned by CamScanner
Page #25
--------------------------------------------------------------------------
________________
રૂ. ૩ ઠરાવે છે અને એની પાસેથી પણ રૂ. ૫૦) હકસાઈ ગજવામાં મૂકે છે ! “રડીરાંડ દલાલી, કરનારા આવા હમારા મહાજનને મહારાથી મૂરખ કે દલાલીઉં કેમ કહેવાય ?”
રંભા શેઠાણ આ બધું લક્ષપૂર્વક સાંભળતાં હતાં અને પ્રસંગ આવ્યું તે પણ કાંઈ બોલવા તલપી રહ્યાં હતાં. માણેકચંદ શેઠને છેક જ જખવા પડયા જોઈશેઠાણીએ હેને શાન્ત કરવા પ્રયત્ન કર્યો.
: “માસ્તર ! હમારી વાત ખરી છે; પણ કાંઈ પાંચે આંગળીઓ સરખી હોય છે? ભલાભલી પૃથ્વી પડી છે. કેઈ માગણ હોય છે તે કઈ દાતાર હોય છે; કઈ વડેલ હોય છે અને કઈ સતીઓ પણ હોય છે. માટે એ વાત જવા દે અને બીજી કન્યા કેણ છે તે બાબત પૂછપરછ કરવી હોય તે કરે.”
માણેકચંદ, શેઠાણીનાં મિષ્ટ વચનથી કાંઈક શાન્ત થયા, એટલામાં તે વિચંદ્ર બીજી કન્યાના સમ્બન્ધમાં વિચાર દર્શાવવા શરૂ કર્યા, કે જેથી શાન્ત પડવા લાગેલે સમુદ્ર પાછો ખળભળવા લાગે.
- “ બહેન!” વિવેક રંભા શેઠાણી પ્રત્યે કહ્યું “આ શહેરની કન્યા આપણે ધર્મ પણ ન જોઈએ. જે આપણે કન્યાવિક્રયને ઉત્તેજન આપવાની વિરુદ્ધમાં હોઈએ તો વરવિક્રયથી પણ આપણે દૂર જ નાસવું જોઈએ; અને આ શહેરને દરેક વર ૨૦૦ થી ૧૦૦૦ ને સુધીની રકમ માટે વેચાય છે. આપણું ઘર હેટું હોવાથી આપણા સુદર્શનભાઈનું લીલામ કદાચ ૨-૪ હજાર જેટલી રકમે થાય, કે જે હું કદી સાંખી શકું નહિ. વળી ગામમાં ને ગામમાં લગ્ન કરવાથી વેવાઈઓ વચ્ચે સારો સ્નેહભાવ ટકી શકતો નથી. છોકરી દિવસે બાપના ઘેર રહે અને સંધ્યા વખતે સાસરે જવા નિકળે એ જ એમ બતાવી આપે છે કે માત્ર વિષય વિકારનું સગપણ છે. બાપહેમને ઉછેરે છે તે પણ તે અર્થે જ. અફસોસની વાત છે કે માત્ર થોડા કલાકને માટે છોકરીઓને સાસરે મોકલવાના રીવાજવાળા શહેરીએ તે બદલ જમાઈને આગળથી સારી સરખી ફી” આપે છે, જેને તેઓ “પહેરામણી” એવું ભવ્ય નામ આપે છે! પિયર અને સાસરા વચ્ચે હીંચકા ખાતી આ મદમાતી છોકરીઓ કેટલીક વાર તે પિયરથી સાસરે જવાના અને સાસરેથી પિયર જવાના બહાને બીજે જ કોઈ સ્ટેશને ઉતરી પડે છે અને હેની કોઈને ખબર પણ પડતી નથી.
Scanned by CamScanner
Page #26
--------------------------------------------------------------------------
________________
આ વગેરે કારણોને લઈને સુદર્શનભાઈ માટે હું તો આ શહેરની કન્યા કઈ રીતે લેવા નહિ જ દઉં.”
શેઠાણીને “માસ્તર ની દરેક વાત બરાબર લાગી અને હેતા ચહેરા ઉપર ડેની પસંદગી-નાપસંદગીને આધાર હમેશ રહેતા હતે એવા ભળીઆભટાક ગાંડાલાલ શેઠે પણ માથું ધુણાવીને ગંભીર વદને કહ્યું જ બરાબર છે; માસ્તરની વાત બરાબર છે.”
માણેકચંદ શેઠ કે જે ગાંડાલાલ જુને નેહી હતે હેને મળેલા આ જાતના સત્કારથી હેને ઘણું લાગી આવ્યું તેથી હે “માસ્તરને દાઢમાં ઘાલ્યો અને કહ્યું કે “માસ્તર સાહેબ ! આજકાલ આપને ગાંડાલાલ શેઠ જેવા ભાગ્યશાળી પુરૂષનો હાથો મળ્યો છે એટલે શી વાત કરવી ? કોડપતિના માનીતા જે બોલે તે પિવાય. જુઓ મહેરબાન, અમારે તો કાંઈ નથી; પણ આપના આવા વિચારોથી અમારા જુના સ્નેહીના રત્ન જેવા પુત્રને જીંદગીભર વાંઢા આથડવું પડશે, એ જ અમને સાલે છે. અને દસ-વશી સર્વની ચાલ્યા કરે છે; તે ન કરે નારાયણ ને જે શેઠજીની દશા પલટાઈ તે આપને આવો મિજાજી સ્વભાવ દુનિયામાં કોઈ સ્થળે કેમ વિશે એની મ્હને ચિંતા થાય છે.” " “માણેકચંદ શેઠ!” માસ્તરે ઠાવકું મોં રાખી કહ્યું “હારી ચિંતા રાખવા માટે આપને ઉપકાર માનું છું. પરંતુ જેમ આપને મારી ચિંતા છે તેમ મહને પણ આપની ચિંતા થાય છે. આપ ઉત્તમ મનુષ્ય જન્મ તયા ઉત્તમ ક્ષેત્રમાં ઉત્તમ કુળ સાથે જૈન ધર્મ જે ઉત્તમ ધર્મ પામવા છતાં વરવિક્રય અને કન્યાવિક્રય જેવા મહાપાતકની દલાલી કરે છે અને વળી સલાહ આપનાર પર ક્રોધ કરી આત્માને બમણે મલીન બનાવી છે તે પૂર્વનાં સુકૃત્યનું અત્યારે જે ફળ ભોગવે છે તે ફળ ભેગવાઈ રહ્યા બાદ આપની શી વલે થશે, એની મને ચિંતા થાય છે.”
“દીક છે, બચ્ચા, હું જોઈ લઈશ. વલે હારી કે મહારી થાય છે તે આ ભવમાં જ બતાવીશ” એમ કહેતાની સાથે લાલચોળ થઇ ગયેલો માણેકચંદ શેઠ એકદમ ઉભું થયું અને શાન્તન માટે તૈયાર થયેલાં શેઠાણી એક અક્ષર પણ બોલે તે પહેલાં તો સકસટે એર છોડી ચાલતે થે.
Scanned by CamScanner
Page #27
--------------------------------------------------------------------------
________________
" શેઠ, શેઠાણી અને માસ્તર ઘડી વાર મૌન થઈ બેસી રહ્યાં. કેટલીક વાર એક બીજાના હે તરફ જોયાં કીધું; પછી વિવેક ચુપકી તેડીઃ “શેઠજી! આવા ધમકીના શબ્દોથી આપે મુદલ ચિંતા કરવાની જરૂર નથી. હું જાણું છું કે ખટપટીઆ પુરૂષો ગમે તેવા નિબળ જેવા દેખાવા છતાં પણ કોઈ વખત મોટી આડખીલ રૂપ થઈ પડે છે. પણ તેટલા ખાતર આપણે ચિત્તશાતિ ગુમાવવાની કોઈ જરૂર નથી. “મરણ એક દિવસ તે આવવાનું છે જ' એ આપણે ચેકસપણે જાણીએ છીએ પણ તેથી કાંઈ હમેશ “મુએલા જેવા ગમગીન થઈ પડ્યા રહેવું જોઈતું નથી. આપણે આપણે ધર્મ” બરાબર બજાવ્યા જઈશું અને તેમ કરવામાં કાંઈ આડખીલ આવી પડશે તે તે “ધર્મ બજાવવાનું ફળ નહિ પણ પૂર્વના કોઈકુકમ નું ફળ છે એમ વિવેકથી વિચારી શાન્તપણે તે સહીશું અને ધર્મને જાળવી રહીશું. હાલ તે એક વિચાર મને સૂઝે છે; તે એ છે કે, સુદર્શનભાઈ માટે કન્યા શોધવા માટે જાતે નીકળી પડવું અને આવા “હેતના ટુકડાઓને મહેણું મારવાનો વખત જ ન મળવા દેવો.”
શેઠ શેઠાણીએ એ વિચાર માન્ય રાખ્યો અને વિવેચ બીજે જ દિવસે પ્રયાણ કર્યું.
Scanned by CamScanner
Page #28
--------------------------------------------------------------------------
________________
R
YrE
પ્રકરણ ૪ થું.
કન્યાની શોધમાં. વિવેકચંદ્ર પિતાના શિષ્ય માટે કન્યાની શોધ
કરતે કરતે અનેક ગામ-નગર-પૂરપત્તન ફરતો ફરતે ઘણો થાકી ગયે; પણ હેને કોઈ સ્થળે સંતોષ મળે નહિ. એક વખત તો એને
એમ જ કલ્પના થઈ આવી કે, શું હિંદ આ કન્યારત્ન વગરને જ થઈ ગયે છે? શું
હિંદમાં બધા કાચ જ છે-રત્ન કોઈ જ નથી? એવી નિરાશ ઉત્પન્ન થવાથી તે એક વાર તે એવા નિશ્ચય પર આવી ગયો કે, હવે તે જે મળે તે કન્યા લઈ લેવી, કે જેથી દુષ્ટ માણેકચંદનું મહેણું સાંભળવું ન પડે. પરંતુ વધારે ઉંડા ઉતરીને વિચાર કરતાં હેને તે વિચાર અહિતકારક જણાય. હેણે પહેલાંના વિચાર સાથે મનમાં જ યુદ્ધ આરંહ્યું: શું એક રત્ન જેવા યુવાનની આખી જીંદગીને મહારી આળસ કે હુંપદ ખાતર બરબાદ કરવા હું નીકળ્યો છું? નહિ; મહને જરા વધારે પરિશ્રમ પડશે તે હું સહન કરીશ, માણેકચંદ જેવા બસો બદમાસનાં મહેણું પણ સહન કરીશ, પણ અગ્ય પત્નીને લીધે હારા શિષ્યને આખી જીંદગી સુધી નિસાસા નાખવા પડે એ જોવાનું મારાથી હરગીજ સહન થશે નહિ. બહુરત્ના વસુંધરા માં કંઈક રત્નો પડયાં હશે. મહને અદ્યાપિ સુધી ઈચ્છીત અર્થ નહિ પ્રાપ્ત થવાનું કારણ મહારા સંકલ્પની નબળાઈ જ છે. સંકલ્પબળ વગરને માણસ તણખલા તુલ્ય છે એમ કહેતાની સાથે તે તે ઉઠો અને વિજયનગર કે હાં પિતાને મિત્ર ઉત્તમચંદ રહેતો હતો ત્યહાં ગયે. આગમન જન મિત્રને જણાવતાં મિત્રે પિતાથી બનતી મદદ આપવા વચન આપ્યું. )
૩૧
Scanned by CamScanner
Page #29
--------------------------------------------------------------------------
________________
તે સાંજે જ્ઞાતિજનો મેળાવડો હતો. ઉત્તમચંદનું આખું ઘર એ મેળાવડામાં આમંત્રાયલું હતું તેથી વિવેકચંદ્ર એકલા માટે રસોઈ કરવી પડે તેમ હતું. પરંતુ વિવેકી વિવેકચંદ્ર નાતમાં જમવા જવાની ઈચ્છા બતાવવાથી એના નિમિત્તનો “આરંભ સમારંભ” બચ્યો !
સાંજના ચાર વાગ્યા. યુવાન સ્ત્રીઓ અને કન્યાઓ, યુવાન પુરૂષ અને બટુકેની હાનીઓંટી ટુકડીઓ સુંદર વસ્ત્રાભૂષણ પહેરીને
જાહેર રસ્તા પર થઈને જતી જોવામાં આવવા લાગી. વિવેકચંદ્ર કે જેને અવલોકન કરવાને સ્વભાવ હતો તે દરેક બાબતને અનુભવ લેવાને પોતાના મિત્ર સાથે રહેલોવ્હેલ નાતમાં જવાને તૈયાર થયો. તે, રસ્તે જતાં સ્ત્રીપુરુષોનાં ટેળાંને નિહાળીને જેતે અને હેમની વાત સાંભળતા. કુમારીકાઓ અને વધુઓ મુખ્યત્વે કેવી વાતેમાં આનંદ લે છે તે સાંભળી તે પરથી નાતની સ્થિતિને ખ્યાલ બાંધતે. પશાક અને ચાલવાની ઢબ ઉપરથી તે નાતની નીતિને મત બાંધતા. સરિયામ રસ્તે અવલોકન કરતો કરતો તે એક પિળની દરવાજા પાસે આવી પહોંચે, કે જહાં સંખ્યાબંધ સ્ત્રીઓ જમવા બેઠી હતી. આ સ્ત્રીઓ ઉઠે ત્યારપછી પુરૂષોને જગા મળવાની હતી તેથી પુરૂષ રાહ જોઈને આડાઅવળા બેઠા હતા અને સ્ત્રીઓ પુરૂષોને તપાવવાના મળેલા આ પ્રસંગને લાભ લઈ વાગોળાની મારક ચણતી ચણતી એકાદ બે કલાકની મજા લેતી હતી!
સારાંસાર ખાનદાન ઘરની બેરીઓ હમણાં ખુલ્લી પિળ વચ્ચે ગંદી જમીન પર પત્રાળી નાખીને બેઠી છે. કેટલીક તે લધુનીતિના ચાલેલા રેલા ઉપર ધૂળ નાખવાની પણ તકલીફ લેવા રાજી નહતી. એક ગજને છેટે આવેલાં જજની દુર્ગધ પણ તેઓને નડતી નહોતી; અને મિષ્ટાન્ન જમ્યા પછી ભાત પીરસાવા માંડ્યો કે તુરતજ પત્રાળીઓ લુટવા માટે રાહ જોઈને બેઠેલા સ્ટેડીઆ નાતમાં ઘુસીને એંઠાં હેવાળી સ્ત્રીઓને ધકકા મારતા હતા તે વખતે તે સ્ત્રીઓને પ્રષ્ટાચારને પણ ખ્યાલ રહેતા નહોતા.
આ સઘળું વિવેકચંદ્ર પાટ ઉપર બેઠાં બેઠાં જોયાં કરતે હતે. ડીઆની લુટ પૂરજોસથી ચાલતી હતી એવામાં તે લૂંટારૂઓની ટાળી -વચ્ચેથી એક અવાજ સંભળાયો: “પકડે, પકડ !” સર્વના કાન
Scanned by CamScanner
Page #30
--------------------------------------------------------------------------
________________
"
:
તે અવાજ તરછુ ખેંચાયા. બીજાએ હજી શું હશે ? શું હશે ? ’ એમ વાતા કરવામાં રોકાયા હતા એટલામાં વિવેકચંદ્ર તે ટાળા તર દોડયા અને તે · લાઇસેન્સ્ડ લૂટારાએ ' ને કોણીથી દૂર કરી પેાતાના માગ કર્યાં. હેંણે જે દેખાવ જોયા તેથી પ્રથમ તે તે દિગ્મૂઢ, જ અની ગયા. એક પંદર વર્ષની કન્યાએ એક ઢેડના હાથ મજબુતાઇથી પકડયા હતા, જે છેડાવવા માટે તે બદમાશે ઘણાંએ તરફડી માર્યાં પણ તે નિષ્ફળ ગયાં હતાં. તે કન્યાએ તદ્દન સાદાં કપડાં પહેર્યાં હતાં, તે પરથી તે કાઇ ગરીબ ઘરની હોય એમ જણાતું હતું, પણું હેનેા ચહેરા ગરીબ જેવા નહતા. હેના અન્યથા શરમાળ ચહેરાપર હમણાં સિહણું જેટલું થાય અને સૂર્ય જેવું તેજ આવ્યું હતું. એક બદમાસ પણ તેણીના પંજામાંથી છૂટવા હિમત ધરી શકયે! નહતા અને એક બિલાડીને જોઈને ઉંદર જેમ કમજોર થઇ જાય તેમ હેના હાંજા નરમ થઇ ગયા હતા. વિવેકચંદ્રે કલ્પના કરી કે આ ભિક્ષુકે સ્ત્રીઓની વચ્ચે થઈને પસાર થતાં આ કન્યાને કાઇ દાગીના ખેચી લીધેા હશે; તેથી હણે એકદમ હુંતો ટાટા પડયા અને હૅને ભેાંય પર પછાડયા. કુમક આવી પહોંચી જોઇ કન્યાએ ક્રમ લીધા અને નિશ્ચિંત અની. તેણીએ તે કુમકે આવનાર અજાણ્યા પુરૂષને જણાવ્યુ` કે તે ભિક્ષુકે એક ચાર વર્ષના છે.કરાની ડેાકમાંથી સેાનાની સાંકળી ખેંચી લીધી. હતી અને તે સાંકળી પાતાના માથાના પાળીઆમાં છુપાવીને તે નાશી જતા હતા, જે જોઇ તે પરગજુ છેકરીએ હેની પાછળ પડીને હેતે હાથ પડી ઉભા રાખ્યા હતા અને “ પકડા, પકડા ! ” એવા અવાજ કર્યાં હતા.
tr
આ ખુલાસા સાંભળી વિવેકચંદ્ર આશ્ચર્ય પામ્યા. એક વાણીઆની કરી ! એમાં હાંસલ શું?” એમ પૂછ્યા વગર જરા જેટલું... પણ કામ ન કરે એવા વાણીઆની છોકરી ! અને પારકા દાગીના ખચાવવા માટે આટલી બધી હિમત કરે ? ! એ ખ્યાલ હેને ચમત્કાર જેવા જ લાગ્યા. હમણાં લોકો આ દેખાવની આજીબાજી વીંટળાઇ વળ્યા હતા અને સૌ કોઇ તે ભિક્ષુક પર લાતા કે ગડદાના પ્રહાર કરવા લાગ્યું હતું. વિવેકચ ંદ્રે હેમને એવી નિર્દેયતા કરતા અટકાવ્યા અને તે ભિક્ષુકના કાળીઆમાંથી સાંકળા કહાડીને તે કન્યાના હાથમાં આપતાં મ્હોર્ટથી જણાવ્યું: “ આ ભિક્ષુકન એમાં જે કાંઇ દોષ છે તેથી વધારે પ તા આ નાતના
r
33***
Scanned by CamScanner
Page #31
--------------------------------------------------------------------------
________________
જમાડનારાઓને છે. સ્ત્રી અને બાળકે જેવાં નિર્બળ પ્રાણીઓ આરાભથી જમતાં હેય હાં ડીઆને ઘુસવા દેવાને રીવાજ દાખલ કરનારા આગેવાને જ આવી ચોરીઓ માટે અને (તેથી પણ આગળ વધીને) કોઈ સ્ત્રીની એબ પર નખાતા હાથ માટે જુમ્મવાર છે. જહેમને હજાર રૂપીઆનું જમણ આપવું મળે છે હેમને શું એક પંગત જમીને ઉઠયા પછી તે જગ્યા સાફસુફ કરનારા નેકરે નથી મળતા, કે જેથી એંઠવાડ લઈ લેવાને ઢેડીઆને છુટા મૂકવામાં આવે છે? આવા મેળાવડામાં દૂધપાક-પૂરી જમવા કરતાં પિતાના ઘેર શાન્તપણે સુ રોટલો ખાવામાં વધારે મજા પડે.” વળી હેણે સ્ત્રીઓના ટેળા તરફ નજર કરીને કહ્યું: “ હે ને ! ન્હાનાં છોકરાને દાગીના પહેરાવીને લ્હાવો લેવા પહેલાં કાંઈક વિચાર કરો ! જે ચાર વરસના બાળકના ગળામાંથી આ છે સાંકળી ખેંચીને લેવામાં આવી હતી, હેને જઈને પૂછે કે હવે કેટલું દુઃખ થયું હતું? આવી રીતે કેટલાંક છોકરાના જીવ પણ ગયા છે. લ્હાવો લેવાને તલપી રહેલાં એ અર્ધદગ્ધ માબાપ ! છોકરાને ઘરેણાં પહેરાવીને હમારી આંખને રાજી કરવાના સ્વાર્થ સાટે હમે હેમના જીવને ભોગ આપે છે. હાની વયનાં બાળકોનાં વેવિશાળ કે લગ્ન કરીને હુમારી શ્રીમંતાઈ બતાવવાનો લ્હાવો લેવાના સ્વાર્થ માટે હમે હેની આખી જીંદગી બરબાદ કરે છે. એ પુત્રવત્સલ માતાઓ! ! હમે એવા ગાંડા લ્હાવા જવા દો અને પુત્રને તનદુરસ્ત, વિવેકી, પ્રવિણ બનાવવામાં જ ખરો કહા હમજે !”
- વિવેકચંદ્રને ઉપદેશ સાંભળવામાં સર્વ કેઈને તલ્લીન બનેલા જોઈને પેલો ચોર લાગ સાધી ગુપચુપ છટકી ગયા. કેટલાકની દષ્ટિ એ તરફ ગઈ હશે; પરન્તુ ચેરાયેલી ચીજ પાછી મળી ગઈ હોવાથી દયાળ વાણિયા કાંઈ કેટે હડી વધુ વખત અને પૈસાનો ભેગ આપવાનું પસંદ કરે તેવા નહતા !
ઉપદેશ પુરે છે તે દરમ્યાન જમીન પરથી પત્રાળીઓ પણ ઉપડી ગઈ છે કે નાસતા ભિક્ષુકોની અડફટમાં આવેલા દડીઆમાંથી જેની દાળને લીધે જમીને તે ખરડાયેલી જ પડી હતી! તેમ છનાં તે જગા પર પુરૂષો જમવા બેસી ગયા અને એક પછી એક વાનીઓ પીરસાવા નીકળી. વિવેકચંદને આવી જગાએ જમવા
Scanned by CamScanner
Page #32
--------------------------------------------------------------------------
________________
બેસવુ ગમતું તા નહાતું, પરંતુ મિત્રને ખાટું ન લાગે તેટલા માટે એસવું પડયું. જમતાં જમતાં હૈણે વાતના પ્રસંગ લીધે
“ ભાઇ ઉત્તમચંદ ! ... આવા નાતના મેળાવડાથી હમે શુ કાયદો માના છે? ”
""
મિત્ર ! ફાયદા ગણીએ તે! ઘણાએ છે અને ન ગણીએ તે એકે નથી, બલ્કે નુકશાન પ્રત્યક્ષ દેખાય છે. દેશનાં લાખા મનુષ્ય: હજારાના ટાળામાં વહેંચાઈને તેટલા મડળનુ હિત કરવા લાગી પડે એ ઇચ્છવાયેાગ્ય છે. આ હન્તરા માણસા પૈકી કાઈ એક ગામમાં, કોઈ બીજા ગામમાં, એમ કે જૂદે સ્થળે રહેતુ હોઇ હેમના વચ્ચે હેમની જ્ઞાતિ એક જ હાવા રૂપી તારનું જોડાણ રહે તેથી અરસ્પરસ સબંધ જળવાઈ રહે. જ્ઞાતિભાજનના મેળાવડાએ સંબધને પાણી પાય છે. એક ખીન્ન સાથે ભળવાથી, એક બીજાના ગુણ-અનુભવ-વિચારાની આપ લે થવાથી, એક ‘નિશાળ’ થી જે લાભ ઉઠાવી શકાય તેવા લાભ થાય છે. ”
“તે ખરૂં છે; તે ઉપરાંત પુત્રને બાપ કન્યા અને કન્યાને બાપ વરની પસંદગી પણ જ્ઞાતિભેાજનના મેળાવડામાં સારી રીતે કરી શકે. હમણાં જ હું તે કુમારિકા જોઈ અને હુને લાગ્યું કે સુદર્શનભાઇ માટે તે ઠીક છે. ઉમરમાં, રૂપમાં, વિવેકમાં તેમજ બુદ્ધિમાં ભાઈને લાયક જ શું છે. કહેા, હમારા તે બાબતમાં મત છે?
,,
મ્હારા મત પૂછતા હૈ। તે હું તે એમજ કહું કે એવી કન્યા હમને ત્રિલેાકમાં દ્વાથ લાગવી મુશ્કેલ છે; પણ વાંધા માત્ર એટલે જ છે કે તે એક ગરીબ ઘરની કન્યા હોવાથી હમારા શેઠ તેણીને મજુર કેમ રાખશે ?
""
""
“ આહ ! એ બાબતમાં ચિંતા કરવા જેવું છે જ નહિ. અમારા શેઠ શ્રીમંત છે પણ શ્રીમતાઈના મેહથી મુક્ત છે; હેમનુ મિત્રમ`ડળ મુખ્યત્વે ગરીબ વર્ગનું બનેલું છે. સદ્ગુણુનેા વાસ થોડાઘણા પશુ કોઇ જગાએ હાય તા તે પ્રાયઃ ગરીબામાં જ છે, એમ તે માને છે.'
29.
úારે તા વાંધા નહિ. આપણે જમીને સિધા જ કેવળદાસ
૩૫
"
Scanned by CamScanner
Page #33
--------------------------------------------------------------------------
________________
ભાઈના ઘેર જઈશું અને કોઈ યુક્તિથી હેમની પુત્રીને વેવીશાળની. વાત હું છેકીશ” - તેઓ જલદી જલદી જમવું પુરું કરી, ડીઆના સ્પર્શની હેમને રહી હોવાથી ભાત પીરસાવા નીકળે તે પહેલાં તે હાથ ધંઇ ઉભા થયા અને કેવળદાસને ઘેર ગયા. . કેવળદાસ એક ગરીબ પણ નીતિમાન સ્વતંત્ર વિચારના ગૃહસ્થ હતા. ગુજરાતી અભ્યાસ પુરો કરીને સાધનના અભાવે હેમને નિશાળના મહેતાજી તરીકે રેકાઈ જવું પડયું હતું. પરંતુ રોટલાની ફિકર ટળે એટલી આવકથી તે સંતેષ રાખનારા હેઈ ફુરસદનો બધો. વખત જ્ઞાનપ્રાપ્તિમાં જ કહાડતા હતા. એમનું વાંચન બહાળું હતું; એમનો અનુભવ પણ તેવો જ બહોળે હતે. હેમના વિચારો સાત્વિક અને ઉંડા હતા. તેઓ જેમ તેફાની સુધારાને પસંદ કરતા નહિ તેમ સડેલા પુરાણું રીવાજોને પણ હું આપતા નહિ. '
અનુભવ જેમ જેમ વધતો ગયો તેમ તેમ કેવળદાસને સરકારી નોકરીમાં રહી અમુક રીતે જ શિક્ષણ આપવાનું બંધન ગમ્યું નહિ; કારણ કે તે પદ્ધતિથી છોકરાની જીંદગીને સૌથી વધારે ઉપયોગી -ભાગ ઘણે નકામો જતો હતો અને હેમની બુદ્ધિ કેળવાવાને બદલે
હેર મારી જતી, એમ હૈમને લાગતું હતું. તેથી પ્રજાકીય ધેરણપર, એક શાળા પોતાના તરફથી જ હેમણે ખોલી હતી અને હેમાં નમુનેદાર શિક્ષણ અપાતું હતું. આ નિશાળમાં ૫-૬ વર્ષ ભણીને નીકળનારા છોકરા “માસ્તર લોક” બનતા નહિ પણ શાહુકાર” બનતા; તેઓ દશ-બાર રૂપેડીની ઓશીયાળ કરતા પોલીસ્ડ ભિક્ષુક બનતા નહિ પણ હજારો રૂપીઆની ઉથલપાથલ કરતા સ્વતંત્ર પર્ણ સાદા “વાણીઆ” બનતા.
કેવળદાસ શેઠની નિશાળના જન્મદિવસે જ હેમને એક પુત્રી રૂપી રત્નની પ્રાપ્તિ થઈ હતી; તેથી આજે તે શાળા તથા બાળા બન્નેની ઉમર ૧૬ વર્ષની થઈ હતી. આ પુત્રી પછી ૭ વર્ષે હેમને એક પુત્રની પણ પ્રાપ્તિ થઈ હતી. હેમની પત્ની લક્ષ્મી, પુત્ર મણિ લાલ કરતાં પણ પુત્રી વિદ્યુતબાળા પર વધારે ચાહ રાખતી હતી, કારણકે તેણી એમ સમજતી હતી કે એ બાળા ગર્ભમાં આવી હારથી હેમના હાના ઘરમાં દરેક જાતનું નિર્દોષ સુખ આવવા લાગ્યું હતું.
Scanned by CamScanner
Page #34
--------------------------------------------------------------------------
________________
વિધુત્કાળાને વેવીશાળ માટે કેવળાસને હના સગાવ્હાલાં વણી ઉતાવળ કરાવતાં; પરન્તુ કેવળદાસ જરાકે અહીડાયા સિવાય કપ સાંભળ્યા કરતા અને વેવીશાળને અનુકૂળ સધળા જેગે મળતા સુધી શાનિથી રાહ જોતા.
જે વખતે વિવેકચંદ્ર તથા ઉત્તમચંદ, કેવળદાસના ઘરમાં દાખલ થયા તે વખતે એક સ્વચ્છ પરંતુ આકર્ષણીય ઓરડામાં એક ચટાઈ પર કેવળદાસ બેઠા હતા. સામે વિદ્યુતબાળા હાથમાં પડી લઈ વાંચતી હતી અને પિતાને સવાલ કરતી હતી. આંગણુમાં કઈનાં પગલાં સંભળાયાં કે તુરત વિદ્યુતબાળા બારણુ તરફ દેડી અને કાકાને જોઈ હેને જયજિનેન્દ્ર એવા શબ્દોચ્ચારથી પ્રણામ કરી બન્નેને પરમાં પ્રવેશ કરાવ્યો. કેવળદાસે પણ હેમને યોગ્ય સન્માન આપી પાસે બેસાડયા અને જળ તથા પાનસેપારી આપી હેમનું આતિથ્ય કર્યું
કેટલીક આડીઅવળી વાતચીત કર્યા પછી ઉત્તમચદે વિદ્યુતબાળાના વેવીશાળની વાત છેડીઃ “ભાઈ કેવળદાસ ! રાજનગરનિવાસી શેઠ ગાંડાલાલના પુત્ર સુદર્શનનું નામ હમારા સાંભળવામાં આવ્યું છે ?
હા; ઘણી વાર નામ સાંભળ્યું છે, એટલું જ નહિ પણું એની તારીફની સુગંધી ચોતરફ ફેલાયેલી જોઈ એક જ્ઞાતિબંધુ અને સ્વધર્મી બંધુ તરીકે મહને અત્યંત હર્ષ થયે છે. હે એકાદ વખત હેમની મુલાકાતને પણ પ્રસંગ લીધું હતું અને આટલી નાની ઉમરમાં તે સંસ્કારી છે જે જ્ઞાન અને વિનય ગુણની પ્રાપ્તિ કરી છે તે જોઈ મહને આશ્ચર્ય થયું હતું.” . “એ જગાએ બહેન વિધુતનું વેવીશાળ કરીએ તે?”
“કેવી અસંભવિત વાત! એ લક્ષાધિપતિઓ આપણા જેવા નિધનને તહાં પોષાય જ કેમ?”
“અને તે પોષાય એવો રસ્તો હું કરી આપું તે?” “એટલે?” “એટલે એ જ કે હું હેમની ‘હા’ મેળવી આપું તે?” . “હા મેળવવી એ જ એક મુશ્કેલી નથી, પરંતુ મહેટા ધરની અને પાલવમા જેટલી શક્તિ હારી નથી,”,
Scanned by CamScanner
Page #35
--------------------------------------------------------------------------
________________
..
- તે શક્તિ ન હોય તે માટે કર ન કરે; સુદર્શન શેટના મિત્ર આ મ્હારી સાથે જ છે તેએ પદરથી સર્વ ખર્ચ કરીને હમારી લાજ રાખશે.
"
66
મિત્ર ! હમે હુને ખચીત જ ગેરઇન્સા આપે છેા. મ્હારી સાજ કોઇ દિવસ આછી થઈ નથી, તેમજ એમ થવાના પ્રસંગ પણ કદાપિ આબ્યા નથી, કે જેથી તે રાખવા માટે કાઇની મદદની જરૂર પડે. હે... કોઈ દિવસ કાઇનું કાંઇ લીધું-ખાધું નથી, ન કર્યાનું કર્યું નથી, મ્હારા હૃદયને અયેાગ્યુંજણાય એવા એકપણ કામમાં હું કદાપિ સામેલ ચયા નથી; એથી મ્હારી લાજ કદી જોખમમાં હતી નહિ અને છે પણ નહિ; તા પછી હમણાં કૃત્રિમ લાજ માટે મ્હારે કાઇના એશીઆળા ચવાની શી જરૂર છે ? ”
“હમારી વાત વાજખી છે, મિત્ર! હમે તદ્દન પ્રમાણિક હાર્દ જે કાંઇ કહે તેનું રહસ્ય હું સમજી શકું છું. પરન્તુ હમને કોઈ રસ્તે ઉપકારમાં આવવા ઈચ્છા ન હોય તેા આ મ્હારા મિત્ર હમને એક ખુલ્લી રીતે સારી આવકના ધંધામાં લગાડીને તે ધંધા પાછળ જોઈતી મુડી ધીરે (હમને વાંધા હાય તા વ્યાજે ધીરે), કે જેથી મ્હોટા ધરના લગ્ન પાછળ થતા ખર્ચ માટે હમારે કોઇની એશીઆળ વેઠવી જ ન પડે; એ વિચાર હમને પસંદ છે?”
“ હરગીજ નહિ, મિત્ર ! હરગીજ નહિ. પુત્રીને વેચનારા પુરૂષો ખુલ્લી રીતે નાણાં લે છે અને આ, વ્યાપારના નામે પૈસા લેવા ખરાબર થયું; તે નાણાં વરના માપ પાસેથી લેવાય છે અને આ, વરના મિત્ર પાસેથી લેવાય છે; તે નાણાં પાછાં ન આપવાની સરતે લેવાય છે અને આ, પાછાં આપવાની સરતે લેવાય છે, પણ મૂળ નાણાંથી અનેક ગણા લાલ હેમાંથી લેવાવાના તે ખરા જ ! હું જાણુતા નહાતા કે મ્હારા મિત્ર ઉત્તમચંદ જેવા એક ઉત્તમ પુરૂષ એક નીચમાં નીચ માણુસને સભળાવવા જેવા શબ્દો પેાતાના જીગરના મિત્રને સંભળાવી હૅના હૃદયમાં કટાર ભેાંકવા જેવું દુઃખ કરશે. ” મ્હને માર્ કરા, મ્હારા મિત્ર ! ! હમનેસ્ડમજી શકતા નથી. મ્હેં સ્વપ્નમાં પણ હમારી લાગણી દુઃખવવા ઇચ્છયું નથી. હે હુમાં હંમતે અપમાન પડોંચાડવા કાંઈ યુક્તિ કરી નથી. હમે મ્હારે એક ઉત્તમ કન્યા માટે ઉત્તમ વર તે શકયા છે, છતાં ફૈટ
46
Scanned by CamScanner
Page #36
--------------------------------------------------------------------------
________________
I
'
'
ગજા ઉપરાંતના બેજાના ડરથી. તે લાભ લેતાં અચકાઓ છે, હારે હું માત્ર યથામતિ રસ્તે સૂચવું છું; અને તેટલામાં પણ. જે મારી લાગણી દુઃખતી હેય તો હમને ક્ષમાવું છું અને મ્હારી દરખાસ્ત પાછી ખેંચી લઉં છું.”
“બટું ના લગાડે, મિત્ર !” વિવેચે વચ્ચે પડી બન્નેના સાવન અર્થે કહ્યું “આનંદના કામને આમ ખેદનું કારણ ન બનાવે. હમે બને સત્યને રસ્તે ચાલનારા છે; એક ઇરાદો જેમ બટું કરવાનું નથી તેમ બીજાને ઈરાદે હું બતાવવાનો નથી. માત્ર સમજફર થાય છે. પરંતુ કેવળદાસ શેઠને આશય આટલી વાતચીત પરથી હું સમજી શકો છું એ પરથી એક રસ્તો સૂચવું. છું, તે તરફ આપ બને મિત્રો જરા લક્ષ આપશો તે હું હમારે અંત:કરણથી આભાર માનીશ.”
ઘણુ ખુશીથી ફરમા ” બન્નેએ ઉમંગભેર સંયુક્ત જવાબ દીધો.
“જુઓ; મિત્ર !” વિવેકચંદ્ર વિવેક બુદ્ધિને ઉપયોગ કરીને વિનયપૂર્વક જણાવ્યું “કેવળદાસભાઈ મહારા જેવા વિચારના હેય એમ મને જણાય છે. પિતાની પુત્રી હેમને ઘણું જ પ્રિય છે. એ પ્રિય પુત્રીને પિતાના દુઃખનું કારણ બનાવવા તે રાજી નથી; મતલબ કે પોતાની શક્તિ ઉપરાંત ખર્ચ તે પુત્રીના લગ્નમાં કરીને કોઈના દેવાદાર બનવાથી કે કોઇના ઉપકારમાં આવવાથી તે પાણી પુત્રી જ દીલગીર થશે અને પિતાની ખાતર પિતાના વ્હાલા પિતાને જે દુખ થાય તે દુઃખમાંથી તે મુક્ત ન થાય ઠાં સુધી તેણી ૫શુ દુઃખી જ રહેવાની. મહારી સલાહ આપ સ્વીકારો તે, વર ગમે તે શ્રીમંત હોય તો પણ મોટા ખર્ચની કશી જરૂર નથી. આપણે ભણેલાઓ જ આ સુધારે દાખલ ન કરી શકીએ તે બીજાઓની શી હિમ્મત ચાલવાની? હું તે એમ જ સૂચવું છું કે વરે ૪-૫ સ્વજને લઈને પરણવા આવવું અને વરકન્યાને બીજે જ દિવસે વિદાય કરવાં. વરડા વગેરેનાં ભારે પડતાં ખર્ચની પણ કશી જરૂર નથી.” .
બરાબર છે. બરાબર છે,” કેવળદાસે હર્ષભેર જણાવ્યું આપ ારા આશય બરાબર સમજ્યા છે. પરણવું એટલે એક બી અને એક પુરૂષ ભવિષ્યમાં સાથે રહી એક બીજાને અને દુનીયા ,
૩૯.
Scanned by CamScanner
Page #37
--------------------------------------------------------------------------
________________
ને ઉપયોગી થઈ પડવાને કલકરાર કરે તે; એવા કલકરાર વખતે બન્ને પક્ષનાં થોડાક માણસે તથા જ્ઞાતિનાં તટસ્થ માણસે સાક્ષી તરીકે હાજરી આપે. આવા કાયમના કેલકરાર જેવા ગંભીર બનાવને ખાવાપીવા તથા મોજ માણવાના પ્રસંગમાં ફેરવી નાખે કોઈ રીતે વાજબી નથી. હમ મિત્રોના પુન્ય પ્રતાપે મારી પાસે ૧૦૦૦ -૨૦૦૦ ખર્ચવા જેટલી તો શક્તિ છે. પણ તે ખર્ચથી નથી લાભ વરને, કે નથી લાભ કન્યાને; નથી લાભ હવે કે નથી લાભ દેશને. તે નાણુને સારામાં સારે ઉપગ શા માટે ન કરવો ?”
“હવે હું સમજ્યો;” ઉત્તમચંકે કહ્યું “ હમારે બનેને. ઇરાદો સુધારો દાખલ કરવાને છે; અને સુધારક તરીકે માત્ર ઉપદેશ આપીને બેસી ન રહેતાં ઘરથી જ સુધારે શરૂ કરવા માગે છે. જે. એમ જ હોય તો હમ સમાન વિચારના માણસો સગા તરીકે મળી આવ્યા એ માટે હમને બન્નેને અભિનંદન આપું છું. ગાડાલાલ શેઠ જેવા લક્ષાધિપતિ-કહે કે ક્રોડપતિ-કદાચ પાઈ પણ ખર્ચ ન કરે છે તેથી હેમને મળતું નથી, માટે ખર્ચતા નથી' એમ તો કે નહિ જ કહી શકે.” '
“અને કદાપિ કૃપણતાનું તહોમત કોઈ મૂકે તે સંભવિત છે; પણ તે સંભવ દૂર કરવાના રસ્તા છે.” વિવેકચંદે ઉમેર્યું. | ચર્ચા પુરી થઈ. વેવીશાળ નક્કી થયું. લગ્નતિથિ પણ તે જ વખતે મુકરર કરવામાં આવી અને સર્વ કામ સિદ્ધ કર્યા પછી વિવેકચંદ્ર રાજનગર તરફ પ્રયાણ કર્યું.
Scanned by CamScanner
Page #38
--------------------------------------------------------------------------
________________
કાકી
મકરણ પ મું.
લગ્ન.
tuti
ત
કર
*
|
દર્શન કુમારનાં લગ્ન નજીકમાં ને વધુ નજીકમાં આવતાં હતાં, છતાં પણ લગ્નસમ્બન્ધી કાંઈ ધામધુમ ગાંડાલાલ શેઠના ઘરમાં જોવામાં આવતી ન હતી. શ્રીમંત તો શું પણ એક ગરીબ માણસના ઘેર પણ લગ્ન અગાઉ,
ઘણું દિવસથી ગીત ગાવાની, વડી-પાપડ કરવાની તથા બીજા અનેક દેખાવ કરવાની રૂઢિ છે; પરંતુ રંભા શેઠાJીએ એવી કાંઈ જંજાળ કરી નહોતી. લગ્નના દિવસે જ પહોંચાય એવી ગણત્રી કરીને સુદર્શન, વિવેચંદ્ર તથા બીજા પાંચેક સ્વજને સાથે જાન સેઢાડવામાં આવી. ગામનું ઘણુંખરૂં માણસ તે જાણવાએ પામ્યું ન હતું કે લક્ષાધિપતિ શેઠ ગાંડાલાલનો પુત્ર પરણવા જાય છે.
કેવળદાસે જાનન સારે સત્કાર કર્યો અને પિતાના સ્નેહી .. મંડળ સહિત સામા જઈને હેમને શહેરમાં પ્રવેશ કરાવ્યો તથા પિતાના ઘર નજીકના એક મકાનમાં હેમને ઉતારો આપ્યો. સાંજના ૫ વાગી ગયા હોવાથી વહેલા વહેલા વાળની તૈયારીઓ કરી સર્વને જમાડ્યા. વરરાજાને ખરાઈ કે મસાલે આપવાથી રખેને તે ખાટા કે તીખા થઈ જાય એવે ડર હેમનાં સાસુજીએ રાખ્યો ન હતે ! દુધ, પુરી, શાક અને દાળભાતનું સાદું જમણ સંધ્યા થતાં થતામાં જમાડી દઈને મુસાફરીથી થાકેલા પશુઓને ઘડી આરામ મળે તેટલા માટે ઉતારામાંના નાના બાગમાં ખાટલા નાંખી આપવામાં આવ્યા, જેમાં ડી વાર આળેટયા બાદ સર્વ કોઈ લગક્રિયાની તૈયારીઓમાં પડયા
Scanned by CamScanner
Page #39
--------------------------------------------------------------------------
________________
લાલ રેશમી કીનારીની છેતી, ઢાકાની બારીક મલમલનું અંગરખ અને રેશમી ફટકામાં સજજ થયેલો સુદર્શનકુમાર આવાં છેક જ - સાદાં વસ્ત્ર છતાં કામદેવ જે શોભતો હતો. હેની બાજુમાં હેને યુવાન શિક્ષાગુરૂ અને મિત્ર વિવેકચંદ્ર પણ છેક જ સાદા પિશાકમાં ચાલતું હતું. બીજા જાનૈયાને ઠાઠ આ બન્ને કરતાં કાંઈક વધારે હતો. તેઓ કેવળદાસના આંગણામાં ઉભા કરેલા મંડપમાં આવી પુગ્યા તે વખતે કેવળદાસની પત્ની લક્ષ્મીબાઈએ ઘણું જ હર્ષ અને વિનયપૂર્વક પિતાના જમાઈનાં ઓવારણાં લીધાં અને મધુર વચનથી સત્કાર કર્યો. તે જ વખતે કેટલીક કુમારિકાએ વરરાજાના સત્કાર માટે ખાસ ગોખી રાખેલું ગીત મધુર અવાજે ગાઈને સર્વને પ્રસન્ન કર્યા. * :
સુધરેલા વરરાજા પરણવા આવ્યા છે તેવી ખુરશીમાં બેસીને વરકન્યા શેક લૅન્ડ’ કરશે ! ” એવી વાતો ગામમાં ચાલી રહી હતી, આ કારણથી સંખ્યાબંધ સ્ત્રીઓ હાં આવી હતી અને મંડપને ઘેરે ઘાલીને ઉભી હતી. પરંતુ તે સઘળીઓએ હારે સઘળું વિવેકભર્યું જોયું ત્યારે તેઓ કુતુહળ જોવાનું ન મળવા માટે નિરાશ થઈ એક માંચી જેવી ન્યાની બેઠક પર વરને બેસાડવામાં આવ્યો અને હેની બાજુએ એવી જ બીજી માંચી ઉપર કન્યા પધરાવવામાં આવી. કન્યાએ કોઈ અઘટિત કામ કદી કર્યું નહતું તેમજ હમણાં પણ તે કોઈ અગ્ય કાર્ય કરવા જતી નહોતી કે જેથી તેણીને પિતાનું માં છપાવવાની જરૂર પડે. તેણીએ ખુલ્લે વદને માંચી પર જગા લીધી તે વખતે તેણીની નજર પોતાના પગ પર જ હતી.
વરકન્યાને પવિત્ર કોલકરારથી જોડવા માટે કઈ “ગરમહારાજને રોકવાનું બનેમાંથી એકે પક્ષે પસંદ કર્યું નહોતું. “ભાઈ ખેનને હાથ પકડે !” એવા મૂર્ણ વાક્યથી વરકન્યાને ગાળ ચોપડાવનાર જડસા જેવા બ્રાહ્મણની જગા વરના શિક્ષાગુરૂ વિવેકયપુરી હતી. આ નવીન “ગોર મહારાજે અગ્નિદેવને સાક્ષી તરીકે પધારવાની તકલીફ આપવામાં પા૫ માન્યું હતું. હે માત્ર કન્યાને હાથ વરના હાથમાં આ તેથી મૂકો અને ગંભીરતાથી જણાવ્યું. “વત્સો! હમો બનેનાં સગાંસ્નેહીઓ અને અન્ય સજજનોની સમક્ષ ઉમે આખી જીંદગીને માટે એક બીજાથી જોડાઓ છે. સુખમાં અને દુખમાં, સંપત્તિમાં અને વિપતિમાં હમે એક બીજાના થઈ રહેવાને
Scanned by CamScanner
Page #40
--------------------------------------------------------------------------
________________
આજથી બધાએ છે; એક બીજાના સુખ માટે પોતાનું સુખ હેમવા તૈયાર રહેશે। એવી પ્રતિજ્ઞા લે છે. સામાન્ય રીતે જે અગ્નિ વરકન્યા સમક્ષ સળગાવીને હેમાં પ્રવાહી પદાર્થ હોમાય છે તે એમ દેખાડવા માટે હાય છે કે, એવી જ રીતે વર કન્યા માટે અને કન્યા વર માટે પેાતાના પ્રાણને અર્પણ કરવા તૈયાર રહેશે; પરતુ એવા બાહ્ય ફેખાવ માત્ર બાળકાને માટે છે. હુમા દંપતી કે જેઓ બન્ને પોતપાતાની ફરજો સમજ્યા પછી જ હસ્તમેળાપ કરવા તત્પર થયાં છે. હેમને એવા ખાદ્ય દેખાવની કશી જરૂર નથી. ’
""
**
66
જરૂર કેમ નથી ? ” એક અજાણ્યા અવાજે વચ્ચે ભ’ગાણુ પાડયું જરૂર કેમ નથી ? હમે જૈન છે. તેા હું પણ જૈન છું; હમે બ્રાહ્મણને હમારી ક્રિયામાં ન દાખલ કરા તે માટે હું કાંઈ વાંધા લેવા માગતા નથી; પણ જૈન લગ્નવિધિને પણ હમે ઉડાવે છે એ હું કાષ્ઠ રીત સહન કરી શકું તેમ નથી. હું જૈન Šાન્ફરન્સના એક ઉપદેશક છું. જૈન શાસ્ત્ર મુજબ અગ્નિમાં પાણીની આહુતિ આપવાનું અને તેમ કરતી વખતે ‘શાન્તિનાથાય સ્વાહા ’ ” વગેરે પાઠ ખેાલવાનું ફરમાન છે. જોવા મળેલા ટાળામાંથી એક ૪૦ વર્ષની વયના જૈન નીકળી આવ્યું અને હિંમતથી વાંધા લેવા લાગ્યા. આવેશ, પધારા, જરા આગળ પધારા ! ” વિવેકદ્રે ડાઉકે મ્હાડે તે ઉપદેશકને ઉદ્દેશીને કહ્યું હમે યથામતિ સલાહ આપવા પધાર્યાં તે ખાતે હમારા આભાર માનુ છું; પરન્તુ હું આશા રાખું છું કે મ્હારા ખુલાસા મને દરેક સતાષ આપશે. અમારે વરરાજાને ફેરાફેરી ફેરવવા રૂપી કસરત કરાવવામાં વખત કહાડવાની જરૂર નથી; કારણ કે વરની તનદુરસ્તીની પરીક્ષા બીજાની પેઠે બારમે કલાકે નહિ કરતાં વેવીશાળ આગમચ જ કન્યાના બાપે કરી હતી. અમારે વરરાજાને તરાક, સાંબેલું, હળ વગેરેથી ડરાવીને સ`સારનાં ખાના ખાંડાએાબડા ખ્યાલ આપવામાં વખત ગુમાવવાની જરૂર નથી; કારણ કે વરને તે સર્વ અનુભવ અત્યારે આગમચ જ મળેલા છે અને તે આવા હાસ્યજનક ટીંખળની મદદ સિવાય જ ઉપદેશ' લઇ શકે તેવી સ્થિતિમાં છે. અમારે વરકન્યાને એક કલાક સુધી હસ્તમેળાપ કરાવી નજર કેદની શિક્ષા કરવામાં વખત ગુમાવવાની જરૂર નથી; કારણ કે હમણાં અમે વરને હંમેશને માટે મહાભારત ોખમદારીના એક તરેહના અંધનમાં નાખવા તૈયાર થયા છીએ તેટલું જ
Ο
r
r
૪૩
Scanned by CamScanner
Page #41
--------------------------------------------------------------------------
________________
પુરતું છે. આમ અમારે આડીઅવળી ક્રિયામાં વખત ગુમાવવા ન હોવાથી જ્ઞાનચર્ચામાં એકાદ કલાક વ્યતીત કરવાની શુભ તો મળવાથી અમને તો ઉલ આનંદ થશે.”
વારૂ હારે કહો કે શાતિનાથનું નામ યાદ કરીને સ્વાદ કરવાનું શાસ્ત્રકારનું ફરમાન ઉલંધવાનું શું કારણ હમારી પાસે છે? ‘ઉપદેશકે પૂછ્યું.
“ પ્રથમ તે જૈનશાસ્ત્રકાર કોઈ પણ જાતની સાંસારિક ક્વિા. એને ઉપદેશ કરતા જ નથી. હમારે આમ ખાવું, આમ પરણવું. આમ ઘરસંસાર ચલાવે એ વગેરે ઉપદેશનું કામ ધર્મશાસ્ત્રકારની નથી. બાહ્ય અને આંતર “ત્યાગ” થી ભરપૂર એવા જૈન શાસ્ત્રકારોએ તે માત્ર આત્મિક ઉન્નતિ માટેજ વિધિઓ સૂચવી છે. લગ્નની વિધિઓ બતાવવાનું કામ સંસારીઓનું છે. બ્રાહ્મણ એ કામ ઘણું વખતથી બજાવતા આવ્યા છે અને લગ્નની નેંધ પણ તેઓ રાખતા આવ્યા છે. તથાપિ તેઓ જે વિધિથી આપણને પરણાવે છે તે વિધિ આપણા ‘ધર્મના પાયા રૂપસિદ્ધાન્તને બાધક હોવાથી આપણે હારથીતે ભૂલજોઈ -હારથી તે સુધારવાનો પ્રયાસ કરવો જોઈએ છે; કારણ કે ગણેશાદિ દેવોને પગે લાગવાનું તે બ્રાહ્મણોની વિધિમાં ફરપાત છે, કે જેને આપણે જેનો ચોખ્ખું “ મિથ્યાત્વ” માનીએ છીએ. આ કારણથી કેટલાંક વર્ષો પર આચારશુદ્ધિની દરકાર વગરના કોઈ પતિએ બ્રાહ્મણોની વિધિના જેવી જ જૈન વિધિ અને તેમાં માત્ર દેવનાં નામો જ ફેરવ્યાં, પરંતુ વિધિમાં કાંઈ ઝાઝો ફેરફાર કર્યો નથી. હવે જેઓને વિવેક ચક્ષુ છે તેઓ તે વિચારી શકે છે કે સઘળા જીવો પર એક સરખી દયા ધરાવતા શાન્તિનાથ ભગવાનના નામે અગ્નિ કાયના અને અપકાયના અનંતાજીને “સ્વાહા” કરવા એ શાનિત દાતા દેવને કેવો અન્યાય આપવા જેવું કામ છે! એક માણસ ચેરી કરે તેથી તે એક જ ગુન્હાને પાત્ર થાય છે; પરંતુ સરકારના સીપાઈ તરીકેને પિોશાક પહેરીને ચેરી કરે છે તેથી હેણે સરકારને એબ લગાડવાને બીજે ગુન્હ પણ કર્યો ગણાશે.” વિવેકચંદ્ર -જવાબ આપ્યો.
પેલે ચર્ચા કરવાને આવેલે ઉપદેશક કે હેનું નામ હરિલાલ હતું તે આ દલીલ સાંભળી શાન્ત થશે. તેને તે તદન વાજબી લાગી,
Scanned by CamScanner
Page #42
--------------------------------------------------------------------------
________________
તા છેવટે હેનાથી પોતાને કહે અરે કરવા માટે છેલ્લા સિવાય.' રહેવાયું નહિ કે, “ ત્યારે શું અમારી કોન્ફરન્સને જેનવિધિ મુજબ લગ્ન કરવાની સલાહ રૂપ ઠરાવ ખેટે જ છે ?”
તે તે તમે જાણે.” વિવેકચંદે જવાબ આપ્યો કોન્ફર. રન્સ કે હરકેઈ બીજી સંસ્થા કઈ પણ કેમનું હિત કરવા માટે સ્થપાઈ ' હાય, હેના દોષ કહાડી હેને લોકેમાં હલકી પાડવા હું ઇચ્છતું નથી. : બાકી કોન્ફરન્સ જે કાંઈ કરે તે સર્વ સારું જ હોવું જોઈએ એવી માન્યતા હોય તો તે જતી કરવી જ બહેતર છે. કોન્ફરન્સ એ ગમે. તેમ તે પણ છદ્મસ્થ અથવા અપૂર્ણ મનુષ્યને એક સમૂહ માત્ર છે; વધારેમાં એટલું જ કે તે પ્રાયઃ એવા માણસને એક સમૂહ છે કે જેઓ સમુદાયના હિત કરતાં પોતાના હિતની વધારે દરકાર રાખતા હોય! ખુલ્લું સત્ય કહેવાની હિંમત ધરનારને ચગદી મારવાની પ્લાં રીત ચાલતી હોય તે શું વાજબી કામ કરનારી સંસ્થા કહેવાશે ?” પોતાના જ કરેલા ઠરાવ પર પિતાના જ કાર્યવાહકે પાણી ફેરવે અને તેમ છતાં આંખ આડા કાન કરવામાં આવે, આ શું સત્તા ભોગવવા ઇચ્છતી સંસ્થાને છાજતું કહેવાશે કે આખી દુનીઆમાં ભ્રાતૃભાવ. અને સુલેહ ફેલાવવાના મહાન મિશનમાં જોડાવાને બદલે જૈનના જ ત્રણે ફીરકાઓ સાથે મહેમાહે એક યા બીજા કારણુથી વચન તેમજ લાડીની મારામારીમાં જોડાવા અગર જોડાનારાઓને મદદગાર, થવા છતાં એ સંસ્થા શું વાજબી કામ કરનારી ગણાશેજહેને સાયા રસ્તે દોરવા માટે એક પણ આત્મભાગ આપનાર વિદ્વાન મળ્યા નથી તેવી સંસ્થા ભૂલ કદાપિ કરે જ નહિ એમ નિશ્ચય-- વક માનવાને હમારી પાસે શું કારણ છે ?”
મી. વિવેકચંદ્ર ! હમે ભિન્ન ગચ્છના જૈન હોવા છતાં મારી દલીલો ખરી હોઈ તે માન્ય રાખવાને હું બંધાયેલો છું. સત્ય “હા મળે ત્યાંથી વીકારવું જોઈએ, હમે જે માર્મિક શબ્દ જી હનું રહસ્ય હું સમજ્યો છું અને હવે હને લાગે છે કે કોન્સ. માં સવ બાબત પર પૂરતે વિચાર નિષ્પક્ષપાતે કરવાને ભાગ્યે જ . ન લેવામાં આવે છે. કેલીક વાર કેટલાક દેશચતુર લોકો પિતાને મેરા કરાવવામાં ફાવી જાય છે, કેટલીક વખત પરાપૂર્વની રીત. ગડતાં શરમ ભરે છે. જૈન વિધિની બાબતમાં મહને એમ સમજાય " જનવિધિ મૂળ સુત્રોમાં તે છે જ નહિ; પણ કઈ યતિએ
છે તે છોડતાં શરમ છે કે, લગનવિધિ
Scanned by CamScanner
Page #43
--------------------------------------------------------------------------
________________
બ્રાહ્મણ ધિર્મની ઈર્ષ્યાથી યોજેલી છે, દેવનું નામ ફેરવીને એની એ જ વિધિ કરવામાં આવે એનું નામ ઈર્ષ્યા નહિ. તે બીજું શું? એ. ક્રિય બ્રાહ્મણને હાથે કરાવવામાં આવે કે જેનના હાથે તેથી કાંઈ તફાવત પડતું નથી; સવાલ માત્ર એટલો જ છે કે ધર્મ વિરુદ્ધ ક્રિયા ન થવી જોઈએ. જેનના હાથે અનંતા જીવોની હિંસાનું પાપ શાન્તિનાથને માથે ઢળવામાં આવે તે, બ્રાહાણના હાથે ગણેશને સ્વાહા કરવાના રીવાજ કરતાં ખરેખર બમણું દોષિત ગણી શકાય.”
, , , ઉત્તમચંદ, કેવળદાસ, સુદર્શન વગેરે સર્વને આ જ્ઞાનવાર્તામાં ઘણે રસ પડે. આ પ્રસંગે બ્રાહ્મણે અર્થ વગરના મંત્ર ઉચ્ચારે અને સર્વ કોઈ કંટાળીને બગાસાં ખાય તે કરતાં આવી જ્ઞાનચર્ચા ચાલવાથી સર્વને ઘણો આનંદ પડે. એ આનંદમાં ભાત પાડવા માટે –એ આનંદને વિવિધતા આપવા માટે—કન્યા તરફની સ્ત્રીઓએ એક મંગળ ગીત ઉપાડયું અને એવા તે લાંબા રાગથી લલકાયું કે સાંભળનારાઓ પર ઉંધની અસર થવા લાગી. એ ગીતમાં તે ગાનારીએએ એવો અર્થ સૂચવ્યો કે -
" વીર સુદર્શને જેનેથી વસાયલી પૃથ્વીને અહર ઉઠાવવાનું વ્રત લીધું. ઘણું બહાદુરીથી તે કામ હેણે શરૂ કર્યું, પરંતુ કંટાળે. અને થાકને દૂર કરનાર એક મિત્રની હેને જરૂર જણાઈ એ જરૂર પૂરી પાડવાનું કામ સુભાગ્યે ગાનારીઓની સખી વિદ્યુતવાળાના ભાગ આવ્યું. હવે સુદર્શનકુમાર પૃથ્વીને પિતાના માથે ઉપાડી ઉભા રહેશે. અને વિદ્યુતબાળા “મહારે માથે બેજે છે એવો વિચાર ભૂલાવવા. માટે કુમારની આસપાસ ગરબા ગાતી ઘૂમશે; તે જોઇ કુમાર આનંદ પામશે અને વગર થાયે ભારને વહન કરી રહેશે. એ મનહર દક્ય જેવા લક્ષ્મી દેવી અને સરસ્વતીદેવી તથા બીજી અનેક આનંદદાયક દેવીએ આવી પહોંચશે; તેઓ વીર સુદર્શનનું બળ અને વિધુતબાળાનું લાલિત્ય જોઈ પ્રસન્ન થશે અને તે પ્રસન્નતાને લાભ કુમારે ઉપાડેલી પૃથ્વી પરના જેને આપણે તેઓ તે વખતથી બળવાન, રૂપવાન, લક્ષ્મીવાન, બુદ્ધિવાન અને નીતિમાન બનશે સર્વ એકઠા ભળીને આજનાં વરકન્યાને પુષ્પવૃષ્ટિથી ઢાંકી દેશે; આખી પૃથ્વી પુષમય બની જશે . . ' . ' . '
Scanned by CamScanner
Page #44
--------------------------------------------------------------------------
________________
આવા લલિત ભાવવાળું ગીત કન્યાની સખીઓએ એવી તે ખુબીથી લલકાર્યું કે વર કન્યા તે ગીતને અર્થ પિતાના આત્મામાં ઉતારવામાં મગ્ન થયાં અને બીજાઓ હેના ઉત્તમ ભાવ અને માધુર્ય થી નિદ્રાધીન બનવા લાગ્યાં. . . . . . . . . . .
કન્યા તરફની સ્ત્રીઓએ ગાયેલા આ અદભૂત ગીત સાથે લગ્ન ક્રિયા પૂરી થઈ અને તૈકેઈ પિતપતાની જગાએ આરામ લેવા ગયું.
સુદર્શનની ઇચ્છા બીજે દિવસ હવારમાં જ “શીખ લેવાની હતી. પરંતુ વિવેકચંદે જણાવ્યું કે એટલી બધી ઉતાવળ કરવાની કશી જરૂર નથી; એક દિવસ રોકાઈને શહેરનાં ધર્માદા ખાતાં અને બીજે જાહેર ખાતાંઓ જેવાં જોઈએ. આ વિચાર શિષ્ય કબુલ રાખો. હવારમાં દૂધ પી તેઓ પ્રથમ પાંજરાપોળ જેવા ગયા. હેમના “ પ્રોગ્રામમાં તે પછી સરકારી સ્કુલ તથા એક જાણીતા વૈદ્યનું ઔષધાલય જેવા જવાનું ઠરાવ્યું હતું. " " ' ' + - સુદર્શન, વિવેકચંદ્ર, ઉપદેશક હરિલાલ, ઉત્તમચંદ, કેવળદાસ તથા સુદર્શનના મિત્ર સર્વ પાંજરાપોળમાં આવી પહોંચ્યા. દરવાજામાં એક ભીખારી જેવો માણસ બેઠો હતો, હેણે હેમને સાકાર કર્યો અને હેમની સાથે જઈ સઘળું બતાવવા માંડ્યું. સુદર્શન દરેક ચીજ બારીકાઈથી તપાસતે હતે. પ્રથમ તે હેને એક જ બહારી વાળી હાની કોટડીમાં ૨૦૦ ઘેટાંનાં બચ્ચાંને પુરેલાં જઈને ત્રાસ છૂટે. એ ૨૦૦માં પણ પાંચ તે આગલી રાત્રે ગતપ્રાણ થયાં હતાં; હેમનાં મૃત શરીરને જોઈ હૈની આંખમાંથી આંસુ છૂટવાં. પેલા ભિખારી જેવા માણસને પૂછતાં હેણે વધુ માહિતી આપી કે, આ પ્રમાણે દરરોજ ૧૦–૨૦ લવરડાં મરે છે. ચાંદાં પડેલા બળદ પર માખીઓ બણબણાટ કરી રહી હતી. ચેતરફ ગંદકી પથરાઈ રહી હતી. લવરડાં વગેરેને પાવાતા દૂધમાં ભેળ થતો હતો. હિસાબ જોતાં સેંકડે રૂપીઆ ખવાઈ “એલા જણાયા. દરસાલ પાંજરાપોળમાં જીવદયા નિમિત્તના સેંકડો રૂપિયા ભાવવા છતાં અને અમુક જાતના વ્યાપારપર પાંજરાપોળને ટેક્ષ તો સેંકડો રૂપિઆની ખાદ” જણાઈ ! ઊંડું તપાસતાં જણાયું ‘વાડ ચીભડાં ખાય છે ! જે કઈ રીતે હમજાવીને અગર રીથી પણ તે નાણાં શેડીઆઓ પાસેથી પાછાં ફહેડવી શકાય
તે આગેવાનું હોવાથી બીજા સામાન્ય માણસો પણ પિોતપોતાની કસિનાં પાંજરાપોળનાં નાણાં તુરત આપી દે. - *
તો તે આગેવાન
Scanned by CamScanner
Page #45
--------------------------------------------------------------------------
________________
વિવેકચંદ્રને જન્મ આ જ શહેરમાં થયેલે હેવાથી તે સર્વ હકીક્ત બરાબર જાણતો હતે. હેણે સુદર્શનને જણાવી -દીધું કે, તે શહેરને એક સ્વર્ગસ્થ. આગેવાન જૈન, જેનું નામ માણેકચંદ હીરાચંદ હતું અને જે ઘણે જ ધર્મશીલ પુરૂષ હતે. હેના કુટુંબના ગંગાદાસ નામના એક આગેવાને પાંજરાપોળની પણ અમુક રકમ ગુમ કરી છે. તેથી સઘળાને લઇને વિવેકચંદ્ર પ્રથમ ગંગા-દાસને ઘેર ગયો. - ગંગાદાસ શેઠ વિવેકમાં તે જાય તેવા નહતા. હેમણે આ શ્રીમંત પ્રાહુણાનું સારી રીતે આતિથ્ય કર્યું અને પછી આગમનપ્રજન પૂછયું અને વળી ઉમેર્યું કે જો કોઈ વ્યાપાર સંબંધી વિચાર હેમને હશે તે પિતે હેમની સેવામાં તૈયાર જ છે; કારણ કે પોતે આડતનું કામ કરતા હતા. સુદર્શને ખુલાસો કર્યો કે, વ્યાપાર પ્રસંગે નહિ પણ પાંજરાપોળ સંબંધી પૂછપરછ માટે તે આવ્યા હતા.
: “ ધન્ય છે આપને, શેઠજી! આપ ધર્મકાર્ય પાછળ સારું લક્ષ આપે છે એ આપની લાયકી પુરવાર કરે છે.” ગંગાદાસ શેઠે માખણને પ્રયોગ શરૂ કર્યો. આ
અને આપ પણ કહાં ઓછી ધમસેવા બજાવો છે? સાંભળવા મુજબ આપ અત્રેની પાંજરાપોળની આગેવાની ધરાવો છે, હિસાબકિતાબ આપ રાખે છે અને જાનવરની માવજતમાંથી ઘડી એક સ્વરા થતા નથી. ” સુદર્શને હેનું પેટ લેવા કહ્યું. '
ગંગાદાસ –“એમાં શું ? અબોલ જાનવરની બરદાસ કરવી એ તે આપણી ફરજ છે. ”
સુદર્શન-“ખરું; પણ એવી ફરજ કોઈક જ સમજે છે. જે બધા લોકે ફરજ સમજતા હતા તે અહીંની પાંજરાપોળની આ દિશા ન હેત. હું સાંભળ્યું છે કે આપના કેઈ સ્વર્ગસ્થ કુટુંબીઓ પાંજરાપોળને આપવા માટે અમુક રકમ આપને મેંપી છે; પણ તે રકમ કોઈ માગતું જ નથી, જો કે આપ તે તે ખર્ચવા તૈયાર છે, છે. હવે લેકે વ્હારે આટલી પણ ધર્મસેવા ન બજાવી શકે તે બીજું શું કરી શકવાના હતા? આજ તે જે જે ઉપાડે તે મે, એવું છે; શેઠજી ! ”
વિવેકચંદ– એકલી પાંજરાપોળની જ બાબતમાં તેમ છે એમ નથી; જૈનશાળા ખાતે પણ રૂ. ૧૫૦૦૦ શેઠ સાહેબને સે
૪૮
Scanned by CamScanner
Page #46
--------------------------------------------------------------------------
________________
-ચલા છે પણ કોઈ માગે જ નહિ ત્યહાં શેઠ તે શું બિચારા મરે ?
પતીયાં, અપંગ મનુષ્ય, નિરાશ્રિત છોકરાઓ વગેરેના લાભાર્થે પણ -હોટી રકમ શેઠ સાહેબના હસ્તક સોંપાયેલી છે પણ કઈ સાળા માગતા જ નથી હાં શેઠનો વાંક શું કહાડ ? એ તો આપે કહ્યું તેમજ છે કે જેને માથે પડે તે ભેગવે. શેઠ એક તે બધાના રૂપિયા સાચવે અને વળી વહીવટને બે એમના માથે પડે; એ તે 'બિચારા શું મરે ? દીકરો એક ને દેશાવર ઘણા ! ”
સુદર્શન-“માસ્તર સાહેબ ! આપની વાત ખરી છે. ગંગાદાસ શેઠને માથે આવી “ડબલ ડયુટી ” આવે છે તે અસહ્ય જ ગણાય. લકે ખરે જ ગુણચોર છે. મને એમ લાગે છે કે, શેઠજીને સોંપાયેલી રકમ, શેઠજી, આપ તથા શહેરના બે સંભાવિત ગૃહસ્થના નામે વ્યાજે મૂકવી; અને હેને વહીવટ કરવા માટે આપને જ અહીં રાખવા હું ઇચ્છું છું. હવે હું વિદ્યાર્થી અવસ્થા પસાર કરી ગૃહસ્થાશ્રેમમાં પડ્યો હોવાથી આપને અહીં રાખતાં મહને અડચણ આવશે નહિ; તેમજ શેઠજીને પણ વહીવટની તકલીફ ઉઠાવવી બચી જશે. (ગંગાદાસ પ્રત્યે) કેમ શેઠજી, આ વાત આપને પસંદ છે ને? આપ કયાં નામે ટ્રસ્ટી તરીકે સૂચવી શકશે ? ”
ગંગાદાસ –“ મહેરબાન, જે રકમ મહને સોંપાયેલી છે તે બીજાના હાથમાં આપવા હું તૈયાર નથી. હારા કરતાં બીજો કોઈ માણસ વધારે શાહુકાર હેય એમ કબુલ રાખવાને હું ચોખ્ખી ના કહું છું અને રકમ તે ઘણીખરી ધર્માદા ખાતે વપરાઈ પણ ગઈ છે.” - વિવેકચંદ્ર – હારે તે વપરાયેલી રકમને હિસાબ બહાર પાડવા કૃપા કરશો? આપની ઈચ્છા થશે તે હિસાબ તૈયાર કરવામાં મદદ કરવા સેવક તૈયાર છે. ”
ગંગાદાસ:–“વિવેકચંદ્ર, ઝાઝી શાહુકારી જવા દે. આજકાલના હમે અમારે હિસાબ માગનાર કોણ છે ? હમે અમારા માલીક-બાલીક છે કે શું ? ”
વિવેકચક–“ એમ ગુસ્સો કરવાનું કારણ નથી, શેઠજી ! હું શાંત રીતે વાત કરું છું અને આપ શું કરવા તપી જાઓ છે ? 'ભલા, હમારી ભરછમાં આવે તેમ કરે પણ આપના કાકા મરહુમ
ગાડીલાલનું વુલ ( વસીઅતનામું ) જરા બતાવશે ? અમારા - શેઠજીની ઈચ્છા એવી છે કે વુઈલ જોઈને હેમાં જે ખાતે વધુ રકમ
Scanned by CamScanner
Page #47
--------------------------------------------------------------------------
________________
અપાયલી હોય તે ખાતાની રકમમાં પાતા તરફના અમુક સારા પાળા ઉમેરીને તે ખાતાને ધમધેાકાર ચલાવવું.
..
ગંગાદાસઃ— વીલ-ખીલ કાંઈ થયું જ નથી; મરહુમે કાં વીલ કદાપિ કર્યું જ નથી. એમની કહેવાતી સઘળી મિલ્કત વડિલેોપાર્જિત હાઇ આખા કુટુંબના તે પર હક્ક હતા અને તેથી અમે તે મિલ્કત હેં'ચી લીધી છે; અમેા હેમના કુટુંબીઓમાં તે મિલ્કત સબંધી તકરાર થતાં પંચદ્વારા વહેંચણી થઇ છે, કેજે વહેંચણીના દસ્તાવેજ કરતી વખતે અમે ભલા થઈને ધમ નિમિત્તે પણ અમુક રકમો લખાવેલી છે.
..
વિવેકચઃ—“ સાહેબ, હું સઘળી વાત જાણું છું. ‘ વુર્કલ’ યયુ જ નથી એમ જો હમે કહેતા હા તે હું કહીશ કે હમારા જેવા લબાડ અને ધત્તા દુનીઆમાં કોઈ છે જ નહિ. લાખ રૂપીઆની મિલ્કત પચાવી પાડીને શાહુકારમાં ખપનાર એ ચંડાળ ! તે,
C
આ શું છે ? આ હારા મરહુમ કાકાનું કરેલુ ‘ વુઇલ ’, કે જે ગઇ કાલે જ મ્હારા ડાથમાં આવ્યું છે! અને આ જો તે ‘વુઇલ ’ ની સામેતી માટે દસ્તાવેજી પદ્મા પુરાવા ! હવે તું ‘ વુલ' થયુ જ નથી એમ બૂમ પાડયાં કરજે. હું હવે જોઉં છું કે, તું ધર્માદાની રકમા કેવી રીતે ઉચાપત કરી શકે છે. એ નટ ! હું તે વુલ’ રદ કરાવવા માટે બનાવટી ‘ વુઈલ ” પણ તૈયાર કરાવરાવ્યું છે તે પણ મ્હારા જાણવામાં છે; પણ એ પાપી ! બરાબર સમજે કે પાપીને માણસ નિહ પણ પેાતાનાં પાપ જ ખાશે. મ્હારી પાસે હારાં સઘળાં છિદ્રના ઇતિહાસ છે; જો તે આ રહ્યા; અને કહે તા હને વાંચી પણ સંભળાવું. પરન્તુ તુ` કે જે એકડાના દૂધમાંથી અને લંગડાં ઢારના ઘાસમાંથી ઉછરેલા છે હેને એવુ સભળાવ્યાથી પણ
2
શું હાંસલ છે ? પણ હવે હારૂં આવી બન્યું છે. હવે સરકાર જ હને ઇન્સાફ આપશે. હું આજે જ ાજદારી અને દીવાની બન્ને રાહે હારાપર કર્યાદ નોંધાવવા સજ્જ શઈશ.
વિવેકચંદ્રની આંખે. લાલચેાળ થઇ ગઇ. તે ખરા રૂપ પર આવી ગયા. ગંગાદાસ પણ રાતાપીળા થઇ ગયા પણ વાવૃદ્ધ અને પહેાંચતા હાઇ હણે ગમ ખાવાના દેખાવ કર્યો. હેના એક યુવાન ભત્રીજે ત્યાં ખેડા હતા તે લાંબા હાથ કરી મારવા જેવા દેખાવ કરી એલી ઉડ્ડયા: ૯ જાણ્યા જાણ્યા હને શાહુકારના છેકરાને ! રહેવાને ધર પણ મળે નહિં અને આટલી શેખાઇ શા ઉપર કરી રહ્યા
૫૦
Scanned by CamScanner
Page #48
--------------------------------------------------------------------------
________________
છે ? ફર્યાદની ધમકી આપીને રૂપીઆ કઢાવવા ઇચ્છતો હઈશ; પણ પૈસા કાંઈ એમ મળે નહિ. તે દિવસે માણેકચંદ કન્યાની વાત કરવા આવ્યા હતા ત્યારે હેનું પણ સજ્જડ અપમાન કર્યું હતું. દુનીઆનું. રાજ્ય હારા ઘેર આવ્યું છે કે શું?” ,
વિચંદ્ર –“ ઓ પાજી ! ધર્માદાની મુડીથી ઉછરેલા એ . ર ! તું મને મહેણું મારનાર કોણ છે ? હને રહેવાનું ઘર ન હોય એ તો ઉલટી મહારી લાયકીને અચુક પુરાવો છે. આવક કરવાની શક્તિ છતાં અને કેઈ પણ જાતનું વ્યસન ન છતાં હું ઘર ખરીદવા જેટલી ૨૦૦૦ રૂપૈડીની રકમ પણ બચાવી શક્યો નથી અને ગુપ્ત રીતે જનસેવામાં મહારા સર્વસ્વને ભેગ આપું છું, એ વાત તો ઉલટી મહારા લાભમાં જાય છે. હારી પેઠે પારકાં ઘર બથાવી પાડવાં અને ધર્માદાનાં ઘર વેચી વેચીને તે પૈસામાંથી બંગલા " કરી ગાડીડામાં મહાલવું તે કરતાં ઘર વગરના થઈ રસ્તા પર પડી રહેવાનું અને રોટલા વગરના થઈ હવા ખાઈને જીવવાનું હું વધારે પસંદ કરું છું. હવે હજી ખબર નથી કે હવા ખાઈને જીવનાર અર્થાત સને ડંખ કેવો હોય છે ? અંગધન કુળના સાપની પ્રશંસા ખુદ ભગવાને કરી છે; તે નાગ પિતાની લીધેલી ટેક છેડવા કરતાં બળી મરવું વધારે પસંદ કરે છે. અને જાણ– કૂતરા ! જાણુ–કે આ નાગ આજે જે ટેક લે છે તે જીવ જતાં પણ નહિ છેડે. ધર્માદાને ખાધેલો પૈસો એકાવશે ત્યારે જ તે ઝંપશે. હારૂં કશું ચાલતું નથી હારે તું લાંચ-રૂશવતનું હેલામાં હેલું તહેમત મુકે છે, પણ એ રૂશવતખોર બદમાશ ! એક પણ માણસ એવો બતાવ કે જે મહારા ચન્દ્રમાં સસલું બતાવી શકે ? હે જે એવી રૂશવતે ખાધી હત તે ખાવા-પીવા અને ઓઢવા-પહેરવાના શોખ વગરના મહારે આજે એક બે હજાર રૂપૈડીના ઘેઘલીઆનું મહેણું ખાવું પડત જ નહિ. હું જે રણું છું તે જાહેર સેવાના કામમાં પડવા સબબે ખર્ચાઈ જાય છે, તેથી જ હું “લગેટીઓ” બ . પણ હવે શું ખબર નથી કે “લગેટીઓ” સર્વથી વધારે લક્ષ્મીવાન હોય છે ? હારી
મી કાલે હવારે ચોર કે સરકાર કે આગ ઉઠાવી જશે; પણ હારી ૧મી પેલ્લા દરના મજબુત કિલ્લામાં જમા થાય છે; તે મને જરૂર છે ૧ખતે મળશે. હમણાં મહને લક્ષ્મીની શી જરૂર છે? ખાવાને સાદું S" પણ ભેજન મળે છે રહેવાને ભાડાનું પણ મકાન મળે છે,
Scanned by CamScanner
Page #49
--------------------------------------------------------------------------
________________
લોકો મહારા તરફ માનની લાગણીથી જુએ છે; મારી સલાહ અને હાજરીથી કેટલાંક જાહેર કામ સુધર્યા છે અને થયાં છે. મહારાં હાડકાં પહોંચે છે ત્યાં સુધી તે હું લક્ષ્મીની દરકાર કરવાનું કારણ જેતે નથી. લક્ષ્મીની દરકાર હારા જેવા હાડકાના ભાગલા–બીચારાબાપડા પશુડાને જ સેંપી છે, કે જેઓને (પતે રળવાને અશક્ત હઈ) ધમદાની લત તરફ દષ્ટિ કરવાની જરૂર પડે છે. મહારાં હાડકાં
હારે થાકશે ત્યારે મહે ત્યહાં–પેલા અદશ્ય ભંડારમાં જમા કરાવેલી લક્ષ્મીનો જરૂર જેટલે હિસ્સો મહને મોકલવામાં આવશે. ખપ કરતાં વધુ લક્ષ્મીથી અપચો થાય, અપચાથી દુઃખ-દરદ થાય અને તેથી મૃત્યુ થાય; માટે અને તે ઉપાધિથી હારે પરમેશ્વર જ
દૂર રાખે છે. ”
સઘળે શાન્તિ પથરાઈ. વિવેકચંદની વાગ્ધારાએ સર્વની વાચાને બાંધી લીધી. કેટલીક વારે સુદર્શન ઉભે થયો અને ગદ્ગદિત કંઠે વિવેકચંદ્રને ઉદ્દેશીને બોલ્યોઃ “માસ્તર સાહેબ ! આપની આવી બધી લાયકી હારા જાણવામાં આજે પહેલી જ વાર આવી. આ૫ છેક જ ખાલી છે અને રહેવાનું ઘર પણ ધરાવતા નથી એટલી બધી આપની કડી સ્થિતિ આજ સુધી મહારા જેવા લખપતિ શિષ્યની સમક્ષ પણ આપે જાહેર ન કરી એ આપના મગજની શ્રીમંતાઈ હિને આપના તરફ વધુ માનથી જેવા પ્રેરે છે. મુરબ્બી શ્રી આટલું મહારૂં માને અને આ બે હારી ડોકમોને મોતને હાર. હેના આપને ૨૫૦૦૦ રૂપૈયા ઉપજશે, કે જે રકમમાંથી એક સારા સરખું મકાન આપ અત્રે તૈયાર કરાવી શકશે.” એમ કહેતાંની સાથે સુદર્શને તે હાર વિવેકચંદ્રના ગળામાં નાખ્યો.
વિવેકચંદ્ર ઉપકારની લાગણીથી ગળગળો થઈ ગયો. તે તુરત ઉબે થશે અને હાર પિતાના હાથમાં લઈ પાછો સુદર્શનની ડોકમાં નાખતાં બોલ્યોઃ “ભાઈ ! એ હાર હમને જ શોભે. હું કોઈ જાતના સગુણને વેચવા ઇચ્છતું નથી. હું હમને હારી નિર્ધનતા જણાવી નહિ અગર કોઈ જાતની લાલચ રાખી નહિ એ કાંઈ હુમારા હિત માટે નહિ પણ મહારા પિતીકા હિત માટે જ. ઉચ્ચ ખવાસ અથવા સધવતન વડે આત્માને વિકાસ-ઉન્તિ થાય છે, એ લાભ કરોડો રૂપીઆના લાભથી વિશેષ છે. મારા પિતા હમને શિક્ષણ આપવા બદલ હુને જે પગાર આપે છે. હેમાંથી સાદાઈથી
પર ,
Scanned by CamScanner
Page #50
--------------------------------------------------------------------------
________________
ગુજરાન ચલાવતાં જે કાંઈ વધે છે હેમાંથી કોઈ વાર હું ગુપ્ત રીતે અત્યંત દુઃખી મનુષ્યને સ્વાય કરું છું, કઈ વાર તત્વનાં નવીન પુસ્તક ખરીદીને મહારા આત્માને અને જ્ઞાનવૃદ્ધિને ઉપકાર કરનાર લેખકોને સહાય કરું છું અને કોઈ વાર કઈ લેકહિતના વિષય પર લેખ લખી હેની ૫-૧૦ હજાર પ્રતો જાહેરમાં વિનામૂલ્ય વહેંચી લેકેની ઉત્ક્રાન્તિને હાયભૂત થાઉં છું. હવે આવા થડે પૈસે હેટે ન કરવાના ધંધામાં હું હમારે કે કોઈને ભાગ નાખું અર્થાત હમારી રકમ લઈને હમને તે મહાન અદશ્ય લાભના એક ભાગીદાર બનાવું, એ મહને–વણિકને–કેમ પાલવે ?”
સુદર્શન:–“મુરબ્બી ! આપ વધુ આગ્રહ ન કરો. આપના મ્હારા ઉપરના અવર્ણનીય ઉપકાર આગળ આ કદર કશા હિસાબમાં પણ નથી. ધિક્કાર છે મહને કે હું આજ સુધી પાસે જ પડેલા ગુલાબની સુગંધીની કિંમત ન સમજી શક્યો. મહેરબાની કરી આટલી સેવા તે આપ સ્વીકારે જ. ”
વિવેકચંદ્ર–“ ભાઈ ! આપણે એક જરૂરી કામને છેડી આડકથામાં ઉતરી ગયા છીએ. આપણે અહીં ધર્માદાની મિલ્કતના રક્ષણ માટે આવ્યા હતા અને એ કામને બદલે હારા પુરાણમાં ઉતરી પડયા એ ભૂલ જ થાય છે. મહને માફ કરે; હું કઈ રીતે મહારા પિતીકા ઉપગ અથે તે બક્ષીશ સ્વીકારી શક્તા નથી, પરંતુ “હારે હમારે આટલો બધો આગ્રહ છે હારે હેને હમણાં હમારી પાસે જ રાખો; કોઈ જાહેર હિતનું નવીન કામ હું ઉઠાવીશ તે વખતે તે રકમ હૈમાં વાપરવા માટે માગી લઇશ. અગર દૂર કચ્છ શેધવા જવું ? આ ગંગાદાસ શેઠ જે હજારે રૂપીઆની ધર્માદાની મિલકત પચને રાજીખુશીથી સેંપવા તૈયાર ન હોય તે હેમને એમ કરવાની ફરજ પાડવા ખાતર ઈન્સાફની કેટેનું શરણું લેવામાં થતા ખર્ચ માટે તે રકમ જૂદી રાખે.”
સુદર્શને તે કબુલ રાખ્યું અને સે ઉઠયા. ગંગાદાસના હાંજા ગગડ્યા ! મનમાં તે તે બળીને ખાખ થઈ ગયો હતે; પણ બહારથી મીઠાશ બતાવવા ખાતર જવારકરી, સર્વને વિદાય કરીને, ઘરનાં બારણાં બંધ કરી, એકાંતમાં જઈજાણે હેના બાપને બાપ તે જ દિવસે મરી ગયો હોય અને પિતે હેના શોકમાં હેય તેમ, ગુમસુમ થઈ બેઠે.
અને અહીં આપણે પણ એને લાંબો વખત ખુણે રાખીને વાર્તાને ચીલો બદલીશું.
૫૩
Scanned by CamScanner
Page #51
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૬ હું.
લગ્ન (ચાલુ).
જે દિવસે પાંજરાપાળના સર્વ કાર્યવાહકોને એકડા કરવામાં આવ્યા. અને હેમની વચ્ચે સુદર્શને હેમને કેટલીક સૂચનાઓ કરી. · બેલતા જાનવરા તા કાંઇ ઉધમ ન મળતાં ભિક્ષા દ્વારા કે. છેવટે ચારી કે હરામી કરીતે પણ પેટ ભરી શકે છે પણ ‘મુંગા જાનવરો’ ને કાના આકાય છે, એમ જણાવી એવા જીવેાના રક્ષણ માટે સ્થાપવામાં આવતી પાંજરાપોળ તરફ દરેક આયતુ શું કર્ત્તવ્ય છે તે સમજાવ્યું. દયાળુ પુરૂષોને હમેશ કે અઠવાડીઆમાં એક વાર પાંજરાપાળના જીવાની સ્થિતિની ખબર કહાડવા સૂચયું, કે જેથી તેઆની ખરાબર કાળજી રખાય અને પોતે જો સત્કાર્યો નહિ કરે તે એવી જ દુઃખી અને પરાધીન સ્થિતિ ભેાગવવી પડશે એ સત્ય શિખવાની તક મળે. જાનવરો માટે એક ડાકટર રાખવા સૂચવ્યું અને સાજાસારાં જાનવરા પાસેથી કામ કરાવી હેમની ખેારાકીની કિમત કરતાં વધુ કિમતનું કામ લઇ શકાય એમ સૂચવી પાંજરાપાળને પેતાની મેળે નભે તેવી (Self-supporting) સંસ્થા બનાવવા આગ્રહ કર્યાં; અને છેવટે પાતા તરફથી આ ખાતાને ઉત્તેજન તરીકે, આ ખાતાની મ્હોટી રકમ ગંગાદાસ શેઠ પાસે લ્હેણી રહી છે તે વસુલ કરવા માટે કરવી પડતી ફર્યાદનું કુલ ખર્ચ આપવાનું જાહેર કરી, સૌની વાહવાહ વચ્ચે સુદર્શન અને મિત્રમડળ šાંથી રવાના ચ સરકારી સ્કુલમાં ગયા.
૫૪
Scanned by CamScanner
Page #52
--------------------------------------------------------------------------
________________
કુલમાં હેમણે કેટલાક વિષેની પરીક્ષા લીધી, તેથી. વિદ્યાથીઓને અભ્યાસ ઠીકઠીક જણા; પણ વિવેક, નીતિ અને ધર્મનું શિક્ષણ હેમને અપાતું ન હોવાથી હેણે સ્કુલના અધ્યક્ષને મળીને ધર્મ-નીતિના શિક્ષણ માટે પિતાના ખર્ચે એક શિક્ષક પુરો પાડવાની ઈચ્છા બતાવી તથા જે વિદ્યાર્થી ધર્મ-નીતિના વિષય પર સારામાં સારા નિબંધ માતૃભાષામાં લખશે હેને એક ઇનામ તથા વધારેમાં વધારે નીતિથી વર્તનાર વિદ્યાર્થીને એક ઈનામ : એમ બે ઇનામ દર વર્ષે પિતે આપવા ઈચ્છા જણાવી; અને અધ્યક્ષે તે સખાવત ઘણું ઉપકાર સાથે સ્વીકારી.
વિવેકચંદ્ર, પછી, સુદર્શન વગેરેને એક વૃદ્ધ વૈદ્યના કાર્યાલયમાં લઈ ગયા. એક જુનાપુરાણું વિશાળ અને છુટા ચેગાનવાળા મકાનમાં સેંકડો બાટલા અને હજારો ડબા સફાઈથી ગોઠવાયેલા હતા. સંખ્યાબંધ ગરીબ દરદીઓ ટોળેટોળાં થઈ ચગાન વચ્ચે લિંબડાના ઝાડ તળે બેઠા બેઠા વૈદ્યરાજની પવિત્રતા, નિર્લોભતા અને પ્રવિણતાની તારીફ કરતા હતા. જુના જમાનાના નમુના રૂપ વૃદ્ધ વૈદ્યરાજ હમણાં પિતાના અભ્યાસમાં હતા. સુદર્શનની મુલાકાતે તે અભ્યાસમાં ભંગ પાડે, છતાં તે બીલકુલ કકળ્યા સિવાય શાન્તપણે બોલ્યાઃ “આપ કેમ પધાર્યા છે?”
- વિવેન્ચ વેધરાજને પગે પડી જવાબ આપ્યોઃ “દેવ! આપની તારીફ સાંભળવાથી, રાજનગરના સુદર્શન શેઠ અને હાર લાયક શિષ્ય કે જે હમણું અને માસ્તર” ની કન્યા સાથે લગ્ન માટે આવેલ છે તે આપનાં દર્શને ઈચ્છે છે.”
બહુ આનંદ થ, સુદર્શનભાઈ !” વૈધરાજ હર્ષિત થઈ બોલ્યા “ હમારી લાયકી ઘણું જગાએથી મહાર સાંભળવામાં આવી છે. આજે હમને નજરે જોવાથી હવે બહુ સંતેષ થશે. દુનિયા હમારા જેવા મહાનુભાવો વડે જ શોભે છે.”
ઓ દેવ! દેવ! આપ આ શું વદ છો? આપ જેવા પરમાથી મહાત્માના પગની રજ છું; મને આટલું મહત્વ આપી શરમાવે નહિ. હજારે દુઃખી છેને વિના લોભે આપ દુઃખમાંથી મુક્ત કરે છે, શારીરિક દુખમાંથી જ નહિ પણ આર્થિક દુખમાંથી પણ કેટલાકને ગુપ્ત રીતે બચાવે છે, અનીતિને રસ્તે હડેલા દરદીને
૫૫
Scanned by CamScanner
Page #53
--------------------------------------------------------------------------
________________
પણ
સાંજા કર્યાં બાદ મીઠ્ઠા ઉપદેશથી ઠેકાણે લાવા છે, વિદ્યાના અભ્યાસ અને શેાધખાળ પાછળ આટલી જઈક્ ઉમરે પુષ્કળ વખત રાણીને એ મહાપરાપકારી વિદ્યાને કેળવેછેા—ખીલવા આ સ આપની લાયકીની કિમત કરવા કાણુ સમર્થ છે? ” સુને નમીને કહ્યું.
cr
૨૪
· એટલું જ નહિ પણ જે વખતે જાગૃતાવસ્થા જેને ક્રૂરજ્યાત હાવી જોઇએ તેવા સાધુએ ૬ ને બદલે ૧૨ કે તેથીએ વધુ કલાક સુધી ઉંધે છે તેવા વખતે આપ જેવા ‘ભાવ સાધુ ’કલાકમાં ૪ કલાકથી વધુ ઉંધ પણ પામતા નથી અને દરદો મટાડવાની શેાધા કરવામાં, દરદીઓને રાત્રીદિવસના હરકાઈ વખતેહાયભૂત થવામાં અને આત્મચિત્ત્વનમાં આપ હમેશ ઉધમી રહેા છે. એ કાં આપના જેવાતેવા ગુણ નથી. આજે તા વૈદેા, હકીમા અને ડાકટરાની પાસે બાર માસ કે એ વર્ષા આપનાર તરીકે કામ કરીને મ્હોટા વૈદ્યરાજ કે સર્જન બની ગયેલા શ્રી લેવા છતાં પણ દરદીની દરકાર કરતા નથી અને કેટલાક દુષ્ટ તેા ઉલટા દરદ લખાવી વધારે :ડ્ડી પામવાના ઘાટ ઘડે છે. રાગનિદાન જ હુમજી શકતા નથી. તેઓ એક મહા ઉપકારી ધંધાને હલકામાં હલકા તરીકે વગાવાવે છે. આપ એ સર્વ કાગડાઓ વચ્ચે એક હુસ છે-ખરે શ્વેત હુશ જ છે. ’ વિવેકચંદ્રે સાદ પૂર્યાં.
તે
“આત્મબંધુએ ! ” વૈધરાજે જવાબ આપ્યા હમે બંને લાયક પુરૂષ હાવાથી મ્હારામાં લાયકી જુએ છે. હું જે કાંઇ કરૂંછું તે મ્હારા સ્વાર્થ માટે જ કરૂ છું. જગતના દરેક પ્રાણી પરાપકાર કરવાની સ્થિતિમાં છે; અને પરાપકાર દ્વારા જ પોતાના આત્માને શ્રીમંત અને સુખી બનાવી શકાય છે. હેમાં પણ વૈદ્ય, પત્રકાર, સાધુ, વકીલ અને અમલદાર એટલા તે ખરે પરમા માટે જ જન્મેલા છે. પરંતુ અસાસની વાત છે કે દરેકે પેાતાના વધારે એબ લગાડવા જેવી વર્તણુક આ જમાનામાં ચલાવવા માંડેલી જેવાય છે. દુનીઆનાં-ખાસ કરી દુઃખી દુનીઆનાં શારીરિક દુઃખા ટાળવા માટે પોતાના મેાજશેાખના ભોગ આપવા એવુ આકરૂ કર્તવ્ય વાનુ છે. લોકસમુહનાં હૃદયાના કચરો ધોઇ નાંખવા માટે અહારાત્રી ઉદ્યમ કરવાનું મહાન કામ સાધુઓનું છે. એ કચરા ઉત્પન્ન કરનારાં તત્વોને શોધી શોધીને નાશ કરવાનુ
પ
Scanned by CamScanner
Page #54
--------------------------------------------------------------------------
________________
જોખમભર્યું કામ પત્રકારનું છે. દુનીઆમાં રહેનાર માણસો એકબીજાના સહવાસમાં આવે નહિ તે દુનિયા ચાલે જ નહિ અને સહવાસમાં આવવાથી તો કોઈ કોઈ વખત કલેષ પણ થવા સંભવ રહે છે; એવે વખતે કલેષના અટકાવ માટે અમલદારની અને તે નુકશાન પામેલા પક્ષનું નુકશાન દૂર કરાવવા માટે વકીલની, જરૂર પડે છે. વકીલ ખરાને બેટે “કેસ” કરનાર અને ખોટા ખર “કેસ કરનાર ન જોઈએ; “ફ” ને જ લાલચુ ન જોઈએ પણ ઇન્સાફને–તે પરમાત્માની પ્રસાદીને–પ્રેમી હે જોઈએ. ધર્માદાની લાખેક રૂપીઆની રકમ કેઈ ઓહી કરી જવા માગતો હોય હેમાં સામેલ થઈને એથ પિતે લઈ કાયદાની બારીકાઈ વડે પેલા હરામીને રસ્તો કરી આપવા જેવી નીચતા વકીલ કરી શકે નહિ. અને રાજાઓનું કર્તવ્ય વળી એથી પણ વધુ કઠીન અને ઉપકારી છે. રાજા કાંઈ લાખ કેમ. પચીસ લાખ માણસોના કાંડાની મજુરીથી રળેલા પૈસાને હિસ્સો એકઠો કરી હેમાંથી પોતાના ક્ષણભંગુર દેહની દરેક ઇન્દ્રિઓને તૃપ્ત કરવાનો હક્ક ધરાવતો નથી. એણે તે તે લાખ કે પચાસ લાખ આત્માઓની જોખમદારી પોતાના શિર લીધી છે; તે પચાસ લાખમાંને એક પણ માણસ ભૂખે મરતે હોય તે તે રાજાને જ દોષ છે– હેને જ અપરાધ છે–ત્યેની જ રાજ્યવ્યવસ્થાની ખામીનું પાપ છે. રાજ્યના એક ભાગમાં સોનાના મહેલ હોય અને બીજા ભાગમાં લાખ્ખ માણસની માસિક પેદાશ માથા દીઠ રૂપૈઓ સવા માત્ર હોય, છતાં જે રાજા તે સ્થિતિ વરસ સુધી જોયા કરે તે રાજા ને લાખો માણસને દ્રોહી જ કહેવાય અને તે લાખોના દીલની બદદુવા હેને વહેલીમડી નડયા વગર ન જ રહે. ભાઈ સુદર્શન ! આટલું બરાબર મગજમાં કોતરી રાખજે કે “ જેમ વધારે સત્તાતેમ વધારે જોખમદારી ... એક સામાન્ય માણસ કરતાં એક શ્રીમંતની જોખમદારી વધારે છે; શ્રીમત કરતાં વિદ્વાનની જોખમદારી વધારે અને વિદ્વાન કરતાં “હદયના વિદ્વાન' એટલે સાધુઓની જોખમદારી વધારે છે. જે ધર્મના સાધુ પોતાના વર્ગમાં વ્યભિચાર, જૂઠ, દગોફટકા અને કલેષ જોઈ શકે છે તે ધર્મની હયાતી થોડા વખતની જ સમજવી; અને હેનું પાપ તે ધર્મના ગુરૂ તરીકે ગણાતા પામર પ્રાણુઓના શિરે છે. તમે મને એક ઘર એવું બતાવશે કે હીં છોકરાને ક્ષય રોગ થવા છતાં બાપ ગુપચુપ બેસી રહ્યા હોય?
Scanned by CamScanner
Page #55
--------------------------------------------------------------------------
________________
કદી નહિ; તે બાપ તે છોકરાને લઈને દરેકે દરેક વેધ, હકીમ, ડાકટરં, ભુવા કે મંત્રવેત્તાને મળશે અને એનાં ફેફસાં કે ગ્રહ સુધરાવવા દરેક પ્રયત્ન કરશે. પરંતુ હમે હને એક પણ સાધુ એવો બતાવશે કે, જે પિતાના પુત્રવત સંસારી જનેના ફેફસાના દરદ નહિ પણ (એથીએ ભયંકર ) હદયના દરદને મટાડવા કંઈ પણ પ્રયત્ન શુદ્ધાશયપૂર્વક કરતે હોય? અફસોસ ! ચોતરફનો વિચાર કરું છું તે હૃદય ભરાઈ આવે છે. હારી જુવાનીમાં હું જે ઉચ્ચ ખવાસ-કર્તવ્યપરાયણતા ચોતરફ જેતે હે દશમો હિસ્સો પણ આજે જેવા પામતો નથી. દેશનું કલેજું વધારે ને વધારે બગડતું જાય છે. જેમના ઉપર તારણને આધાર છે તેઓ જ કર્તવ્યભ્રષ્ટ થઈ ગયા છે. ભાઈ સુદર્શન! આવે વખતે હમારા જેવા ગર્ભશ્રીમંત યુવાન ન્યાની ઉમરથી જ ધર્મસંસ્કાર પામ્યા છે અને પિતાના પૈસાને ઉપયોગ સમાજસેવાનાં કાર્યોમાં છૂટથી કરવા તત્પર થયા છે તથા પિતાની લાગવગ અને કીતિને ઉપયોગ દુષ્ટોને ઝાડવામાં નિડરપણે કરે છે એ જોઈ મારા બળતા આત્માને કાંઈક શાન્તિ ઉપજે છે. પ્રભુ હમને દીર્ધાયુઃ રાખો! ”
જગન્નાથજી (એ વૈદ્યરાજનું નામ હતું) એટલું બેલતાં બેલતાં વૃદ્ધાવસ્થાના કારણથી અને થયેલી તીવ્ર લાગણીના કારણથી બેશુદ્ધ થઈ ગયા; અને સુદર્શન તથા વિવેકચંદ્ર તે જોઈ બેબાકળા બની ગયા. તુરત જ વૈદ્યરાજને પૌત્ર કે જે બારેક વર્ષની ઉમરને પ્રકાશમાન ચહેરાવાળે મજબુત છેકરો હવે તે હાં આવી પહોંચ્યો અને ગભરાશો નહિ એવા શબ્દો વડે પેલા બનેને હિમ્મત આપી પોતે એક દવાની શીશી લઇ આવ્યા અને દાદાનું મસ્તક પિતાના ખોળામાં લઈ એક હાથે પવન નાખતે તથા બીજા હાથે શીશી હેમના નાક આગળ ધરી : રાખતે બેઠો. તે બેએક મીનીટ તેમ બેઠે નહિ હોય એટલામાં વૈધરાજ જાણે કાંઈ બન્યું જ નથી એમ ઉભા થઈ ગયા અને સૂર્ય તરફ દૃષ્ટિ કરી પિતાની બેરિની પ્રાર્થનાનો વખત થયે જાણી બનેની રજા લઈ ચાલવા લાગ્યા. પરંતુ સુદર્શને જતાં જતાં હેમને કહ્યું “મહારાજ ! હારી એક પ્રાર્થના છે. દશ હજારની એક નજીવી રકમ હું આપના હસ્તકમાં સેંપવા માગું છું; આપ કૃપા કરી તે સ્વીકારશે?”
“ અને હેનું મહારે શું કરવું? ” વેદે અદબ વાળી આશ્ચર્ય ચકીત થઈ પૂછયું.
'
-
૧૮ "
Scanned by CamScanner
Page #56
--------------------------------------------------------------------------
________________
કેઈ નિધન દરદીને બે-ચાર માસ આપની આંખ આગળ રાખવાની જરૂર પડે છે તેવાની સારવારમાં તે રકમ વાપરવી.” સુદર્શને જવાબ આપ્યું
“ઘણું ઉત્તમ !” ડોસાએ માનભર્યા ભરક્ષા સાથે કહ્યું “ ઘણું જ ઉત્તમ! પરંતુ એવા નિર્ધન દરદીઓના પુન્ય પ્રતાપે હારી પાસે કાંઈ વાતની કમીના નથી. હમે જાણો છો કે હું ગશાસ્ત્રને શોખીન છું. નિર્મળ છંદગી ગુજારવાને પરિણામે જ હારે જહારે મ્હારે પરમાર્થ માટે નાણાંની જરૂર પડે છે ત્યારે હારે, હારે ખજાને ભરેલો જ જોવાય છે. વ્હાં જ સત્યની કસોટી છે. ભાઈ, હમારા રૂપીઆ. હમે જ કે ઉચિત માર્ગે વાપરજે અને સુખી રહે. ”
એટલું બોલતાંની સાથે વૈધરાજ એક એારડાના ઉંડા ભેંયરામાં ઉતરી ગયા અને બન્ને યુવાને પિતાના બીજા સોબતીઓ સાથે ઘર તરફ પાછા ફર્યા. '
Scanned by CamScanner
Page #57
--------------------------------------------------------------------------
________________
કે
૨RI
આ
મકરણ ૭ મું. લગ્ન (ચાલુ)
જ
mr
.
આ
દાં જુદાં જાહેરાતની મુલાકાત લીધા પછી ઉધમી સુદર્શનને એક ક્ષણ પણ વિજયનગરમાં રહેવું ગમ્યું નહિ. “સમય માત્રને પ્રમાદ ન કરે ” એ વીરવાક્યને તે પૂજારી હતું. આ હીનભાગ્ય દેશમાં હારે ૯૦ ટકા મનુષ્યો એક વર્ષને એક મીનીટ માફક ઉડાવે છે, ત્યારે દેશના
છે ઉદય માટે જન્મેલા આ સુદર્શનને એક મીનીટ પણ એક વર્ષ જેવી લાગતી; તે એક મીનીટમાં અનેક “સમય” જોઈ શકો અને દરેક ‘સમય’ને એકાદ સુકૃત્ય, સુવચન કે સુવિચારવડે શણગારવા ચુકતે નહિ. તેથી તે તાકીદે ઘર તરફ જવા અને દેશસેવા તથા સંધસેવાની જનાઓ ઘડવા તત્પર થઈ રહ્યો હતો. પરંતુ હેણે પિતાના ટુંક વખતના સમાગમથી ગામલોકોને જે આનંદ આપ્યો હતું તેથી મહાજને હેને એક દિવસ રોકાવા અને પિતાના મેમાન બનવા અત્યંત આગ્રહ કરીને હેને લાઈલાજ કર્યો હતો.
મહાજન' ની સંસ્થા ઘણું જુના વખતથી આ દેશમાં ચાલી આવે છે. દરેક શહેરમાં, દરેક ગામમાં એ સંસ્થા હોય છે. વિલાયત માં જેમ “ આમની સભા ” (House of :Commons) અને “ઉમરાવની સભા” (House of Lords) હોય છે તેમ આ દેશમાં “ નાત ” અને “ મહાજન” એવી બે સંસ્થાઓ જુના વખતમાં લેકોને ઘણીખરી બાબતમાં ઇન્સાફ આપતી. ખાનગી કુટુંબ ને લગતા કછઆ તેમજ કોમ અને ધંધાને લગતા કછઆ આ
Scanned by CamScanner
Page #58
--------------------------------------------------------------------------
________________
સંસ્થાઓ ચુકવતી. રાજા પાસે ચેડા જ કજી જતા; કારણ કે
જે જાય દરબાર, હેનાં જાય ઘરબાર ” એવી એક કહેણું જુના વખતથી મશહુર હતી. આથી રાજસભા બાદ કરતાં સર્વશ્રેટ સંસ્થા તરીકે “મહાજન ” ગણાય એમાં આશ્ચર્ય જેવું કાંઈ નથી. એવી “ સત્તા” નું આમંત્રણ મળવાથી સુદર્શને હેનું ભાન રાખવામાં શાણપણું માન્યું અને એ પ્રસંગને લાભ લઈને તે રાત્રે ગામલોકોને એકઠા કરી એક જાહેર ભાષણ આપવા ઇચ્છયું, તે ઇચ્છા પિતાના શિક્ષક મારફતે મહાજનને જણાવતાં સર્વને ઘણે આનંદ થયો અને મહાજને ગામમાં થાળી પીટાવીને ભાષણ સાંભળવા “ બજારચોક ” માં એકઠા થવાની સર્વને ખબર આપી. તે -શહેરના મહારાજા શ્રી વિજયસિંહે પણ મહાજનની ખાસ અરજ સ્વીકારીને હાજરી આપવા બુલ્યું હતું.
નિયત કીધેલો વખત આવી પુગે તે પહેલાં તે બજાર કે અઢારે વર્ણના લોકોથી ચીકાર થઇ ગયો. આખો રસ્તો દીવાબત્તીથી જળહળી રહ્યા હતા. બરાબર આઠ વાગે વિજયનગરના નામદાર વિજયસિંહ મહારાજ પુરદમામથી પધાર્યા અને પુત્ર તુલ્ય પ્રજાએ ઘણજ પ્રેમપૂર્વક હેમને સત્કાર કર્યો. “મહાજન” પૈકી એક આગેવાને ભાષણકર્તાની ઓળખાણ નામદારને કરાવી અને પછી નામદારના હુકમથી સુદર્શને પિતાનું ભાષણ શરૂ કર્યું, જે નીચે પ્રમાણે હતું ' “ નામદાર મહારાજા સાહેબ અને મહાશ !
“ આ દુનિયામાં જે કોઈ હોટામાં હે આનંદ હોય તો તે એક જ છે અને તે બીજાની સેવા બજાવવાની તક મેળવવામાં સમાયેલો છે. અનુભવ, લક્ષ્મી અને બુદ્ધિને જે અલ્પ ભંડોળ મહને મળેલો છે તે વડે આ શહેરના જનસાધારણની સેવા બજાવવાની મહને હમણાં જે જે તક મળી છે તેથી મને ઘણે આનંદ થયો છે: અને વધુ આનંદ તો તે સેવા શુદ્ધ હોવા છતાં હમો મહાશયેએ હેને પ્રેમપૂર્વક વધાવી લીધી છે એમ જાણવાથી થયેલ છે. .
હા ભાષણ શરૂ કરવા પહેલાં, ગૃહ ! મહને આજની સિભાના માનવંતા પ્રમુખ અને આપના પૂજ્ય રાજકર્તાશ્રીની હાજરી માટે અંતઃકરણપૂર્વક આભાર માનવા દો. અહોભાગ્ય તે દેશનાં કે
અવની માઇક રાજ-પ્રજા સાથે ભળતા રહે છે ! અહોભાગ્ય
-
:
હાં
”
Scanned by CamScanner
Page #59
--------------------------------------------------------------------------
________________
તે દેશનાં કે ′ાં પ્રાના અંતરમાં પ્રવેશ કરવા રાજાએ હમેશ તત્પર રહે છે અને પ્રજાની આખાદિમાં જ પોતાની નિર્ભયતા છે એમ ચોક્કસપણે માને છે. અમારા પ્રાંત કે મ્હાં રાજ્યના એક સામાન્ય અન લદાર પણ અમારાથી અતડા રહે છે અને અમારા ઉપર રાફ બતાવવામાં જ પોતાની બુદ્ધિનું સાલ્ય સમજે છે તે પ્રાંતમાંથી આવતાં અત્રે આપ સર્વને મ્હેં જાહેાજલાલી, સતાષ અને આનદમાં જોયા તે વખતથી જ આ તફાવતનું કારણ શેાધવા હું લાગી ગયા હતા અને આજે ત્રણ દિવસના અનુભવે મ્હને સમજાવ્યું છે કે તે તાવત બન્ને સ્થળના રાજાઓની દૃષ્ટિમાં રહેલા તાવને જ આભારી છે.
“ગૃહસ્યો ! આવા એક પ્રજાવત્સલ નરેશ સમક્ષ મ્હને મ્હારા વિચારો જણાવવાની તક મળવા માટે હું પોતાને નસીબવાન માનુ છું. હું આશા રાખું છું કે મ્હારા વિચાર સાંભળ્યા બાદ નામદાર શ્રી પોતાના અમૂલ્ય અનુભવા જણાવી મ્તને સુધરવાની તક આપશે.
“ ગૃહસ્થો ! દુનિયામાં સાથી જૂના ઈતિહાસ કાઇ પણ પ્રજાના હાય તા તે આપણી આર્ય પ્રજાનેા છે. ભરતખંડના સૂર્ય તે વખતે પ્રકાશી રહ્યા હતા કે ઝ્હારે હમણાંના અગ્નિરથ ખનાવનારા વિદેશીએ નગ્ન સ્થિતિમાં ક્રૂરતા હતા. કુટુમ્બ સુખ આપણું જ હતું; પ્રતાપી અને કર્તવ્યપરાયણ રાજાએ આપણા જ દેશમાં હતા; વિમાના બનાવનારા અને ઉત્તમ શિલ્પીએ આપણા જ લોકો હતા; ધર્મના, તત્વજ્ઞાનના અને ન્યાયશાસ્ત્રના ઝરા આપણી જ ભૂમિમાં વહેતા હતા, કે મ્હાંથી વહેતા વહેતા હમણાં તે સર્વ દેશેાન સજીવન જળ પુરૂં પાડે છે. એવા આ અદ્ભૂત પ્રદેશને કવિએ સ્વભૂમિ માને—દેવવાસ માને તે એમાં કાંઇ અતિશયાક્તિ હુમજવાની નથી. વૈદક અને ખગાળ, ભૂતળ અને ભુસ્તર, વ્યાકરણ અને પિંગળ, કાયદા અને ન્યાય, રસાયણ અને યંત્રઃ સર્વ વિદ્યાએ આ ભૂમિમાં એક વખત ખીલી રહી હતી એની શાક્ષી પુરવા માટે પુરાણાં પુસ્તકા હાલ પણુ માજીદ છે.
tr
અન્ય દેશા હાલમાં સુધારા અને વિદ્યાકળામાં આગળ વધેલા જોવામાં આવે છે; તેાપણુ હેમનું સંસારબંધારણ એવું શિથિલ છે કે દર ૫–૨૫ વર્ષે બંધારણ બદલવું જ પડે છે, જ્યારે આપણા આર્યાનું સ’સાર બંધારણ આજ સે’કડા વર્ષ થયાં કાયમ છે–જો કે મુસ
૬૧
Scanned by CamScanner
Page #60
--------------------------------------------------------------------------
________________
લમાન આદિ વિદેશી સત્તાઓએ એને જોઈ નાખવાના પ્રયત્ન કરવામાં કચાસ રાખી નથી. શું આ આપણા પૂર્વજોનાં કામનું સંગીનપણું, એમના બુદ્ધિબળની ખુબી અને એમની પવિત્રતાની મહત્તા સાબીત કરવા બસ નથી? શું ઈતિહાસ એક પણ પ્રજા એવી બતાવી શકશે કે હેની આબાદીની તવારીખ આર્યાવર્ત જેટલી જૂની હોય?
“પણ અફસોસ! એ સૂર્ય આજે અસ્ત થઈ ગયો છે, એ આબાદી આજે વારૂપ બની ગઈ છે; એ ખ્યાતિ માત્ર ઇતિહાસમાં ગંધાઈ રહી છે. એ દેશના પુત્રોએ પૂર્વજોનાં સંતાનેઆજે બુદ્ધિહીન, ઉઘમહીન, વીરત્વહીન અને વીર્યહીન બની ગયા છે. લક્ષ્મીહીન બનવા માટે તે કાંઈ જ શોક કરવાની જરૂર નથી, કારણ, લક્ષ્મી તે લાગણી, બુદ્ધિ અને વીયની ચુકી- . દાસી માત્ર છે; ાં તે રાણીઓને વાસ છે ત્યાં લક્ષ્મીએ અનુસરવું જ પડે છે.
“આપણે એ જ ભૂમિમાં વસીએ છીએ કે જહેમાં અગાઉની માફક હાલ પણ કાચું સોનું પાકે છે, જ્યાં સઘળી ભૂમિના–સઘળા દેશના પાક ઉતરી શકે છે, જ્યાં વિશાળ નદીઓ છે, હાં ટાઢ તર્કો અને વરસાદ સમાનપણે છે, હાં ચમત્કારી ઔષધિઓના ખજાના છે; ટુંકમાં હાં કુદરતની સર્વ કૃપાઓના ભંડાર ભર્યા છે. તેમ છતાં શા કારણુથી આપણે આજ ભુખમરે વેઠીએ છીએ? આપણામાંથી શું ઓછું થયું કે જહેને લીધે આધિ-વ્યાધિ અને ઉપાધિથી આપણે અહોનિશ રીબાઈએ છીએ?
“કઈ કહેશે કે વિદેશી પ્રજાઓના હુમલાથી આપણે નબળા પડી ગયા; કોઈ કહેશે ઉપરાછાપરી પડતા દુષ્કાળથી ભુખે મરતા થયા; કઈ કહેશે કલિયુગના પ્રતાપે આ દશા થઈ. પણ એ સર્વ શ્રમણા છે. શું કલિયુગ માત્ર આર્યાવર્તામાં જ છે? શું હિંદ બહાર રત્યયુગ ચાલે છે? અને શું અગાઉ દુષ્કાળ નહિ પડતા? વિદેશીઓ સાથે અગાઉ લડવું નહોતું પડતું?
“વિદેશીઓના હુમલા અને દુષ્કાળ તે ઉલટા પ્રજાને મજબુત બનાવનારાં સાધન છે. હેનાથી લોકે એશઆરામી થઈ જતા અટકે છે, એમનું પાણી વહેતું રહે છે, એમની બુદ્ધિ અને બળને કાટ અઠવા પામત નથી.
Scanned by CamScanner
Page #61
--------------------------------------------------------------------------
________________
પણ બન્યું છે એમ કે, આપણામાંના જ કેટલાક સ્વાર્થી “ભૂખની બારસ” લોકોએ આપણને વહેમ અને અજ્ઞાનમાં દાટી રાખવા પ્રયત્ન કર્યા છે અને માથું ઉંચું કરી બહાર શું બને છે તે જોવા- . ' જ મના કરી છે. કેટલાક ધર્માચાર્યો પ્રજાને વહેમી બનાવવામાં જ પિતાનું હિત માની બેઠા છે. નવ વર્ષની અંદર છોકરીને ન પરણાવે તે મહાપાપ, મુઆ પાછળ ઘર વેચીને પણ બ્રાહ્મણને ન જમાડે તો મહાપાપ, ગુરૂવચનમાં આંખ બંધ કરીને શ્રદ્ધા ન રાખે તે મહાપ, સમુદ્રપર્યટન કરે તે મહાપાપ, બ્રાહ્મણને છોકરો ભીખ માગવા શિવાયને ઉધમ શિખે અગર વાણીઆનો છોકરો ગુલામી. સિવાયનો ધંધો કરે તો મહાપાપ; આવાં આવાં પાપો ઘુસાડી દઈને લોકોને એવા તે સાંકડી બુદ્ધિના, વહેમી, અજ્ઞાન, મૂર્ખ બનાવી. દીધા છે કે તેઓ પોતાની સ્થિતિ વિચારવા અને તે સ્થિતિ સુધારવાના રસ્તા શોધવા કદી તૈયાર થઈ શકતા જ નથી.
પ્રથમ તે નવ નર્ષની છોકરીને પરણાવી એટલે તે જ્ઞાન મેળવતી બંધ થઈ શરીર ખીલતું બંધ થયું, માત્ર ઘરકામ કરનારી લુડી બની અને કદાચ ૨૫ વરસની ઉમર થતાંથતાંમાં ૨-૪ બાળકોની માતા બને છે. જે વખતે દુનિયાને લાડ લેવાનો હોય, જે વખતે હેના જ્ઞાનબળ અને હૃદયબળને વિકાસ કરવાનો હોય તે વખતે તે તે ચાર બાળકેની ખટપટમાં રીબાતી હોય છે અને હેના પતિને એ બાળકની રોજની તંગીઓ પુરી પાડવા માટે ભવિષ્ય લાભ વિસારી તાત્કાલિક ફળદાતા હલકા કામમાં લાગવું પડે છે. હવે વિચારે છે, એ નાનપણથી ટુટી ગયેલાં-આશાહીન બનેલાં-કંટાળી ગયેલાં-સંસારથી અહીડાઈ ગયેલાં પ્રાણુઓ શું દેશનું કે પોતાનું હિતા સાધી શકે? અરે, એમને દેશોન્નતિને વિચાર જ કેવી રીતે આવી શકે? પારણામાં પિઢેલા બચ્ચાને માટે આંગડી જોઈતી હોય તે ખરીદવાની. જહેને ચિંતા થતી હોય તે મનુષ્ય જીવલેણ મજુરી કરવા જાય છે. દેશની સ્થિતિને ખ્યાલ આપનારાં પુસ્તકો અને છાપાં વાંચવા જાય?" નહિ, આ એક માનજો કે શરીર અને બુદ્ધિની પૂર્ણ ખીલવટ વગરનું પરણવું તે પરણવું નહિ પણ મરવું છે. દેશ-કાળ જેટલી - . કેળવણું માગે છે તેટલી આવશ્યક કેળવણી લીધા પહેલાં અને સ્વરક્ષણ માટે જોઈતું શરીરબળ (કુસ્તી અને કસરત મારફત) . મેળવ્યા પહેલાં તથા ઓછામાં ઓછાં પાંચ-સાત માણસના કુટુંબ
Scanned by CamScanner
Page #62
--------------------------------------------------------------------------
________________
પહેલાઈથી પિષી શકાય એટલી આવક કરવાની શક્તિ મેળવ્યાં પહેલાં પરણનારે માણસ આત્મઘાતી અને દેશદ્રોહી છે. જે બીચારા. પશુઓ પશુવૃત્તિ તૃપ્ત કરવામાંથી નવરા ન થઈ શકે, અને એમાં કરતાં પહેલે ખાડે પુરવાના રસ્તા યોજવામાંથી નવરા ન થઇ શકે, તેઓ દેશનું શું લીલું વાળી શકે? બહાદુર વિદેશીઓ અત્યારે આપણું રંક ગાય ઉપર સત્તા ચલાવતા ન હોત તે આપણી શી કમબતી થાત હેને ખ્યાલ પણ થઈ શકવો મુશ્કેલ છે. તે બહાદુર પ્રજાએ આપણને શાતિ બક્ષી છે, આપણને સુખચેનનાં સાધન આપ્યાં છે, આપણને વિષયસેવન માટે સ્પ્રીંગના મોહક પલંગે આપ્યા છે, પાચનને મુશ્કેલ ન પડે એવાં “ફુડો” આપ્યાં છે, ભાર ન લાગે એવી “નેટ આપી છે તથા હુન્નરકળા અને શાસ્ત્રોના માથાફડીઆ અભ્યાસને બદલે સાહિત્ય (Literature)નો શેખ આપણા વિદ્વાનને લગાડે છે; તે બિચારા એમાં ગોથાં ખાધાં જ કરે અને જીંદગી પુરી કરે; “હુતે ને હુતી” વચ્ચેના વિષય સંબંધને પ્રેમ નું પવિત્ર નામ આપી–એમાં તત્વજ્ઞાનનું નામ ઘોચી વિદ્વત્તાનું પ્રદર્શન કર્યા જ કરે અને એમાં અંદગી પુરી કરે!
“મહાભારત-રામાયણ આદિ વિરરસકાવ્યો તથા ગીતાજી જેવાં દેશ અને સ્વધર્મ બન્નેનું રક્ષણ કરવાને ઉપદેશ આપનારાં પુસ્તકો વાંચવા કરતાં નવલ કથાઓ, લલિત કાવ્યો અને વિદેશી ભાષાઓ શિખવાની કેટલા બધા લોકો હોંશ ધરાવે છે? પછી “આહાર તે ઓડકાર,” “સબત તેવી અસર” અને “ વાંચન તેવા વિચાર, ” થાય એમાં શું આશ્ચર્ય ?
જહેને દેશનું અને પિતાના પંડનું હિત કરવું હોય હણે સૌથી પ્રથમ તો એ જ નિશ્ચય કરવાને છે કે જે પિતે કુંવાર હોય તો જમાનાને જોઈતી કેળવણી, શરીરબળ અને લક્ષ્મીનાં સાધન હાં સુધી ન મળે ત્યહાં સુધી પરણવું જ નહિ. એકનું જોખમ ઉઠાવવાની શક્તિ મળ્યા પહેલાં અનેકના રક્ષણનું જોખમ ઉઠાવવું જ નહિ. શરીરબળને જેમ બને તેમ વધારવું. એ બળ આપણને આપણું ઉપકારી રાજકર્તાનું ઋણ ચુકવવામાં પણ કામ લાગશે.
“પુરૂષા ૨૫ વર્ષની ઉમર સુધી કુંવારા રહે તે કુમારિકાઓનું શું થાય?—એ સવાલ કઈ ઉભે કરે તે પહેલાં જ મહને કહી લેવા દે કે એ સવાલ પિકળ છે. પુરૂષે જલદી પરણવાની ના
Scanned by CamScanner
Page #63
--------------------------------------------------------------------------
________________
કહેશે તે બાલલગ્ન અને કન્યાવિક્રય અટકશે, મૃત્યુ પ્રમાણ ઓછું ' થશે તથા વિધવાવસ્થાના સંભવ ઘટી જશે. નાતે હાની ન્હાની થઈ જવાને લીધે અગ્ય વરને ન છૂટકે કન્યાઓ આપી દેવી પડે છે તેમ થતું અટકશે. સ્ત્રી કેળવણી ફરજ્યાત થશે અને આપણે ઘરસંસાર આપોઆપ સુધરશે.
બેલતાં શિખ્યા હારથી જ છોકરા છોકરીને પરણવાની વાત કહી સંભળાવીને આપણે આજના હિંદવાસીઓએ શું કાંદા કહાડવા ધાર્યા છે તે સમજાતું નથી; શું સ્ત્રી સિવાય બીજા કશામાં સુખ નથી? પણ અરે, તે બિચારા કુવામાંના દેડકા જેવા બની ગયેલા લોકોને શી માલમ હોય કે કુદરત શું ચીજ છે, હેમાં કેટલી અને કઈ ખુબીઓ રહેલી છે, ઉંચી ભાવના અને ઉંચા વિચારમાં કેટલે આનંદ રહેલો છે?
“ હમને જે ધર્મો ટુંક વિચારના, સાંકડી દષ્ટિના, ‘કુવાના દેડકા” જેવા અને વહેમી બનવા ફરમાવતા હોય તે ધર્મોને જલાજલિ આપિ. વેદ અને જૈન એ ધર્મો આ દેશમાં જૂના છે; એ બેમાંના એક પણ ધર્મનાં મૂળ પુસ્તકે એવી સાંકડી દષ્ટિને ઉપદેશ કરતા જ નથી; તેમ છતાં જે કંઈ ઉપદેશકો એ ધર્મોના નામે એ ઉપદેશ કરે છે તે માત્ર પેટ ભરવાના રસ્તા છે એમ હમજજેપણ એ ધમેને અપમાન પહોંચાડશો નહિ. હમે જે ધર્મમાં છે તે ધર્મમાં ચુસ્ત રહે જે બીમાડા હેમાં પેદા થયા હોય તે જાણવા શીશ કરે, હેનું મૂળ શોધવા મથન કરો. સત્ય શું હોવું જોઈએ હેનું શોધન કરે અને હમારા ધર્મમાં રહીને જ ધર્મિષ્ઠ બને. વેદ ધર્મ કહે કે જૈન ધર્મ કહે, કોઈ, દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવને વિચાર કર્યા સિવાય વર્તન કરવાનું ફરમાવતિ નથી. વેદાનુયાયીને શ્રી કૃષ્ણ અર્જુનને જનરક્ષણ અર્થે નજદીકના પરતુ આસુરી વૃત્તિના સ્વજનો પર દયા નહિ કરવાને તત્વજ્ઞાની ઉપદેશ આપ્યો છે અને જૈનેના સૂત્રમાં વ્રતધારી વરશુનાગ નતવાએ હજારો મનુષ્યોના રક્ષણાર્થે ઉપવાસનું પારણું કરવું છેડીને સમરાંગણમાં દેહત્યાગ કર્યો હતો એવું વર્ણન છે. સર્વમાં
અપેક્ષા નયી તરફ દષ્ટિ રાખીને ઉપદેશ કરાવે છે. વિદ્યાભ્યાસ, દેશાટન, સતત ઉધમ અને રાજા-પ્રજા બને તરફ વફાદારીઃ ઈત્યાદિને ઉપદેશ અને ધર્મોએ કરેલો છે.
Scanned by CamScanner
Page #64
--------------------------------------------------------------------------
________________
“માતૃભૂમિના નિર્મળ પ્રેમ એ સર્વ ધર્મ અને સર્વ દેશનુ માનીતું પુષ્પ છે. કાઈ તે પુષ્પને ઉખેડી નાંખવાની હિંમત ધરશે નહિ. જેએ સંસારથી વિમુકત થયા છે, જે બ્રહ્મ અગર મેાક્ષની સાધનામાં લાગ્યા છે, હેમને સાંસાર સાથે કાંઇ જ નિસ્બત નથી હેમને બાદ કરતાં દુનિયામાં કોઇ પણ એવા વિચારશીલ પુરૂષ નથી કે જે સ્વદેશ માટે સાચી લાગણી ધરાવતા ન હોય.
<<
આપણા સ્વદેશપ્રેમમાં ખલેલ નાખનારાં ધણાં કારણો છે. શક્તિ વગરનાં લગ્ન એ મ્હોટુ અને પ્રથમ કારણ છે. ધંધા વગરના અશક્ત ઉપદેશકા એ બીજું કારણ છે. તે ચ્હાં ચ્હાં વિષયી ભક્તિ અને આળસુપણાના ઉપદેશ કરે છે, કે જે સ્વીકારવા અનેા માટે ઘણા સહેલા છે. આવા ઉપદેશકે! એથીએ વધારે ભયકર પાપ જે કરેછે તેએ છે કે, એક એક ધર્મવાળાને લડાવી મારે છે. મુસલમાને કારને મારવાથી મેાક્ષ મળતું માને છે, હિંદુ મ્લેચ્છોના સ્પર્શને આભડછેટ ઠરાવી અપમાન પહોંચાડી લડાઈનાંખીજ વાવે છે, જેનાને અમુક ભાગ હેમનામાંના જ બીજા ભાગને પજવવામાં ધમ માને છે, વૈવા શૈવીએની નિંદા કરવામાં જ કલ્યાણ માને છે. પણ એ સ્વદેશદ્રાહીઓ જાણતા નથી કે, કલેષમાં ધર્મ બતાવનારા લોકો ધર્મને લાયક જ ન હાઇ શકે. ધર્મ પુસ્તકો માત્ર હમારી બુદ્ધિને ખીલવવાનાં સાહિત્ય છે; પછી આ ખીલેલી બુદ્ધિ વડે હમને જે વધારે હિતકર લાગે તે ખુશીથી કરે. બાકી તાજાના ઉપવાસથી જ કાંઈ મેાક્ષ નથી; વૈષ્ણુવાની ભક્તિથી જ કલ્યાણુ નથી; મુસલમાનાના યકીનથી જ જિન્નત મળતી નથી; આ સર્વનુ તત્વ સ્હમજવાનું છે અને તે સ્ટુમજણ વડે પછી હમને અનુકૂળ પડે તે કામ કરવાનાં છે.
- ધર્મના નામે કાર્ડના ઉપદેશ કરનારાનુ માનનારા લોકો જાણતા નથી કે, દુનિયામાં પાંચ-પચીશ જ ધર્મો નથી પણ જેટલાં મગજો એટલા ધમ છે. એક જ ધર્મપુસ્તકની, છ મગજમાં, છ નકલ યાય; તે છએ નકલામાં તાવત પડશે. અહિંસા પરમો ધર્મ: ” એ એકજ વાક્ય એક મગજ એવા રૂપમાં હમજશે કે, કારણ વગર જીવને મારવા નહિ, ભાણુસના ઉપયોગ માટે તે મારવા; ખીજું મગજ એવા આય લેશે કે માત્ર ધર્મ કારણ માટે મારવા પડે તે ખાદ કરતાં બીજા કારણથી ન મારવા; ત્રીજું મગજ વળી એમ સ્હમજશે
૬૭
Scanned by CamScanner
Page #65
--------------------------------------------------------------------------
________________
.
કે, કઇ રીતે ન મારવા. એમ છએ મત જૂઠ્ઠા આવશે. સૂત્ર એ છતાં ધર્મ જૂદા જૂદા છ થયા; તેથી શું એકે ખીજાતે ગા દેવી ? હમારા ધરમાં હમને તુવરની દાળ પસંદ છે, હમારી પત્નીને અડદની પસંદ છે, હમારી માતાને મગની પસંદ છે અને હમારા પિતાને લીલું શાક પસંદ છે; તે માટે શું હમે હમારા પિતાને મૂખાં કહેશે। અગર મ્હેનને શું રડા ' કહેશા અગર માતાને લાકડી ઉગામશેા ?
.
શુ
શું—હરકાઇ ખાખતમાં નહિ–શત્રુ થવું એકસપે કામ
re
ધની શું કે સંસારસુધારાની
મતભેદ તા થવા પામે જ; પણ એથી વિરાધી બનવું નહિ. દેશહિતની બાબતેામાં હાથ સાથે હાથ મેળવી કરવું, એ જ ધર્મિષ્ઠ પુરૂષોનું ભૂષણ છે.
દેશની દશા સુધારવા ઇચ્છનારે પ્રથમ અયેાગ્ય લગ્ગાના રીવાજતે નાબુદ કરવા કટિબધ્ધ થવું ોઇએ; પછી ‘વિશ્રાન્તિગૃહે ’ને બદલે કુસ્તીખાનાં અને કસરતશાળાએ ડામડામ સ્થાપવી જોઇએ. હેમાં તાલીમ આપીને પ્રજાને હીમતવાળી, કસાયલી, ધીરજવાળી બતાવવી જોઈએ. એથી વિધા લેવાની શક્તિ પણ વધતી આવશે; ભવિષ્યની પ્રજા પણ જોરાવર ઉસન્ન થશે; ન્હાની ન્હાની માંદગી અદૃશ્ય થશે અને રળવાની અશક્તિ પણ ઘટશે. ત્હાર પછી કેળવણીના પ્રચાર માટે ગામેગામ નિશાળેા સ્થાપવી જોઇએ. જે ગામામાં સરકારી શાળા ન હાય હ્તાં ખાનગી સાહસથી શાળાઓ કહાડવી; દરેક છેકરા અને દરેક છેકરીતે ફરજીત કેળવણી આપવી. ğાં અને હાં સરકારી નિશાળના વખત ઉપરાંત ખાનગી રીતે એક કલાક સ્વદેશ અને સ્વધર્મની સ્થિતિનું ભાન કરાવનારાં અને તે સુધારવાના ઉપાય સૂચવનારાં પુસ્તકોના અભ્યાસ કરાવવાની ગોઠવણ થવી જોઇએ. રાજ્ય માથે બધાં કામેાના જો નાખવા તે, કૃતવ્રતા કહેવાય. પ્રજાએ પોતાનુ કર્ત્તવ્ય પોતે સ્ટમજવું જોઇએ. આપણા શ્રીમ તેાની લક્ષ્મી શા કામની છે? શું તે લક્ષ્મી પર આપણા હક્ક નથી ? શું તે માના ઉદરમાંથી નીકળતી વખતે તે લક્ષ્મી સાથે બાંધતાં આવ્યા હતા ? હમારી પાસે દશ રૂપિયાના પગારથી કામ કરાવીને હેમાંથી પચાસ રૂપિયા રળનારા શેઠીઓ લખાપતિ -ખની અમનચમન કરે અને હમે ચેડા પગાર અને સમ્ર મહેનતને પરિ ણામે ભરયુવાનીમાં તૂટી જવાને લીધે નાકરી કરવાને અશક્ત અનેા તે વખતે
Scanned by CamScanner
Page #66
--------------------------------------------------------------------------
________________
ત
હમારી મહેનતથી શ્રીમંત બનેલા તે શેઠ લતામ’ડપમાં નાખેલા સુંવાળા, કાચમાં એસી વારાંગનાનાં મેાહક ગીતામાં મશગુલ બની હમારા ભૂખે મરતા કુટુંબના કાલાવાલા ઉપર ધ્યાન પણ ન આપતા હોય તે એવા શેઠ માટે એનાીસ્ટા ઉભા થાય હેમાં શું આશ્ચર્ય ! એમના પૈસા એમના દુ:ખી સેવકાના કામમાં, દુ:ખી સ્વદેશી બંધુઓના કામમાં ન આવે અને માત્ર હેમની વાસનાતૃપ્તિમાં જ વપરાય એ શું છે ગજબ છે ? એવા શેઠા ( નહિ, શો) આર્યાવર્તીમાં નહાયતા વધારે મહેતર છે. મહાન અંગ્રેજ યાદ્દા નલ્સન મરતાં મરતાં ખેલ્યા. હતા કેઃ— England expects every one to do his duty; ' ત્તવ્યવીરાની જનેતા આર્યભૂમિ તે પોતાની પુત્રીએ પ્રત્યે યુગા થયાં કહેતી આવી છે કે ––
""
"
જનની જણ તેા ભક્ત જન,
કાં દાતા કાં શુર)
નહિ તા રહેજે વાંઝણી;
મત ગમાવીશ નૂર !
સ્વદેશીએ પાસેથી અને સ્વદેશીઓના કાંડાની મહેનતથી
મેળવેલા પૈસા સ્વદેશીઓના ઉદ્દાર અર્થે જ ખર્ચવામાં આવે, તેથી, ખર્ચનારને કારટ ગણા યશ મળે, પોતાના ભાએ સુખી યતા જોઈ મનને આન મળે, પરલાકનુ ભાથુ બંધાય; એથી વધારે ખીજાં જોઇએ જ શુ ?
tr
*
6
'
“ શ્રીમંતા ! હમે લાડી ગાડી અને વાડીના હદપારને શાખ . છેડી દે. હમે હરામનું ખાવું. જવા દે. દેશમાંથી મેળવેલા પૈસા સ્વા માં—હલકા સ્વાર્થમાં વાપરશે। તા હૈના હિસાખ એક દિવસ આપવા પડશે. તે વખતે તે ઉડાવેલાં નાણાં વ્યાજ સાથે ગણી આપવા. પડશે ત્હારે કર્યાંાંથી લાવી શકશે ? માટે હાથમાં બાજી છે સ્હાં સુધી ચેતા; જાપાનના રાજાએ મીલનેા ઉદ્યોગ પેાતાના દેશમાં દાખલ કરવા માટે.ઠરાવ કર્યા કે જે કાઇ માસ મીલ કરે હેને સાળ દીઠ વરસે રૂ. ૫ ) સરકાર મદદ આપશે. આમ ખુદ રાજ્યકર્તા તરફથી. મદદ મળતી હૈાંય તાકાણુ હુન્નરશાધન ન કરે ? જર્મનીમાં કેળવણી પાછળ સરકાર અબજો રૂપિયા ખર્ચે છે. šાંની એક નિશાળના મકાનનું વર્ણન સાંભળેા તા હમારી ડગળી ખસી જાય. રજવાડા-
૬૯
Scanned by CamScanner
Page #67
--------------------------------------------------------------------------
________________
ના મહેલ એ નિશાળના મકાન આગળ તુચ્છ માત્ર છે. અને આ સર્વ રાજની મદદથી જ થયું છે. પરંતુ આપણુ કમનસીબ ભારતપ્રજા માટે કેળવણીની જરૂર નથી, ઈતિહાસની જરૂર નથી, પુનરકળાની જરૂર નથી, કવાયત શિખવાની જરૂર નથી. (કારણ કે રક્ષણ કરનાર અને તૈયાર વસ્તુઓ બનાવી બનાવીને ઘર સુધી મોકલી આપનાર બહાદુર વિદેશી અમર રહે !) રજવાડાઓ નીચ કામની રંડાઓ સાથે વ્યભિચારમાં જે ખર્ચ કરે છે તે વખતે શું સાર્વભૌમ સત્તાની પરવાનગી માગવા જાય છે કે ? ખાનગી ગૃહસ્થો એક મકાન છતાં ૪ બીજાં બંધાવવા દોડે છે ત્યારે શું પેસાની દરકાર કરે છે કે? સવાલ માત્ર મનને જ છે-સવાલ માત્ર સ્વદેશાભિમાનને. છે-સવાલ માત્ર માણસાઈને છે. હેનામાં માણસાઈ છે, હેનામાં હિંદુપણું કે જૈનપણું-મુસલમાનપણું કે પારસીપણું છે,
નામાં ઈશ્વરપ્રેમ છે, જહેનામાં બંધુભવ છે, જહેનામાં ઉમદા વિચારો માટે કોઈ પણ જગા છે તેવા લેકે તે સ્વદેશહિતાર્થે દ્રવ્ય ખર્ચવામાં કદી આનાકાની કરશે જ નહિ. અને હારે એમ થશે.
હારે જ કેળવણી અને હુનરકળાને, ધર્મ અને તત્વજ્ઞાનને ફેલા ઘેરઘેર થશે અને પિતા પ્રત્યે, પિતાનાં સગાંવહાલાં પ્રત્યે, પિતાના સ્વદેશીઓ પ્રત્યે, પિતાના સ્વધર્મીઓ પ્રત્યે અને પિતાના રાજકર્તા પ્રત્યે પોતાની શું ફરજ છે તે દરેકે દરેક માણસ હમજશે; અને એ સમજ-એ જ્ઞાનને પ્રકાશ જ હેમને સઘળી જાતના વ્હેમ, સઘળી જાતના આપ આપસના કજીઆ, સઘળી જાતનાં વ્હીકણપણું, સઘળી જાતનાં સ્વાર્થીપણાં અને સઘળી જાતના અધર્મથી દૂર રાખશે અને આર્ય ધર્મ તથા આદેશને ઉદ્ધાર થશે. ભાગ્યશાળી આર્યો! આર્યભૂમિમાં જન્મ એ જ મહદ્ ભાગ્ય છે જહેમનું એવા આર્યો ! હમારી હવારની પ્રભુપ્રાર્થના વખતે અને ધ્યાન વખતે. મે એવી પ્રાર્થના કરે અને એવી ભાવના ભાવે કે હમારે દરેક દેશી ભાઈ અને દરેક બહેન જ્ઞાન પામે, બળ પામે, તથા જ્ઞાન અને બળને સદુપગ કરવાની ઈચ્છા પામે! અસ્તુ ! બેલ શ્રી આ ભૂમિને જ્ય! બેલ બેલે શ્રી મહાવીર, બુદ્ધ, કૃષ્ણ, રામ, વિક્રમ અને ભેજની જનેતા શ્રી આર્ય ભૂમિને જય !!”
ભાષણ પુરું થતાં રોતાગણે હર્ષનાદથી તે વધાવી લીધું અને ' પછી કેટલાએક વક્તાઓએ પિતાના વિચારો જણવ્યા; છેવટે મહારાજાએ ઉભા થઈને નીચે પ્રમાણે વિવેચન કર્યું.
Scanned by CamScanner
Page #68
--------------------------------------------------------------------------
________________
“આર્ય બબ્ધ સુદર્શન તથા પ્રજાગણ!
“આજે હું એક એવા આયબન્યુની પિછાન પામ્યો , કે જેને હું જીદગી પર્યત ભૂલી શકીશ નહિ. એ નમ્ર વક્તાએ જે ઉચ્ચ વિચારે હમણાં દર્શાવ્યા છે તે સાંભળી હમને જે લાભ થવા સંભવ છે તે લાભ માટે હમારા સર્વની વતી હું જ ભાવણકર્તાને ઉપકાર માનવાની તક લેતાં જણાવું છું કે, એમણે માત્ર હારી પ્રજાને જ નહિ પણ મહને પણ કેટલુંક જ્ઞાન આપ્યું છે. એમના ભાષણમાં જે વિવિધ મુદા એમણે ચર્ચા છે તે પરથી સમજાય છે કે, આજકાલ ઉદયનું સાધન જે ધર્મ તે જ પાયમાલીનું હજીઆર થઈ પડયું છે અને તેથી જ પ્રમાદ, કલેષ, કાયરતા, વિષયાસક્તિ વગેરે દુર્ગણે વધવા પામ્યા છે. માટે હું હમને ધર્મ–ખરા ધર્મ-સંબધી ડીક સલાહ આપીશ તે વિષયાન્તર થયું નહિ ગણાય.
“ધર્મને સામાન્ય અર્થ કર્તવ્ય અથવા ફરજ. કર્તવ્યપરાયણ માણસને જ લેકે માન આપે છે, તેઓ જ ખરા સુખી હોય છે; હેમના જ ઉપર વિશ્વને આધાર છે. જે માણસમાં પિતાના કર્તવ્યનું ભાન નથી, જહેને શું કરવા યોગ્ય છે અને શું છાંડવા ગ્ય છે હેનું જ્ઞાન નથી, તે માણસ હવામાં તરખલા માફક આમથી તેમ અને તેમથી આમ ભટકી ભટકી, અથડાઈ ટીચાઈ દુઃખી થાય છે અને આ ઘોર સંસારઅરણ્યમાં ભૂલા પડી આધિ, વ્યાધિ અને ઉપાધિમાં સેકાઈ અંતે માઠી ગતિ પામે છે.
- “સાચો ધર્મ અથવા ખરૂં કર્તવ્ય માણસને માત્ર પરલોકનાં મીઠાં વચન આપીને અટકતું નથી પણ આ લોકમાં જ પ્રત્યક્ષ પારખું આપે છે. કર્તવ્ય જાણનાર અને તે પ્રમાણે વર્તનાર માણસને એક એવો કિમતી ખજાનો આ જન્મમાં જ મળે છે કે હેની બરાબરી કરવા હજારો કોહીનુર પણ શક્તિમાન નથી. એ ખજાને પૈસાના રૂપમાં નથી હોતા, કે બાદશાહી સત્તાના રૂપમાં નથી હેત; કારણકે પૈસાથી અને બાદશાહી સત્તાથી સુખી થયેલા પુરૂષે ભાગ્યે જ જાણવામાં આવ્યા છે. પરંતુ એ ખજાને સુખી અંત:કરણ - ના રૂપમાં હોય છે. સંસારની કોઈપણ ચીજ એવી નથી કે જે માણસને ચિંતાઓ અને ઉપાધિઓની પીડાથી બચાવી શકે. એવી શક્તિ તે માત્ર “સુખી અંતઃકરણ” માં જ છે, કે જાડેને કોઈ પણ પ્રકારનાં આધિ-વ્યાધિ-ઉપાધિ પજવવામાં ફાવતાં જ નથી.
Scanned by CamScanner
Page #69
--------------------------------------------------------------------------
________________
“ “સુખી અંતઃકરણ” એ કાંઈ આકાશ ગંગાના પુષ્પ જેવી ચીજ નથી, અર્થાત કાલ્પનિક પદાર્થ નથી; તે ખરેખર હયાતી ધરાવે છે પણ એટલા થાડા મનુષ્યોમાં હયાતી ધરાવે છે કે મનુષ્ય વર્ગને મહટ ભાગ હેની હયાતીથી પણ અજાણ્યો છે અગર તે હેને કાલ્પનિક પદાર્થ માને છે.
: “આપણે થોડાંક દષ્ટાન્તો લઇ જઇશું કે ધર્મ અથવા કર્તવ્ય બજાવનારા લોકોને “સુખી અંતઃકરણ” નો ખજાને મળે છે એ એક સત્ય વાર્તા છે કે કવિઓની કલ્પના છે. આ “કામદેવ શ્રમણોપાસક આત્મગોષ્ઠિમાં લાગ્યો હતેાહારે દેવતાઓ -ભયંકર રૂપ ધરીને હેને વિવિધ પ્રકારના પરિસહની પીડા ઉપજાવવા માંડી હતી; પરંતુ કામદેવ સારી રીતે હમજતો હતો કે મહાર “ધમ આત્મા છે; શરીર એ તે માત્ર આત્માનું જડ “ધર” છે; એ ઘરના બચાવ ખાતર હેની અંદરના કિમતી જાનને નુકશાનમાં નાખવાનું કામ કરવું એ મહારા “ધર્મ” વિરુદ્ધ છે. એમ હમજી તે આત્મગોષ્ઠિમાં મંડયો રહ્યા, હે તાર તુટવા દીધો નહિ. તેથી દેવને પરિસહ હૈને લાગે જ નહિ. ધર્મપરાયણ અથવા કર્તવ્યપરાયણ થવાથી શું ફાયદો છે એમ પૂછનારને કામદેવને દાખલો પહેલા -નંબરને જવાબ રૂપ છે. હેને માર પડ્યો એ તે સત્ય જ છે; અને માણસ જેવું પ્રાણી દેવતા જેવા મહાબળવાનના હાથ પકડી શકે એ પણ શક્ય નથી; હારે એ મારની અસર જ કાઈ ન થાય –અરે ભાર લાગે જ નહિ એ શું ખરેખરૂં રક્ષણ ન કહેવાય?
એક બીજું દૃષ્ટાંત લઈએ. ગ્રિસમાં ત્રીસ જુલમગારોના જમાનામાં અર્થાત જે વખતે પ્રજા બહુજ દુઃખી હતી એ જમાનામાં સેક્રેટિસ નામને એક તત્વવેત્તા થશે. હેના પિતાના શબ્દો આ પ્રમાણે છેઃ “જુઓ ! હારા તરફ નજર કરો! હારી પાસે શહેર નથી, ઘર નથી, જમીન નથી, ધન નથી, નેકર નથી, હું જમીન ઉપર સુઈ રહું છું; મહારે સ્ત્રી કે સંતાન કાંઈ નથી, માત્ર આકાશ અને પૃથ્વી તથા એક ફાટયુટો ડગલો એને જ -આધાર છે; તે પણ હારે શાને છે? શું હું દીલગીરી વિનાને નથી ? શું હું ડર વિનાને નથી? શું હું સ્વતંત્ર અને સુખી નથી? જે ઈચ્છવા યોગ્ય હોય તે મહને ન મળ્યું હોય એમ કદી શું
Scanned by CamScanner
Page #70
--------------------------------------------------------------------------
________________
- બન્યું છે? અગેર જે ઈચછવા યોગ્ય ન હાય હેને માટે હું કદાપિ
પ્રયત્ન કર્યો છે? હમારામાંના કેઈએ મહારૂં વદન ખેતિ જોયું છે? હમે જેથી ડરે છે અને જહેમની પ્રશંસા કરે છે તેવા લોકોને છે કેવી રીતે મળું છું? શું હું હેમને ગુલામ માફક ગણતો નથી? છે હને મળનારા માણસે, હું જાણે કે હેમ રાજા કે માલીક હોઉં તેમ ધારતા નથી ?'
“આ દૃષ્ટાંત શું આપણને ધર્મપરાયણ અથવા કર્તવ્યપરાયણ જંદગીના ફળને આબેહુબ ચિતાર આપતું નથી? શું લક્ષ્મી અને સ્ત્રી એવું ફળ આપી શકશે? લક્ષ્મી અને સ્ત્રીથી મળતાં સુખને હું અન્યાય આપવા ઈચ્છતા નથી, પરંતુ શું હેમાં સુખ કરતાં દુઃખનું વધારે પ્રમાણમાં મિશ્રણ નથી? માટે આ ખુલું છે કે ધર્મપરાયણ જીદગીથી આ જન્મમાં જે સુખી અંત:કરણ” રૂપી ફળ મળે છે તે જેટા વગરનું છે. " “દુનિયાના સઘળા દુષ્ટ પુર અને દુખદાયક પદાર્થોને નાશ કરવા રાક્ષસો પણ અશક્ત છે; તથાપિ ધર્મપરાયણ લોકો એ સવની અસરથી પિતાને બચાવી શકે છે; આખી પૃથ્વીને કપડું મઢાશે નહિ; પણ પોતાના પગે પગરખાં પહેરવાથી માણસ પૃથ્વી ઉપરના કાંટા-કાંકરાથી પિતાનું રક્ષણ કરી શકે ખરે. તેમજ આ અનાદિ સૃષ્ટિમાં દુષ્ટ પુરૂષો, દુષ્ટ પદાર્થો અને અનિષ્ઠ બનાવે થતાં આવ્યાં છે અને થયાંજ કરશે; હેમનો નાશ કરીને સુખી થવાની આશા કોઈ રાખે તો વ્યર્થ છે; ઉલટ તે બમણે દુઃખી થશે. પરંતુ પિતાને હેમની અસર જ ન થાય. એવી ગઠવણું કરવાનું તે હેના હાથમાં છે ખરું; અને તે જ પ્રમાણે કામદેવે અને સેક્રેટિસે ધમની મદદથી કર્યું હતું.
“ આજકાલ દુનિયામાં લુખ્ખી વાતને કે બાહ્ય ક્રિયાને જ ધર્મમાં માનનારા ઘણું લોકો જોવામાં આવે છે. હેમના ઉપર આક્ષેપ કરવાની મૂર્ખતા નહિ કરતાં આપણે હેમને એટલું જ બતાવીએ કે
જે માણસના ઘરમાં લાખ રૂપીઆ દાટેલા છે તે માણસ હાં સુધી જમીન ખોદી રૂપીઆ કહાડી બજારમાં જઈ જોઈતી ચીજ ખરીદી–ભેગવે નહિ ત્યહાં સુધી એ રૂપિયા હૈને કશા કામના નથી” એમ હમજાવીએ તે તેઓ આપ આપ હમજશે કે, ધર્મ એ કઈ પિકળ અવાજ નહિ પણ અમુક વર્તનનું નામ છે. "
Scanned by CamScanner
Page #71
--------------------------------------------------------------------------
________________
૮ પ્રાણીને મળેલી કુદરતી શક્તિઓના દરરોજનાં કૃત્યામાં સદુપયેય એ જ ધર્મ છે. ' ધર્મની આ સાદી વ્યાખ્યા ને દરેક મનુષ્ય સ્વમરે તે! દુનિયામાંથી દુર્ગુણો અને વ્યસના તથા દુરાચરણેા અદૃશ્ય થાય, મૈત્રીભાવ અર્થાત્ બન્ધુત્વભાવ જળહળી રહે, શારીરિક પીડાએ આછી થઇ જાય, માનસિક ચિંતા ઘટી જાય અને નરકનાં ાર લગભગ બંધ થવાને વખત આવે.
.
વ્હારે હવે એવા સાદા—સ્વાભાવિક ધર્મને અંગીકાર કરવા કોઈને ઇચ્છા થાય તો હેંને કયું નામ આપવું ? આ સવાલ અટપટા છે. ` સઘળું ઝેરવેર ાં જ આવીતે ભરાયું છે. ધર્મને અલે અધમ અહીં જ થાય છે. ખરા ધમ જો હમે જૈનને કહેરોા તે વેદાંતી લાકડી લઇ ઉભા થશે; વેદાંતીઓના ધર્મને ખરા કહેશેા તા જેના ખળભળી ઉડશે. આ ધાર્મિક ઝગડાઓએ ઘણાએક ભેળા જીવાને ધર્મથી વિમુખ બનાવ્યા છે. ધણાએક માણુસા એવા લેવામાં આવે છે કે જેઓ કહે છે કે, સર્વ ધર્મો પાતાની બડાઇ અને પારકી નિંદા કરતા હોવાથી ધર્મ' શબ્દ જ પાકળ છે, આકાશગગાવત્ છે. આ નાસ્તિકપણા માટે જો કોઈ જીમ્નેવાર હાય તા તે ધાર્મિક યુદ્ધના નાયકા જ છે. તેએ પોતે તે। જ્તારથી તેએ કલહને તાબે થયા હારથી જ ધર્મરાજ્યથી બહિષ્કૃત થયેલા છે, પણ તે સાથે તે ભીન્ન સંખ્યાબંધ પ્રાણીઓને નાસ્તિકપણાની ખાઇમાં હડસેલી દઈ ‘ સુખી અંતઃકરણ ’ જેવા ઉમદા ખાતા અક્ષનાર ધર્મથી પરાભુખ કરે છે. ખરે। ધમો પુરૂષ તે મૂર્ખ ઉપર પશુ ધ્યાર્દષ્ટિ રાખે છે, હૅની અજ્ઞાનતાને હાંશીના વિષય બનાવતા નથી. ચર્ચા કે દલીલના નામે કોઈની લાગણી દુ:ખાવી ધર્મિમાં ખવા મથનારા બાળજીવા ખરેખર સર્ચ કરતાં બમણા દયા ખાવા જેવા છે.
"
"
.
ક્ષમા, નિલેભતા, સરળતા, મૃદુતા, લાધવ, સત્યતા, ઇન્દ્રિયનિગ્રહ, તપ, જ્ઞાનાભ્યાસ અને બ્રહ્માચયઃ એ ૧૦ સદ્દગુણાના સેવનમાં જ ધર્મ ! રહેલા છે અને જેએ આમાં પાપ છે અને આમાં પુણ્ય છે એવી વાતામાં જ મુંઝાઇ ન રહેતાં પૂર્વકર્માનુસાર આવી પડતી ધરો અદા લાવવામાં પુરૂષાતન દાખવે છે અને તે વખતે અંતરાત્માને નિર્લેપ રાખેછે તેઓ જ ખરેખરા ધર્માત્મા છે—પછી ભલે તે પુરૂષા ગમે તે ધર્મના હોય અને ગમે તે વેષ પહેરતા હોય.
૭
-
Scanned by CamScanner
Page #72
--------------------------------------------------------------------------
________________
. હવે હું ભાષણકર્તાએ આ રાજ્યને આપેલા અભિનંદન સંબંધે ડંક કહીશ. “માણસને સુખી અને દુઃખી કરનાર પિતાનાં કરે છે એ કુદરતનો કાયદો કદી ભૂલવો જોઇ નથી. રાજનગરની સ્થિતિ જે સંતોષજનક ન હોય તે હેમાં કારણભૂત ત્યાંની પ્રજાની એક યા બીજી કસૂર હોવી જોઈએ. જે લોકે. મહેમાંહે કુસંપ કરી સમાજબળ ગુમાવતા હોય, પિતા જ સ્વાર્થ તરફ નજર રાખતા હોય, દુનિયામાં શું બને છે તે જાણવાની દરકાર કરવાની ના કહેતા હોય, શ્રમ અને સાહસથી ભડકતા ફરતા હોય એવા લકોને રાજકર્તાની તે શું પણ સગાભાઈની પણ તરફથી પ્રીતિ કે ન્યાયની આશા રાખવાને હક નથી. બંધુ સુદર્શન ! હમારા જેવા લાયક પુરૂષો જે દેશમાં પાકવા લાગ્યા છે તે દેશને છેક જ નિરાશ થવાનું કશું કારણ નથી. લક્ષ્મીની સાથે વિદ્યાનું અને સહૃદયતાનું જોર મળતાં કઈ પ્રજા ભેયપર પડી રહી સાંભળી છે? હમે હમારા દેશમાં સ્વદેશી ધોરણ ઉપર કેળવણી આપવાનું કામ આગળ વધારે,
સ્વદેશી વસ્તુઓની બનાવટ અને પ્રચાર માટે કમર કસી દેશની ઉત્પાદક શક્તિ વધારે, અંગકસરત (કારણ કે બળ વગરનો માણસ બેજા રૂપ છે), ખીતાબો અને માન અકરામના લોભને અમીભૂત કરે, પાંચસો રૂપીઆ માટે ગુલામી કરવા કરતાં દશ રૂપીઆ સ્વતંત્રપણે રળી સાદું ભેજન લેતાં શિખે, સાદું ભોજન પણ સ્વતંત્ર મહેનતથી ન મળે તો દેશ છોડી દરિયાપારના દેશોમાં જઈ રહ્યાં ઉધમ કરી પૈસા લઈ દેશમાં આવે. હમારા દેશમાં વર્ષો થવાં જે બહારના લોકો આવી વસ્યા હેય હેમણે કરેલા જુલમ હવે ભૂલી જાઓ; કારણ કે લાંબા વખતના વસવાટને લીધે તેઓ હવે હમારા દેશી ભાઈ બન્યા છે માટે હેમને “ ભાઈ” માફક ગણ હમારું બળ વધારો (નહિ તે ઓછા કેળવાયલા તે લોકોને બીજાઓ પિતાના હથીઆર તુલ્ય બનાવે હેમાં હેમને કાંઈ દેષ ગણાય નહિ);
અને હેમને કેળવણીમાં આગળ વધારો. વળી હમારામાંના જેઓ ધર્મને નામે ઝીણી ઝીણી બાબતમાં મુંઝાઈ રહ્યા છે હેમને કહે કે,
હટા દરિયા ઓળંગવા ઇચ્છનારે વચ્ચે આવતાં ખાબોચીને, હિસાબ ગણવે પાલવે નહિ. હેમને પૈસે ધર્મના નામે થતા રોગ પછળ ખર્ચાતા હોય તે તે કરે હવે ઑલરશીપ અને વિદેશગમનમાં જાય કરવાને રસ્તે વાળે. જે શ્રીમંતે હદપારની સ્વાર્થધતા બતાવે
| ૭૫
Scanned by CamScanner
Page #73
--------------------------------------------------------------------------
________________
6
તેની બરાબર ખબર લેવાનુ કામ ‘મહાજન’' તુ છે. મ્હારી આટલી સૂચનાએ મિત્ર મુર્છાન લક્ષમાં રાખશે તે એમના મનના સધળી મુરાદ પાર પડશે. ઈશ્વર હેમને જ મદદ કરે છે જે પેાતાને ' મદદ કરે છે. બે રાજનગરના રાઢેરીએ પોતે પોતાને મદદ કરશે અગર પોતે જ કર્ત્તવ્યપરાયણ થશે તે બનવા દ્વેગ છે કે સામ્રાજ્ય દ્વારા જ પરમ કૃપાળુ પરમાત્મા હેમને વધુ મદદ પહોંચાડવા ચુશે નહિ.
..
ભાષણ ખતમ થયું; તાલીઓના ચાલુ અવાજે આકાશ ચીરી નાખ્યું અને છેવટે સભા વિસર્જન થઈ. મહારાજાએ સુદર્શનને રાજ મહેલમાં આમંત્રણ આપ્યું હોવાથી તે સાથે જ બગીમાં બેસી હુંકારી ગયા અને લોકો રાજા તેમજ મુદતની તારીફ કરતા તથા 4 માસ્તર ' ની કન્યાના નશીની પ્રશંસા કરતા સૈસાની જગાએ ગયા.
મહારાજાએ મુર્શન રોઢ સાથે શુ ગોષ્ટિ કરી તે હજી જણાયું નથી. તે એક ગુપ્તવાર્તાજ હતી અનેતેસંબંધમાં લોકો વિવિધ ત વિતર્ક કરતા હતા. એ તેા ગમે તે હા, પરન્તુ બન્ને વચ્ચે તે વખતથી ગાઢ સમ્બન્ધ બધાયા અને મોડી રાત્રે સુદર્શન પોતાના તારે ગયા.
બીજે દિવસે મુદન પોતાની ધર્મપત્ની તથા જાનૈયાઓને લને રાજનગર તરફ વિદાય થયે. પરંતુ તે સહીસલામત પાતાને ઘેર પહોંચે તે પહેલાં કાંઈ કાંઈ ખેલ વિધાતા ખેલવાની હતી. સુદર્શનને માથે એક વાદળ ઘેરાઇ આવ્યું હતું, જે હમણાં વરસ્યું અને ુને રસ્તામાં જ રોકી રાખ્યા. તે વાળુ મોકલનાર દુષ્ટ માણેકચંદ હતા, કે જે વિિવક્રય અને કન્યાવિક્રયની હીમાયતમાં અપમાન પામવાથી વેર લેવાનું ૮ પણ ' લતે નાફે। હતા એમ ત્રીજા પ્રકરણ-માં આપણે જોઇ ગયા છીએ.
માણેકચંદ હમણાં આ શહેરમાં જ સુદર્શનનાં લગ્ન જેવા આવ્યા હતા અને સભા વચ્ચે મહારાજા અને સુદર્શન સાથે થયેલા મંત્રી સબંધ હેના હાથમાં હથીઆર તુલ્ય થઇ પડયા હતા. તે તે જ રાત્રીએ એક જલદ અશ્વ લઇને રાજનગર તર ડયા અને ચ્હાંના મુન્નાને મળી એક ધાસ્તીભર્યાં માણસના પત્તો મેળવી આપવાની વધામણી આપી. તે પરથી કેટલાક સીપાઇએ સાથેસુએ તાબડતાજ
૭૬
Scanned by CamScanner
Page #74
--------------------------------------------------------------------------
________________
રવાના થયા અને રાજનગર તથા વિજયનગરની મધ્યમાં પડાવ નાખે, એવી મતલબથી કે સુદર્શનને ત્યાં જ પકડીને કેદ કરવો.
જ પરંતુ સુબાની મદદથી માણેકચંદ પિતાની ધારણા પાર પાડી શકે તે પહેલાં વિધાતાએ કાંઈ જુદો જ ઘાટ ઘડી રાખ્યો હતે.. ,
રાજનગરના સુબાની વહેમી પ્રકૃતિથી કંટાળી ગયેલા જે નિર્દોષ શહેરીઓ પિતાના કુટુંબ પર અણધારી આફત આવી પડવાની દહેસતથી નજદીકમાં આવેલા પરરાજ્યમાં જઈ વસ્યા હતા, હેમાંના કેટલાક આકળા સ્વભાવના ઉદ્ધતેની એક હાની સરખી ટુકડી - મના બીજા શાન્તિપ્રિય દેશબાન્ધવોના વિચારથી જૂદી પડી અમલતેદારોને સતાવી હેમની આંખ ઉઘડાવવાના નિશ્ચય પર આવી હતી.
જો કે હજુ સુધી તે ટુકડીએ તે ઉદ્ધત નિશ્ચયને કદિ અમલમાં મૂક્યો હતો અને તેથી દેશની શાન્તિમાં ભંગ પડયો નહતો, તથાપિ હેમના મનમાં લાગી રહેલી આગ જોવા પામેલા હેમના ઠરેલ દેશબાન્ધવો તે ટુકડીની ઉશ્કેરણીઓ તરફ સખ્તમાં સખ્ત અણગમો ધરાવતા હતા અને તેઓ તે ટુકડીને પિતાની હમેશની ડહાપણભરેલી પદ્ધતિથી સમજુત આપતા કે, આગ આગથી નહિ પણ જળથી જ બુઝાય; અવિશ્વાસ સામે ફતેહમંદીથી વાપરવાનું સારામાં સારું હથીઆર વિશેષ વફાદારી જ છે, કે જેને ઘા હદયના ઉંડાણ સુધી પહોંચીને અવિશ્વાસને જડમૂળથી નાશ કરે છે; સામ્રાજ્ય અને આ દેશને સંબંધ કુદરતે જ જેડ્યો છે અને કુદરતે હૈમાં બન્નેનું હિત જ માન્યું છે; તેફાન કે ખટપટથી કદાપિ ચીરસ્થાયી શાન્તિ મેળવી શકાશે નહિ, પણ વિશેષતર પ્રેમ, સંપૂર્ણ ઐકય અને સુશિક્ષિતપણાના પ્રચારની હીલચાલોથી જ ઈચ્છિત સુખની પ્રાપ્તિ સંભવે છે. આવી ઘણી દલીલે તેઓ કરતા અને હારે તે સ્વદેશપ્રેમના સંદગુણને ઉદ્ધતાઈને કાળા વસ્ત્રથી આચ્છાદિત કરી ભયંકર ટુકડીનું નામ પામેલા મુઠ્ઠીભર માણસો તે હમજાવટ પર લક્ષ ન આપતા
હારે તેઓના ઉછાંછળા શબ્દો સામે જાહેર રીતે અણગમો અને તિરસ્કાર બતાવવાનું પિતા પાસેનું એકનું એક હથીઆર પણ તે શાન્તિપ્રિય શહેરીઓ ખાતા હદયે વાપરતા. જગતમાં દેવી અને આસુરી પ્રકૃતિ કાટકમીથી ચાલી આવે છે પછી આ આસુરી પ્રકૃતિની ટુકડીની ઉદ્ધતાઈઓ અને તેથી અમલદારેના મનમાંનાં વહેમનાં બીજને મળતી પુષ્ટિ માટે આંસુ પાડવાં નકામાં છે. દેશમાં સામુદાયિક મ” જે અનફળ જ હશે તે તે કર્મ કઈ એવા જ સુબાને મો
Scanned by CamScanner
Page #75
--------------------------------------------------------------------------
________________
કલશે કે જે બીનઅનુભવી ઉછાંછળી ટોળીને પ્રેમ અને દીલસેના સંસ્થી વશ કરશે અને હથેળીમાં નચાવશે. તે વખતે તે નાદાન બચ્ચાંઓ પિતા પાસે ક્ષમા ચાહશે અને પિતાના અવિનય માટે શરમાઈ પ્રથમની ભૂલોના બદલામાં પિતાની સેવામાં પ્રાણ પણ કરવા તત્પર થશે. એ વખત આવતા સુધીમાં રાજનગરથી પરાજ્ય * માં જઈ વસેલી આ હાની નાદાન ટુકડીની મૂર્ખાઈને થોડોએક ઇતિહાસ આપણી વાર્તાના વફાદાર નાયક સાથે તે ઈતિહાસનું અમુક પ્રકરણ સંબંધ ધરાવતું હોઈ—આપણે દીલગીરીથી તપાસ્યા સિવાય છૂટકે નથી, હકીક્ત એમ બની કે, તે “ ભયંકર ટુકડી” ને એવા ખબર મળ્યા હતા કે રાજનગરના સૂબાને ભાઈ પોતાના કુટુંબ સાથે વિજયનગરને રસ્તેથી આગળ મુસાફરી કરનાર છે. સ્ત્રી તે ટુકડીએ પાંચ મજબુત ગામડીઆઓને હેમને લૂટવાના આશયથી રસ્તા રોકી બેસાડ્યા હતા. સુદર્શન અને હેના સાથીઓને તે રસ્તે પસાર થતા જોઇ તે ગામડીઆઓએ હેમને સુબાનું કુટુંબ માની ઘેરી લીધા અને હામા થવા સિવાય તાબે થનાર પર પહેલે પ્રહાર કરવો નહિ એવો મને નિયમ છે એમ જણાવીને આભૂષણે ઉતારી આપવાની માગણી કરી. સુદર્શનને આ માગણી અજાયબીભરેલી લાગી અને તે કસાયેલ હોવાથી સ્વમાન જાળવવા માટે
હા થવા તૈયાર થા; અંગકસરતના અખાડાથી બનશીબ રહેલા વિવેકચંદ્ર હેને રોકવા છતા તે સ્વરક્ષણ અને સ્વમાન ખાતર લડવાને તૈયાર થઈ ગયે અને પિતાની લાકડી સજજ કરી આગળ ધો. એ નિર્બળ થીઆર વડે એણે બે શત્રુઓને તે જમીન પર સૂવા
ડ્યા પણ તે પછી બાકીના ગામડીઆઓ પૈકીના એકે પીસ્તાલ તાકી. હથીઆરના કાયદાએ દેશને સ્વરક્ષણ માટે કે નાલાયક બનાવી દીધો છે એ બાબતનું આ વખતે સુદર્શનને ભાન થયું. તેણે ચાલાકીથી એક નીશાન તે ચૂકવ્યું હતું પણું. બીજી ગેળી હેના પગ પર ચહેરી અને તેમાંથી લોહી વહેવા લાગ્યું. કસાયલા સુદર્શનને આ છે કાંઈ બેભાન કરવાને પુરતે નહી પરંતુ પોતાના સાબતીઓની શારીરિક નિબળતાને ખ્યાલ આવવાથી હેણે અત્રે યુક્તિ ચલાવવાની જરૂર જોઈ પગમાં ગેળીને પ્રવેશ થતાં જ તે જાણ જોઈને જમીન પર ઢળી પડ્યો અને મરણ. તુલ્ય થવાને દેખાવે કર્યો. આથી યુદ્ધને અંત આવ્યો અને ગામડીઆઓ સર્વ આ
૧૭૮
Scanned by CamScanner
Page #76
--------------------------------------------------------------------------
________________
ભૂષણ ભઈ સાથે પિતાની હામે થનાર મૂછિત ભાણસને ઉપાડી ચાલતા થયા. આ પ્રસંગે વિચંદ્ર,વિધુતબાળા વગેરેએ લુટારૂઓને ઘણએ આજીજી કરી પણ તેઓએ તે પર કાંઈ લક્ષ આપ્યું નહિ. વિદ્યુતબાળાના કાલાવાલાથી દયા ઉત્પન્ન થવાને લીધે છેવટે એટલો દીવાસો તેઓ આપતા ગયા કે તેઓ હેને હેમના શિરદાર પાસે લઈ જઈ કાંઈ પણ ઈજા કર્યા વગર છોડી મૂકશે અને ત્યાર પછી જ હેમના બને ઘવાયેલા બતીઓને ઉપાડી જશે.
ત્રણ લૂટારાઓ સુદર્શનને ઉંચકી સુમારે બે માઈલ દૂર ગયા પછી થાક ખાવા એક વૃક્ષ તળે બેઠા અને ખરે મધ્યાન્હ હોવાથી ઉગ્ર ગરમીને લીધે તેઓમાં જરા સુસ્તી આવવા લાગી. પિતાને કેદી મૂચ્છિત દશામાં હોઇ તેઓ નિર્ભય હતા તેથી હેને એક બાજુએ મૂકી પિતે ઘડી લેટી ગયા. આ તકનો લાભ લઈ સુદર્શન બેઠો થયે અને તેઓનાં ભયંકર હથીઆર ઉપાડી જવા તથા તે વડે તેઓનું જ ખૂન કરી વૈર વાળવા હૈને ઈચ્છા થઈ આવી. પરંતુ એ 'કામ હીચકારું છે એવો ખ્યાલ આવવાથી તે ખાલી હાથે અને કાંઈ પણ ઇજા કર્યા સિવાય ન્હાવા લાગે. એમ કરવા પહેલાં હેણે પિતાની ધતીનો છેડો ફાડીને ઘા ઉપર મજબુત બાંધ્યું. આવતી વખતે મૃચ્છના ઢગ કરવાનું હોવાથી પોતાની આંખો બંધ રાખવી પડી હતી તે કારણથી રસ્તાનું હેને કોઈ સમરણ રહ્યું નહતું અને પદચિન્હ જોઈ જેઈને ચાલવા જેટલે વખત ન હતો; તેથી તે દેવે સૂચવેલા રસ્તે મૂઠી વાળી દેડવા લાગ્યું, પરંતુ દોઢેક માઈલ જેટલે રસ્તો કાપ્યા પછી આ ઘાયલ થયેલા પથિકને તૃષા, થાક અને સખ્ત તાપની - ગરમીની અસર એટલી બધી થવા લાગી કે જળ અને આરામ સિવાય ચલાવી લેવું ને અશકય લાગ્યું. લૂટારાઓ જોગશે તો પાછળ પડી પકડી પાડશે એ ધાસ્તીએ પણ હૈને હતાશ કરી દીધો હતો. પોતાની પત્ની, મિત્ર અને જાનૈયાઓ પિતાને માટે ઝૂરતાં “હશે એ વિચાર પણ હેને ગભરાવી નાખવાને પુરતો હતો. આ સઘળાં કારણે હવે હેને દોડવા કે ચાલવાને છેક જ અયોગ્ય અનાવી દીધું અને તે જમીન પર પટકાઈ પડ્યો. ,
Scanned by CamScanner
Page #77
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૮મું. ક્ષેમસૂરિનું આત્મકથન.
જ
ના
છે
ધાતાના ખેલ વિચિત્ર છે. પૂર્વમાં જઈને ઉત્તરમાં નીકળતાં હેને એવું સરસ આવડે છે કે એની અકળ ગતિનું રહસ્ય પામર મનુષ્યથી . પામી શકાય તેમ નથી. લગ્ન જેવા શુભ કામે સુદર્શનને મોકલનારી વિધાતાએ જેત
જાતામાં લગ્નને વિનમાં ફેરવી નાખ્યું અને -દંપતીને છૂટાં પાડ્યાં; એટલું જ નહિ પણ ઘવાયેલા સુદર્શનને ભરવિગડે નિરાધાર અને નિરાશાજનક સ્થિતિમાં લાવી મૂકે. વિધિના આડાઅવળા રસ્તાને જેને અનુભવ થયે નથી તેવા મનુષ્યો તે સુદર્શનની જીંદગીનું નાટક અહીં જ પુરૂં થવાની ધાસ્તી રાખશે, પરંતુ જે વિધિ લગ્નને વિઘ રૂપમાં ફેરવી શકે છે તે વિધિ વિધ્યને મહામંગલ સ્વરૂપમાં ફેરવી નાખવાને પણ એટલી જ સમર્થ છે. જન્મવું, પરણવું અને મરવું એ ત્રણ અંકમાં જે જે મનુષ્યનું જીવન-નાટક પૂરું થાય છે તેવા મનુષ્યનું ચરિત્ર લખવાને કઈ લેખિની શ્રમિત થશે? સુદર્શન પાસે હજી ઘણું વેશ ભજવાવવા વિધિ ઈચ્છતી હતી અને તેથી જ હેને શિર આફત ગુજારીને હેના હાથે ભવિષ્યમાં થવા જેવાં કાર્યોનું માર્ગ સૂચન કરવાની આ તક તેણીએ લીધી હતી. કોમ અને દેશની સેવામાં કંઈક કામ હજી હેના હાથે કરાવવા વિધિએ યોજના કરી રાખી હતી. સેવાધર્મના પાલનના પ્રારંભમાં જ વિMને રાક્ષસ ધુરકીઓ કરે છે એ એક સાધારણ નિયમ છે અને એ નિયમમાંથી સુદર્શનને બચી જતે જોવાની આશા રાખવી ફેકટ છે.
Scanned by CamScanner
Page #78
--------------------------------------------------------------------------
________________
સુદર્શનને જમીન પર ઢળી પડયાને થોડી મિનિટ થઈ નહિ. 1 હોય એટલામાં કઈ માણસ નજદીકમાં જ રડતું હોય એવો અવાજ
હેના કાને પડશે. તે સાથે લોખંડના ચીપીઆના પ્રહારને અવાજ પણ સંભળાતો હતો. આવે વખતે જે સહેલામાં સહેલું અનુમાન બાંધી શકાય તે એ હતું કે એક માણસ પર બીજો માણસ પ્રહાર કરતા હશે અને ઈજા પામતે માણસ રડતે તથા કરગરતો હશે. સુદર્શને પણ એ જ અનુમાન બાંધ્યું અને હેની દયાની લાગણીઓ એકદમ ઉશ્કેરાઈ ગઈ. એ ઉશ્કેરણીએ હેની અદશ્ય થયેલી તાકાદ. પાછી બોલાવી અને તે પોતાનું દુઃખ અને જોખમ ભૂલી જઈને દુઃખીની હારે ધાવાના નિશ્ચય પર આવી જઈ ઉભે થયો. જે દિશામાંથી અવાજ આવતો હતો તે દિશા તરફ ત્રણેક મિનિટ ચાલતાં એક ઢોળાવવાળી જગામાં એક વડ નીચે અદ્ભુત દેખાવ હેની દષ્ટિએ પડયો. એક નવદીક્ષિત જેવો દેખાતે બાવો આકાશ ભણી જોઈને કાંઈક બોલતો હતો, પશ્ચાત્તાપપૂર્વક રહતે હતો અને દર બબ્બે ત્રણ ત્રણ મિનિટે પિતાના હાથમાં લાંબો ચીપીઓ પિતાના કપાળ સાથે અફાળો હતો. સુદર્શનની ઈચ્છા ગુપચુપ તે બાવાની પાછળ ઉભા રહી હેના શબ્દો સાંભળવાની હતી, પરંતુ હેને પડછાયે જેવાથી બાવો તુરત ચેતી ગયો અને પાછળ નજર કરતાં હેણે એક થાકથી લોટપોટ થયેલા, પગે ઘવાયેલા, ભવ્ય મુખાકૃતિવાળા યુવાનને જોયો. થોડા વખત બન્ને ચુપચાપ ઉભા. દરેકને બીજાની સ્થિતિ, વિચિત્ર લાગતી હતી અને ખુલાસો પૂછવાની તીવ્ર ઉત્કંઠા હતી. પરતું શરૂઆત કેમ કરવી એ જ મુશ્કેલી હતી. છેવટે સુદર્શને જાણે કે પોતે કાંઈ જ જોયું નથી એવો દેખાવ કરી ને ભાગવાને પ્રયત્ન કર્યો “સંત! આટલામાં કોઈ આશ્રયસ્થળ આપ બતાવી, શિકશે ? ”
બાવાએ પ્રશ્નના ઉત્તરમાં સામો સવાલ કર્યો “૪ દવા! तूं कयौं गभडाता है ? तेरी सीकल परसें तूं कोई महाकष्टमें आया हुआ अमीरी आदमी मालूम होता है. इस तरह अकीला
2 ગ્રામ પર તુ યા નહત?” કે સુદર્શનને આ પ્રશ્નોની પરમ્પરા પસંદ પડી નહિ. હેણે સક્ષેપના જવાબ વાળેઃ “ મહારાજ ! લૂટારાઓના હાથમાંથી છટકી
Scanned by CamScanner
Page #79
--------------------------------------------------------------------------
________________
ભૂલે પડેલો છું એક તૃષાતુર અને થાકેલો વટેમાગું છું. કહાં રહે અને કેણું છું તથા ઓ સ્થિતિનું કારણ શું છે એ બધું જાણવાની આપની જિજ્ઞાસા તપ્ત કરવાની હમણુ મહારામાં શક્તિ નથી. હાલ. તુરત મ્યને જળ અને આશ્રયસ્થળની અનિવાર્ય જરૂર છે, તે જે આપ બતાવી શકશે તો હેટો આભાર થયો હમજીશ.”
* બાવો તુરત જ પથિકની સ્થિતિની ગંભીરતા હમજી ગયો અને હેને પિતાની પાછળ આવવાને ઇસારે કરી નજીકમાં આવેલી એક કાંટાની વાડ તરફ ચાલ્યો. ત્યાં પહોંચતાં વાડની મધ્યમાં પડેલી એક પથ્થરની શીલા ઉપાડી દૂર મૂકી અને પોતાના અતિથિને ઉદ્દેશીને બોલ્યોઃ “દુર ઘેરા વતી કરે તરહ જા મત करना, बच्चा! यहां पर तूं बीलकुल निर्भय है; कोई शत्रु तेरा વત્તા નહીં પણ સત્તા છે.”
સુદર્શન ગુફામાં ઉતહેની પાછળ પોતે પણ ગુક્ષમાં ઉતરીને બાવાએ પેલી શીલા પાછી હતી તેમ ગોઠવી દીધી અને ગુફામાંના પુરાણ કુંડમાંના ઠંડા જળનું એક તુંબડું ભરી લાવી સુદર્શનને આપ્યું, જે પીવાથી હેને બહુ શાન્તિ થઈ અને નિર્ભય સ્થળની પ્રાપ્તિ સાથે ગુફાની ઠંડકથી હેનામાં નવું જીવન આવતું હોય એમ દેખાવા લાગ્યું. આ બાવો પિતાને હમણાંની મુશ્કેલીમાંથી મુક્ત થવામાં ઘણે મદદગાર થઈ પડશે એવી હેનામાં આશા ઉન્ન થઈ. હેનાથી વાતચીતને. પ્રસંગ પાડી આતે આતે હેના વિચારો જાણી લેવાની ઈચ્છાથી મુદશને હેને પૂછ્યું: “મહારાજ! આપે આજે સ્વને નવો જન્મ આપ્યો છે એમ કહું તે કઈ ખોટું નથી. આટલી ન્હાની ઉમરે દુનીઆથી ઉદાસીનતા આવવાનું કયું કારણ આપને પ્રાપ્ત થયું હતું તે ને જણાવવા કૃપા કરશો તે દુઃખના તે કારણને નાબુદ કરવી ખારાથી બનતે શ્રમ ઉઠાવવા હું વચન આપું છું.”
જવાબમાં બા પ્રથમ તે ખૂબ હસ્યો અને ધિો. સુદર્શનની અજયબીમાં આથી ઘણું વધારે થયો. છેવટે બાવાએ પ્રત્યુત્તર આપ્યો “સુદનભાઈ ! પ્રથમ દૃષ્ટિએ હું આપને ન પિછીની શકો તે માટે અને ક્ષમા કરશે સસ્ત તાપની અસરથી અને કોઈ જબરા બયને લીધે, આપની લાંબા વખતથી મહેને પરિચિત થયેલી મુખમુકી પણ છે નિમકહરામ ઓળખી શક્યો નહિ. પિતાના ગુરૂ અને ધર્મને નિકિરામ નીવડેલે આ ખેમચંદ બીજા કેના તરફ નિમકહલાલ
Scanned by CamScanner
Page #80
--------------------------------------------------------------------------
________________
બતાવી શકવાન હતો ? સુદર્શનભાઈ ! આ વેશમાં આપને મળતાં હું લજવાઈ મરું છું. પણ “કમને શરમ નથી” એ આપ સારી પેઠે જાણે છે. હું આપને ઘરના માલમલીદા ખાઈને છેવટે આપના સમાજને એબ લગાડનાર થઈ પડે. આજે આખા દેશ નિમકહરામ ખેમચંદજી મુનિના નામ પર ધૂકે છે અને પિતાનું પાપી મુખ વધારે વાર કેઈને બતાવવાની હિંમત નહિ ચાલવાથી જ મહારે આ નિર્જન સ્થળમાં વસવાટ કરી જીંદગી પુરી કરવાનું ઠરાવ કરવો પડે છે. ઓ બંધુ ! મહને હસશે નહિ, ને કાંઈ કહેશે નહિ; હું બળી રહેલો છું –મહેને લાત મારશે નહિ. મહેને મહારૂં મહા છૂપાવવા દો અને એમ જ મરવા દો. ” બા એકદમ છાતીફટ - રડવા લાગ્યો અને તે જોઈ સુદર્શન પણ રડવા જેવો થઈ ગયો. હેનું કોમળ હદય દુશ્મનના પણ દુઃખમાં ભાગ પડાવવા હમેશ તૈયાર હતું.
પ્રેમચંદ ખેમચંદ ! હું હમને ઓળખ્યા. હમારી આ દશા જોઈ હારૂં જીગર ચીરાઈ જાય છે. પણ હમે આમ નાહિમત ન થાઓ. હમે હમારા પાપને પશ્ચાત્તાપ કરે છે તેથી સુધારાને પાત્ર છો એમ સ્પષ્ટ જણાઈ આવે છે. હમે હિમત રાખે અને સઘળું કેમ બન્યું તે મને સંભળાવો. હું હમને દરેક પ્રકારના દિલાસા રૂપ થઈ પડીશ.સુદર્શને માયાળુ અવાજથી કહ્યું.
" “ જેના દર્શનથી હું જેવા સેંકડોને શાન્તિ મળે છે એવા ઓ પવિત્ર શ્રાવક ! વર્ષો સુધી હેમને નમાવ્યા પછી આજે હું હમને ઘૂંટણીએ પડીને કહું છું કે મારા માટે હમે પરિશ્રમ ન લેતા. હને તે એકાંતમાં મરવું જ વધારે ઉચિત લાગે છે. જેવો અપરાધ તેવી જ શિક્ષા થવી જોઈએ. તમે મને દયા બતાવશે, પણ પરમાધામીના દીલમાં કાંઈ દયા ઉત્પન્ન કરી શકશો? માટે બંધુ ! મ્હારે માટે ચિંતા કરવી છેડી ઘો.હારી વાત જાણવાની ઈચ્છાને પણ અહીં જ દાટી છે. તેથી હમને ઓર વિશેષ ખેદ થશે. હમારા કેટલાક પૂજ્ય પુરૂષો ઉજળા હે નીચે કેવી મલીનતા છુપાવે છે તે જાણી
મારું કોમળ હૃદય ચીરાશે અને મહારે તે માટે પણ દોષિત બનવું પડશે. માટે તે વાત જતી કરો અને ચાલો અહીંથી પાંચ માઈલ પર આવેલા વિજયનગરમાં છે હમને મારી કાંધે બેસાડીને
૮૩.
Scanned by CamScanner
Page #81
--------------------------------------------------------------------------
________________
પહોંચાડું, હાં હમારા પગને પ્રસિદ્ધ વૈદ્યરાજની જડીબુટ્ટીથી આરામ આવ્યા પછી હું હમને રાજનગર સુધી સહીસલામત પહોંચાડી આવીશ. હમે કુશળ હશો તે હારા જેવા બારસેને શાતા ઉપજાવશે અને અને હું કશળ હઈશ તે બારસોને બગાડીશ.” બાવો બે
“ હમે આજે મારી જીંદગી બચાવી મ્હારા ઉપર મહાન ઉપકાર કર્યો છે ” સુદર્શને જણાવ્યું અને તે ઉપકારનો બદલો ખાતર-કોઈ નહિ તો બદલા ખાતર પણ-હારે હમને મદદ કરવી જોઈએ. માટે કૃપા કરી મહને સઘળો ઈતિહાસ જણાવે.”
કેટલીક આનાકાની બાદ બાવાજીએ પિતાને ઇતિહાસ કહેવો શરૂ કર્યોઃ “શેઠજી ! દશ વર્ષ ઉપર મહેં આપના “પૂજ્ય” તરીકેનું પદ ધારણ કર્યું તે પહેલાં હું એક સામાન્ય પાટીદાર હતે. ખેતી કરતો હતો અને ટાઢ, તડકે તથા વર્ષાદના પરિસહ એક “બાવા”. માફક સહતો હતે. જાડી ખાદીની બંડી પહેરતો અને બાર છે મહીને કેઈ કામસર નજીકના શહેરમાં જવું પડતું તે શહેરની રોનક દેખી હું દિમૂઢ બની જતો. અમારા ગામમાં એક વખત મુહપતિવાળા મુનિ પધાર્યા. હેમણે જીવદયાને ઉપદેશ કર્યો પણ તે હમજવા જેટલી શક્તિ મહારામાં નહોતી. મહારાજે વ્યાખ્યાનને અંતે જણાવ્યું કે હેમના જેવા થવાથી રળવા–ખપવાની કાંઈ ચિંતા રહેતી નથી અને માલમલીદા તથા બારીક કપડાં મનમાન્યાં મળે છે તથા મ્હોટા ડેટા શ્રીમતિ પણ પગે પડે છે; વળી મોક્ષ પણ નજીક આવે છે. આમ સુખે મોક્ષ મળતું સાંભળી રહે તે એમને ચેલા થવા હા કહી. ને જે કાંઈ સુખ જૈન સાધુના પિશાકે આપ્યું છે હેને ચિતાર હમારી આગળ શું આપું? ટુંકમાં મહેને રાજસાહ્યબી મળી પરતુ મહારા સારા નશીબે એક દિવસ મહને વિચાર થયો કે હું અમન ચમને કરું છું અને ધર્મધ્યાન તે કાંઈ કરતો નથી, આત્માને કાબુમાં રાખવાનું શિખતે નથી, તે પછી હરામના માલમલીદા કેમ પચશે? અને જે પરમાધામીને ડર હું બીજાઓને બતાવું છું તે પરમાધામીને દંડ હુને કેમ જાતે કરશે ? એમ વિચાર થવાથી હું શાસ્ત્રોક્ત ક્રિયાઓ કરવા લાગ્યા, છેડેઘણે અભ્યાસ પણ કરવા લાગ્યો. એમ થોડો વખત ચાલું. નવેક વર્ષ થયાં એટલે વળી મહને પ્રમાદ આવ્યો. ખાવા માટે વિષયને ઉત્તેજક પદાર્થો મળતા હોય અને કામકાજ કે ચિંતા કઈ ન હોય ત્યહાં પછી પ્રમાદનું પૂછવું
Scanned by CamScanner
Page #82
--------------------------------------------------------------------------
________________
જ શું ? અધુરામાં પુરૂં ચાતરતું વાતાવરણ પણુ મધ્યમસર જ; કોઈ કાને કહે તેવું ન મળે; એટલે હું સ્વચ્છંદી બન્યા. મ્હારાં સ્વચ્છંદી તા હમને વિસ્તારથી સંભળાવવા જતાં મ્હારા ઉપકારીને કંટાળા આપવાના ગુન્હા થવાના ભય રહે છે, તેથી એટલુ જ હીને પતાવીશ કે છેવટે મ્હારા ગુરૂથી મ્હારૂ હદ બહારનું વર્ત્તન સહન થઈ શકયું નહિ એટલે હેણે મ્હને ઠપકા આપ્યા. મ્હે તે ઢપકા એક કાને સાંભળી ખીજે કાનેથી કાઢી નાખ્યા. ગુરૂમાં કાંઈ ક્રમ નહાતા કે મ્હને સીધા કરી શકે. હેમણે ચાર પાંચ વાર મ્હને રાયા પણ હેમને કાણુ ગણકારતું હતુ ? એક દિવસ એક ગુણુસૂરિ નામના બીજા પંથના સાધુ અમારા અપાસરે આવ્યા અને ખેલ્યા કે ‘ હું હમણાં જ વિહાર કરતા કરતા આ ગામમાં દાખલ થાઉં છું; મ્હને હમારા સ્થાનકમાં ઉતરવા દેશા ? હું હું અતું બ્રહ્મ' ' ના સિદ્ધાંતના પુજારી છુ અને કશામાં ભેદભાવ માનતા જ નથી; હું તે હંમે અને હમે તે હું છું. જગતે માયાનું આવરણુ લાગ્યું છે તેથી હાર મ્હારૂં કરે છે; તેમાં પણ ત્યાગીઓમાં હારૂ મ્હાર જોઇને તા મ્હારૂં કાળજું બળી જાય છે. મહાત્માએ ! માધ્યસ્થ રષ્ટિ વગર આપણા ઉધ્ધાર કદાપિ થવાના નથી. ’
ગુણુસૂરિનાં આ વચનાથી અમે તેપ્રસન્નપ્રસન્ન થઈ ગયા. પછી અમે એક જ સ્થાનકમાં ભેગા રહ્યા. રાત્રે રાત્રે તે અમારાથી એકાંત કરતા અને હેમના પથના સિદ્ધાંતા મ્હેતે હુમજાવતા. એક દિવસ તક જોઈને હેમણે મ્હને કહ્યું: હમે આ કુવામાં પડયા છે. તેથી મ્હને ક્યા આવે છે. જો તમે મ્હારી સાથે આવા તા હું હ મને સસ્કૃત ભણાવીશ અને અમારા ભકતા હમને માનપાન પણ અહીં કરતાં ઘણી સારી રીતે આપશે.’
“ ધીમે ધીમે હુ: પલળ્યા; પણ મ્હને એકલા જવું ગમ્યું નહિ. મહારાજ તે બે દિવસ પછી મ્હારૂં વચન લઈ ખીજે ગામ ચાલ્યા ગયા અને મ્હે નાસવાના ઘાટ ઘડવા માંડયા. એક શહેરમાં વીશીને ત્યા કરનાર પટેલમિત્રને મ્હેં ખાનગી પત્ર લખ્યા; હેમાં હેત સૂચવ્યુ કે હણે રાત્રે સ્થાનકમાં આવવું. અને મ્હારાં પોટલાં લઈત ગુપચુપ અધારામાં ચાલ્યા જવું. પરંતુ કમનશીબે પટેલમિત્રને તે મગળ પહોંચ્યા નહિ, તે પત્ર કાઈ દુશ્મનના હાથમાં ગયા અને મ્હારી બાજી પકડાઇ ગઇ. પરિણામે હંને સમુદાયથી ખાતલ કરવામાં
Scanned by CamScanner
Page #83
--------------------------------------------------------------------------
________________
આવ્યા. મ્હારા પુરાણા હારા દાત્રો હવે સા કાઇ યાદ કરવા લાગ્યા. હું પણ હવે નકટ થયા અને મ્હારા સાત સાગ્રીતેાને લઈ ગુણસૂરિને જઇ મળ્યેા અને ખુલ્લી રીતે અમે બધા હૈમના શિષ્ય બન્યા.
..
',
અમારા નવા જન્મ થયા. વધામણી અને ધામધુમની ગર્ખડ અમારા નવા ભક્તમંડળમાં પૂર જોરથી ચાલી. મ્હારી જે ઉપદેશૌલિ પર મ્હારા જીના ભક્તા તિરસ્કાર કરતા તે જ ઉપદેશરીલિ અહીં તા ‘વાહવાહ’ ના પાકાર ઉત્પન્ન કરનારી થઇ પડી. બીજે જ દિવસે અમને સેનાની ફ્રેમનાં ચસ્માં આપવામાં આવ્યાં અને વસ્ત્ર તથા આહાર પશુ ઉત્તમ પ્રતિનાં આપવામાં આવ્યાં. ાટા ધરની શેઠાણીએ અમારાં દર્શન માટે પરવાનગી મગાવતી અને અમે તા મ્હોટા માજીરાવ' બન્યા. આ પ્રમાણે, બે ત્રણ માસ સુધી ચાલ્યા કર્યું. એક દિવસ હું ગામ બહાર દિશારાકત માટે ગયા હતા; ત્યહાં રસ્તામાં મ્હારી પટેલમિત્ર મળ્યા, કે જેના ઉપર હું રાતારાત સ્થાનકમાં આવીને વસ્ત્ર તથા પુસ્તકાના જયા ઉપાડી જવાના પત્ર લખ્યા હતા. મ્હને કંખતાં જ તે ખાલી ઉઠયાઃ · કેમ ઋષિરાજ ! બધાને પાણી પાયુ તેમ મ્હને પણ * જીલમ્બે’ કરવા ધાર્યું કે શું ? એખમભરી સ’તલસા વખતે તેા બદાને હેમવામાં આવતા હતા અને જ્હારે સહેલુંસદ કામ આવ્યુ ત્હારે હારા બાપ કેશવાને ખેાલાવ્યે ને ? ત્યારે જ નાસવું જ હતું તેા શ્વને શા માટે રાતેારાત મેલાન્યા નહિ? શું હું ખે મણુ જેટલા વજનનાં પુસ્તકો કે વસ્ત્ર ઉઠાવી જવાને પશુ સમ નહાતા ?
>
H
મ્હે કહ્યું: * જરા ધીરે ખેલ; કોઇ સાંભળરો હારા બાપ! હારાં નશીબ જ ફુટલાં, હ્તાં હું શું કરૂ ? હે તા હને ટપાલમાં કાગળ લખ્યા હતા. પણ તે હને પહોંચ્યા જ નહિ હાય એમ જણાયછે. તેથી છેવટે મ્હે કેશવાને ખેલાવીને મ્હારા સરસામાન ઉઠાવી જવાનું ામ ત્હત્ સાંપ્યું. પણ હવે હારી જીની દાસ્તી યાદ કરી હને હું છું કે કેશવાને તે માલ વેચતાં જે નાણાં મળશે જેમાંથી આપણા ત્રણેના સરખા ભાગ પાડીશુ’.
.
r
“ના, ના, તેમ કાંઈ નહિ બને. તે પટેલમિત્ર ખેલ્યા કેશવા માત્ર મજુરી ભાગે; તે નાણાં તે આપણે બે જ વ્હેંચી લઈશું; અને ઝાઝું કરશે તા હને કડી પણ નહિ મળે. હું તે કેશવેા અમારૂ ફાડી લઈશું. હમને ત્યાગીઓને પૈસાથી શું યાજન ?
૬
Scanned by CamScanner
Page #84
--------------------------------------------------------------------------
________________
હ, હે, ભાગીને વળી પૈસા કેવા ?” પટેલ તે હેટે અવાજે લોકોને સંભળાવવા માટે બરાડા પાડવા લાગ્યો. મહે કહ્યું: “ભાઈ, હવે છાને ભર. પટેલ કહેઃ “ભાગ છોડી દે; નહિ તે દ્વારા ગુરૂ પાસે આવીને સઘળી હકીક્ત જણાવી દઈશ.' - “ આમ લાહલ વધી પડ્યું. આખરે રખેને લોકે એકઠા થઈ જશે એ ધાસ્તીથી હું શરમાઈને દેડી ગયો. પટેલ હાં જ થોડી વાર ઉમે અને પછી અમારા અપાસરાના રસ્તે જતાં ડું હેને ભા. જંગલ જઈને આવતાંમાં ને હજારે તર્કવિતર્ક થવા લાગ્યા. મ્હારા ટાંટીઆ ભાગી ગયા. લગભગ બે કલાકે હું અપાસરે પહોંચ્યા. અપાસરાને મોટા ખંડ તદ્દન ખાલી હતો. તપાસ કરતાં જણાયું કે મહારા ગુરૂ ગુણસૂરિ તથા બે જુના શિષ્યો એક ઓરડીમાં અંદરની સાંકળ વાસીને બેઠા હતા. હે ગુપચુપ વાત સાંભળવા માટે બારણા નજીક જ કાન માંડયા. તેઓ ધીમેથી બેલતા હતા પણ મહને કઈ પણું ઉસ્તાદીનું કામ કરતાં ઘણું મહાવરને લીધે આવડી ગયું હતું તેથી હું તે સઘળું સાંભળી શક્યો. તેમની વાતચીત આ પ્રમાણે હતી.
. “પહેલો શિષ્ય ગુરૂજી ! પેલા શ્રેમરિને આપ આ. ટલું બધું માન આપો અને મેલ પટેલ તે કાંઈ નવું જ સબળાવી ગયે ! ”
બીજે શિષ્ય અને ગુરૂજી તે વળી એની વ્યાખ્યાનશૈલિ પર પણ શીદાદા થઈ ગયા છે!' - “ ગુર_હમે બને ભૂલે છે; હું હેમના જેવા બારસોને પર પૂ તેમ છું. તેઓ માને ઠગી જાય એમ ન હમજતા. એ લોકો કે જેઓ પોતાના ગુરૂ તથા ધર્મને દગો દઈને તથા માય ઠેકાણે કરીને નાઠા હતા તેઓ તથા હારાલમને દગો દઈને તથા ખારાં પુસ્તક આદિ ઉપાડીને નહિજ નાસે એવું કદાપિ માની શકે ખરા ૧ માતાતાતા શરીરવાળા એ ઈદ્રિયાના ગુલામો હરી ભક્તાથીઓની આબરૂ પર હાથ નહિ નાખે એમ માનવાનું અને કામ કારણ મહે તે માત્ર એમના અસલ ધમને હલકે પાડવા ખાતરં જ એ આપણા પંથની દીક્ષા આપી હતી. બાકી તે હમે હારા શિખ્યો
વિનયન અને વિદ્યાવિવાડી છે? અને તેમ છતાં હાર
કેવા શ્રદ્ધાળુ, વિનયવંત અને વિદ્યાવિહાર
Scanned by CamScanner
Page #85
--------------------------------------------------------------------------
________________
વધુ શિષ્ય જોઇતા જ હોય તે આપણું ભક્તમંડળમાં ઘણાએ “બ્લેમ મુકવાના સાંસા' જેવી સ્થિતિને છે; માત્ર એકાદ શ્રીમંત ભકતના કાનમાં ફુકમારૂં એટલી જ વાર એક નિધનને બે ચાર હજાર કુકા આપ્યા કે તુરત તે મહારે શિષ્ય! પણ, દેવતાના વલ્લભો હમે સારી રીતે જાણો છે કે હને હવે એવી રીતના શિષ્યોની ઇચ્છા નથી. આપણી આ પ્રથા કેમને ઘણી હાનીકારક છે. હું તો હવે ગનિષ્ટ બન્યો છું, તેથી હવે એવી વાતે પસંદ નથી.’
બીજે શિષ્ય: હારે ગુરૂજી ! આ ફેમસૂરિનું હવે કરવું શું? તે તે કહેલું ફળ છે તેથી બીજા સારાં ફળને બગાડશે અને આપણે તે “લેને ગઈ પૂત , ને ખાઈ આઈ ખસમ ! એના જેવું થશે.”
૮ પહેલા શિષ્ય હારે તે બાબતની ફિકર કરવી નહિ, આપણે કાંઇ એના જેવા નમાલાથી બગડીએ તેમ નથી. પરંતુ એમાં તું ગુરૂજીને પૂછે છે શું? એ તે આપણું કામ છે. આજે જે ફેમસરિ જંગલ જઈ અપાસરામાં પગ દેતેજ આ ચેષ્ટિકા વડે હેન બરડે સાફ કરવો; એટલે પછી તે અને તેના સાગ્રીતે ? આપોઆપ પિબારા ગણું જશે અને આપણે આપણું ભક્તમંડળમાં કહેવાનું થશે કે “જોયું કે? પેલા સાધુ કેવા વેઠેલા હતાએમના પથમાં એવું જ શિક્ષણ અપાતું હશે !” એમ કહીને *આપણે ઉલટા મહેણું મારી શકીશું.” . . “ ગુરૂ – શાન્તમ પાપમ ! શાન્તમ પાપમ ! એક ગીના શિષ્ય શું આવું વદે છે? હારી આગળ મારવા-ઝુડવાની વાતે ના કરતા. માધ્યસ્થ દષ્ટિ રાખે દેવનામ પ્રિયા શાન્તયાઓ, શાનથાઓતે બિચારા આત્માનું પણ ભલું થવાની ભાવના ભાવો !”
એમ કહેતાની સાથે ગુરૂ તે ઓરડીમાંથી એક બીજી એારડીમાં ચાલ્યા ગયા; એટલે પહેલો શિષ્ય બોલ્યો – કાંઈ ચિંતા નહિ; ગરજી તો માધ્યરથ દષ્ટિ અને ભાવનાની જ વાતે કરતા ભલા; અને આપણે આપણું કામ બજાવતા ભલા ! બધા રાજા બને તે પછી પાલખી કોણ ઉપાડશે? બધા માધ્યસ્થ દષ્ટિવાળા બની સડે ચાલવા દેશે તે પછી સંધનું ઝાડ પણ વાળશે? અને ગુરૂજી પણ હમજે છે; કેવા ડાહ્યા ડમરા થઈને ચાલ્યા ગયા !”
Scanned by CamScanner
Page #86
--------------------------------------------------------------------------
________________
કટલ બોલતાંની સાથે જ તેઓ પિતાની સોટીઓ . શોધવા લાગ્યા; અને મહારા છે. હાંજા જ ગગડી ગયા! જેમ તેમ આ કરી હિમ્મત ધરી છું ત્યહાંથી નીચે ઉતરી ગયો અને શહેર બહારને રસ્તા લી. ચાલતાં ચાલતાં હું આ સ્થળે આવી પુરો અને - આપણી મુલાકાત થઈ એ વડ નીચે હેં હા વો દૂર કરીને ,
એક બાવા જે લગેટ વાળી લીધે. માથે જટીયાં વધ્યાં હતાં હેમ - ધુળ નાખીને વાળને ચુંથાયેલા કરી નાખ્યા (અને ખરેખર હવે હું માથામાં :
ધુળ ઘાલવાને જ લાયક હતો !) પાસેના ગામમાં જઈ કપડાં વેચી આવ્યો અને તે પૈસામાંથી એક ચીપીઓ ખરી. આ પ્રમાણે એક બા બની હું આ એકાંત સ્થળમાં જ રહેવા લાગ્યા. વખત જતાં મહને આ પુરાણી ગુશ હાથ લાગી તેથી હેને જ હે હા , ધર બનાવ્યું. મને અહીં ખરે જ ન જન્મ મળે, મ્હારા મૂળ સમુદાયમાં તેમજ પાછળથી સ્વીકારેલા પંથમાં ચોતરફ હું ખુશામતાઓથી ઘેરાયેલો રહેતો, તેથી મહારી મતિ મુંઝાઈ જતી અને હવે સત્યાસત્યનો વિચાર કરવાનું જ સૂઝતું નહિ. ' ગમે તેવું પાપ કરવા છતાં હારું હૃદય મને ડંખતું નહિ; તે લગભગ }
મરી ગયું હતું; પણ અહીં જંગલની નિર્દોષ હવા મળતાં તે હૃદય પાછું સજીવન થયું. અહીં એકાંતમાં-ખુશામતીના ચેપ વગરની જગામાં—ને તે હૃદયની સોબત થવા લાગી. આખો દિવસ અને આખી રાત હું અને મહારે તે મિત્ર વાતો કર્યા જ કરતા. તે હદય હને કહેતું કે “ મિત્ર ! હે ઘેર કુકમ કર્યું છે. એક ભિક્ષમાંથી તું હે રાજા જેવો સુખી બન્યો તે પણ હને સંતોષ વો નહિ. અહોનિશ ધરતીના પટ ફેડવાના વ્યવસાયથી મુક્ત થઈ. આરંભ સમારંભને ત્યાગી બની પૂજાવા લાગ્યો તે પણ હને સંતોષ વળે નહિ. હે સાધુપણુમાં પણ કુડ-કપટ અને લગભગ સર્વ વ્રતના ભંગનાં કૃત્ય કરી ધમને એબ લગાડી અને ભકતને કુબાવ્યા. એ મિત્ર ! હું હારા પર દેધ કરતાં કરતાં પણ જેટલી દયા ખાઉં છું એટલી પણ દયા જે હવે તે હાર ભકત પર હેત તે તું મને તારવાને બહાને ડુબાવવાની હિંમત ધરત નહિ. તું બીજા પંથમાં ભળે તે કાંઈ પરીક્ષાથી ભળે નહિ તે માત્ર વધારે માજશેખની ગરજે જ ભળ્યા હતા, અને હેને માટે હને વ્યાજબી જ શિક્ષા મળી છે. હારાં એટલાં પણ સારાં નશીબ કે તું જીવતે
Scanned by CamScanner
Page #87
--------------------------------------------------------------------------
________________
નાશી છૂટો ! નહિ તો, તું તે ખરેખર સખ્તમાં સખ્ત શિક્ષાને લાયક હતે. તું કે હેને બે બાપ કરતાં શરમ આવી નહિ, તું કે જહેને પિતાના અસલ બાપની બેટી રીતે નિંદા કરતાં શરમ આવી નહિ, તું કે જે હારા તારનારનું ગળું કાપવા તૈયાર થયો, એવા હને જેટલી શિક્ષા કરવામાં આવે એટલી ઓછી જ ગણાય. અગર જુલું છું; હારે શે દેશ છે ? હને આવા જોખમભર્યા વ્યાપારમાં જેડનારને જ સઘળે દોષ છે. દેશદેશાવરમાં ઝવેરાતનું કામ કરનાર કોઈ વ્યાપારીએ પોતાના પ્રતિનિધિ તરીકે કોઈ ગામડાના ખેડુતની નિમણુક કરી સાંભળી છે ? પાંચીકા તથા હીરામાણેક વચ્ચેનો તફાવત કદી નહિ સમજી શકનાર ભિક્ષુકને કોઈએ હીરા વેચવાનું કામ સંપ્યું સાંભળ્યું છે? એક જીવના ઉપર કેટલા જીના તારણ કે મૃત્યુનો આધાર રહેલો છે તે શું ચેલા મુડનારાઓ જાણે છે? એક શિખાઉં શિક્ષક ૫-૨૫ વિધાથિઓને અવતાર રદ કરે છે; એક શિખાઉ વકીલ ૧૦૦–૨૦૦૫" અસીલે ને ભીખ મગાવે છે; એકે શિખાઉ ડાકટર ૨૦૦-૫૦૦ કરદીઓનાં ખુન કરે છે અને એક શિખાઉ કે અણુધડ સાફ હજારો શરીરે નહિ પણ) આત્માઓને વધ કરે છે. શિખાઉ. અથવા જેની ક્રાંતિ ડીજ થયેલી હોય એવા મનુષ્યને સાધુ જેવું જોખમભર્યું પદ, નહિ જ આપવું જોઈએ. અનુભવ અને જ્ઞાન વડે જેને આત્મા શાન્ત બનેલો હોય એવાને જ એ મહાપદ માટે સ્વીકારવા જોઈએ. શિષ્ય તરીકેની યોગ્યતા મેળવ્યા પહેલાં ગુરૂ બનવાને ઉસુક થયેલા સાધ્વાભાસે આખી સૃષ્ટિને ડુબાવે છે. એ મિત્ર ! એ મિત્ર ! હારા પિતાના કરતાં , પણ તે સાધ્વાભાસે વધારે અપરાધી છે – હેમને જ હારાં સઘળાં પાપ માટે શિક્ષા કરવી જોઈએ છે.'
આ પ્રમાણે અનેક જાતની વાતચીત તે હા હદય અને સંભળાવતું; તેથી મને જરા શાંતિ મળતી. હું આ એકાંતમાં પડ રહું છું; ગામડામાં એકવાર જઉં છું અને રોટલાના ટુકડા કે લેટ ભાગી લાવીને દિવસમાં એકવાર તે ખાઈ લઈ સતેષ વાળું છું.
જન” નામને લજાવનારા આ મહારા પાપી મહાને પડછાયે હવે હું વધારે વાર લોકોની આંખની કીકીમાં પડવા દેવા ખુશી નથી..
લા જેન સાધુ” એમ કહી આંગળી કરાવી જેને ધર્મને લાંછન ,
Scanned by CamScanner
Page #88
--------------------------------------------------------------------------
________________
લગાડવા હું હવે ઇછતે નથી. હું અહીં જ હારું આયુષ્ય - પુરૂં કરીશ” . .
. . . . . સુદર્શને આ સઘળી વાતચીત ગંભીરતાથી સાંભળી અને છેવટે " પ્રશ્ન કર્યો. પરંતુ હમારા કપાળ વચ્ચે આ છે શાને છે ? પેલા “સાધુઓએ હમને માર્યા તો નથીને? ”
મચરિએ જવાબ આપ્યોઃ “ ના, એમ કાંઈ નથી; હું તે બિચારા નિરપરાધી ને દેષિત કહેવા પહેલાં મારી જીભ જ કાપી નાખવાનું વધારે પસંદ કરીશ. હે હાશ ગુરૂ અને ધર્મને લજ છે એટલું જ પાપ મહને નરકમાં ઘસડી જવાને પુરતું છે; તો હવે નાહક શા માટે તે પાપમાં ઉમેરે કરૂં? આ ઘા તો મહારા પિતીકા ચપીઓને છે. જહારથી હૃદયમિત્રની સોબત મહને થઈ છે હારથી એવું ઠરાવ્યું છે કે, અગાઉ કરેલાં દુષ્કો પૈકી પાંચ પાંચ દરરોજ સંભારવા અને દર દોષ દીઠ ચીપીઆનો એક પ્રહાર મ્હારા કપાળમાં 'હારા હાથે જ કરે. એ પ્રમાણે દરરોજ પાંચ પ્રહાર થવાથી આ ઘા થયો છે. દરેક ઘા મહાર અકેક પાપને નસાડે છે. દરેક ખાંસુ મહારી અકેક દુષ્ટભાવનાને ધોઈ નાખે છે. કે પ્રતિ દિન હલકે કુલ જે થતું જાઉં છું. હવે હું પ્રથમ લાલાથી ' રીક્ષા આપનાર ગુરૂને તેમજ પાછળથી “માધ્યસ્થ દષ્ટિને નામ : * પિતાના વર્ગમાં ખેંચનાર ગુરૂને તેમજ મહને મારવાની સંતલસ કર-નાર હેમના બે શિષ્યોને અંતઃકરણથી આભાર માનું છું. અને હવે દુનીઆ જાદા જ રૂપમાં દેખાય છે. પ્રતિદિન પુસ્તકની મદદ ! વગર જ મને જ્ઞાન થતું જાય છે,
સુદર્શન આ સઘળું સાંભળી ચકીત જ થઈ ગ. હેણે નમન . પૂર્વક કહ્યું “ મુનિ ! આપ હવે ખરે જ મુનિ છે. જેનના એક ચા બીજા ફીરકાના લેબાસમાં હમે “મુનિ’ ન હતા તેવા મુનિ આજે હું હમને એક બાવાના લેબસમાં જોઉં છું; હમે હવે ખરે જ ‘વંદનિકા ને પિતાને વેશને મોહનથી. વેશમાં મેલ ભરાઈ બે નથી." તે જે જ્ઞાન અને હૃદયશુદ્ધિ મેક્ષનાં સાધન છે હે હમે ઉમેદવાર પયા છે
એથી આ વેશમાં જ પડ્યા રહે તે મને તે માટે વાંધો લેવા જેવું, કાંઈ દેખાતું નથી. પરંતુ હમારા અનુભવ બીજા ધણું સુધારા કરવામાં મને કામ લાગે તેમ છે; માટે હમે એક “ અવસ્થ' ના ભામાં ખારી સાથે રહે તે શું ખોટું ? હમારે જે સ્વાધ્યાય, તપ
Scanned by CamScanner
Page #89
--------------------------------------------------------------------------
________________
શ્રર્યાં અને ધ્યાન:આદિ કરવા ઈચ્છા હશે તે ...ાં રહી કરી શકશો. હમને એકાંત જ જોતું હશે તેા મ્હારી હવેલીથી બહુ દૂર નહિ એવીશહેર અહારની જગામાં હમને અનુકૂળ પડે એવું એક મકાન ખધાવી આપીશ. તદન સાદા પાષાકમાં અને એકાંતમાં રહી હમારા આત્માને પાષવાના હમારા શુભ પ્રયાસમાં કાઈ ખલેલ ન કરે એવી દરેક સગવડ હું કરી આપીશ. પરંતુ મ્હારી પાસે હમને રાખવાથી સંધમાં કેટલાક સુધારા કરી શકીશ એવી મ્હને આશા છે. ”
પ્રેમચંદે એ દરખાસ્ત પર થોડી મિનિટ સુધી વિચાર કર્યો અને પછી જવાબ આપ્યાઃ “ મ્હારા વડીલ આત્મબંધુ ! હમારી એ સૂચનાની કિમત હું બરાબર સ્લૅમજી શકું છું અને તેટલા માટે ધણી ખુશીથી તે સ્વીકારૂ છું. મ્હારા જેવા તુચ્છ મનુષ્યની સામેલગીરીથી તે સાધુસુધારણાના મહદ્ કામાં આપને કાંઇ અંશે પણ અનુકૂળતા થશે તેા હું એથી પોતાને ભાગ્યશાળી માનીશ. આપણા વર્ગના સાધુઓમાં કયાં કયાં સડા છે, તે સડાનાં મૂળ કારણ કયાં છે અને તે કારણેા કેવી રીતે દૂર કરી શકાય એ બાબતેાના નેિ યત્કિંચિત્ અનુભવ છે અને તે અનુભવ હમારી સાથે મળીને કામ કરવામાં વાપરવા હું ખુશી છું. પરન્તુ હાલ તુરત આપણે આ સદ્યળી વાતચીત મુલ્તવી રાખી હમારા પગના દરદના ઇલાજ કરવાની ઘણી જરૂર છે. હમે અત્રે એકલા થોડા કલાક આરામ કરે તે હું વિજયનગર જઇને ઔષધ લઇ આવું અને આપને આરામ થયા પછી આપણે રાજનગર તરફ કુચ કરીશું.
.
સુદર્શનથી ચલાય તેમ ન હેાવાથી હેણે આ ચેાજના પસંદ કરી. ખેમચ'દ વિજયનગર તરફ રવાના થયા. મુઘ્ધન ગુણમાં એકલા પડયે કે તુરત જ હેતે પાતાની પત્ની, માતાપિતા અને મિત્રના દુઃખના ખ્યાલ આવવા લાગ્યા. તે સાથે મ્હાં કોઇ દિવસ લૂટફાટ થઇ નહાતી એવા પ્રદેશમાં આ લૂટારા કાણુ હોવા જોઇએ એ સંબધમાં પણ અનેક તર્કવિતર્ક થવા લાગ્યા. પ્રેમચંદના આત્મકથનનું ભરણુ પશુ હૅના મનમાં કાંઇ કાંઇ વિચારા ઉપજાવવા લાગ્યું. એની મદદથી સાધુસમાજમાં સુધારા થઈ શકશે એ વિચારથી હેને ઘડીમાં આનંદ થતા અને એ કામ મહામુશ્કેલ છે એમ યાદ આવવાથી વળી હનું મ્હાં પડી જતું. વિદ્યુત્સાળાને સમાજસેવાનાં કર્યાં કામમાં જેડવી,
૨.
Scanned by CamScanner
Page #90
--------------------------------------------------------------------------
________________ પિતાએ જન્મ પ્રસંગે જૂદા મૂકેલા લાખ રૂપિયાને સારામાં સારે ઉપયોગ કયે રસ્તે કરે, મહારાજા વિજયસિંહજીએ સૂચવેલા કર્તએ શી રીતે અદા કરવાં આ અને એવા સેંકડો વિચાર કરતાં કરતાં થાકી ગયેલા હેના મસ્તકને નિદ્રાદેવીએ પોતાના કોમળ ખોળામાં લઈ તેની સમક્ષ અનેક નાટક ભજવી બતાવવા માંડ્યાં. એ નાટ કે જે સ્થૂલ નહિ પણ નિંદાદેવીને સૂમ ભવન પર સૂક્ષ્મ પરમાણુઓથી ભજવાતાં હતાં હેમાં શું શું દેખાવો રજુ કરવામાં - આવ્યા હતા અને હેની સુદર્શનના જીવન પર શી અસર થઈ એ, હૈની વિવાહિત સ્થિતિને ઈતિહાસ જ કહી બતાવશે. प्रथम खण्ड समास Scanned by CamScanner