________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૧૮
શ્રી પ્રવચન રત્નો-૧ વ્યાપક તો દ્રવ્ય છે ને વ્યાપ્ય તો તેની પર્યાય-કાર્ય છે, વ્યાપ્ય-વ્યાપકમાં બીજો વ્યાપક આવે ક્યાંથી ત્યાં ?!
આહા. હા! “પરમાર્થ જેમ ઘડાને અને માટીને' . આહા...! દષ્ટાંતે ય કેવું આપ્યું છે! એ અમૃતચંદ્રાચાર્યે આપ્યું છે. “આમ તો (મૂળપાઠ તો) મ્મમ્સ પરિણામે બોમ્યુમ્સ ય તહેવા પરિણામે “ રેડ્ડ' આવે નો નાગવિ સો રવીન્દ્ર પાળી' એ સિદ્ધ કર્યું છે.
આહાહા! “પરમાર્થે જેમ ઘડાને અને માટીને “જ” (સંસ્કૃતટીકામાં છે). “ઘરકૃત્તિયોરિવ' છે ને? ઘરકૃત્તિwાયોરિવ વ્યાયુવ્યાપમાવ સભાવાત્યુ નિદ્રવ્ય છ7 વતન્ત્રવ્યાપોન સ્વય' આહા ! જુઓ ઈ કહે છે. “તેમ પુદગલપરિણામને...' આહા ! ઓલું (પહેલાં કહ્યું) કર્મનું પરિણામ તે કહ્યું હતું ને.. બધું પુદ્ગલ પરિણામ-રાગાદિને પુદ્ગલપરિણામ (કહ્યાં), શરીરને પુલપરિણામ કહ્યાં
એ.
“તેમ પુદ્ગલ પરિણામને અને પુદ્ગલને જ વ્યાપ્યવ્યાપકભાવનો સભાવ હોવાથી કર્તાકર્મપણું છે “આ હા.. હા.. હાં.. હા ! એ રાગ પુદ્ગલના પરિણામ અને એનો પુદ્ગલ કર્તા છે!
ત્યારે, એ “ના” કહે કે જુઓ! ઉપાદન-આત્માથી જ થાય છે ને નિમિત્તથી થતું નથી ઈ તમારું ખોટું પડે છે, એ બીજી વાત છે બાપુ ! એ વાત તો સિદ્ધ રાખીને છે.
આહા...! જે સમયે જે પરિણામ જે દ્રવ્યના તે સમયે તે કાર્યરૂપે પરિણમીને થાય, થવાના તેજ થાય એ પક્કરકરૂપે, એ વાત સિદ્ધ રાખીને હવે સ્વભાવની દષ્ટિ બતાવવી છે ને આંહી તો...! ઓલી વાતતો કરી... કે છએ દ્રવ્ય શેય છે, એ દર્શનનો અધિકાર છે (જ્ઞયઅધિકાર) પ્રવચનસાર છતાં તે તે શેયના તે સમયના તે તે પરિણામ તે જ સમયના ક્રમબદ્ધમાં થવાના તે થાય. આહા. હા! ભલે નિમિત્ત હો! પણ તે તે સમયના તે પરિણામ થાય તે વાત રાખીને હવે, અહીંયાં પુદ્ગલકર્તા અને રાગાદિપરિણામ તેનું કાર્ય - સ્વભાવની દષ્ટિ સિદ્ધ કરવી છે. આહા. હા! (અને) ત્યાં તો શેયપણું – જગતના પદાર્થ આવા છે એમ સિદ્ધ કર્યું છે. આહા. હા!
હવે, (વિશ્વના) ઈ પદાર્થમાં પણ વાસ્તવિક સ્વરૂપ એનું છે ચૈતન્યનું (કે) ઈ વિજ્ઞાનઘન છે! એ વિજ્ઞાનઘન વ્યાપક ને વિજ્ઞાનઘનની પર્યાય તેનું વ્યાપ્ય-કાર્ય છે. આહા... હા... હા! પણ રાગવૈષના પરિણામ (જે) દયા-દાન-વ્રત-ભક્તિનાં પરિણામ, અરે! ભગવાનની ભક્તિ- સ્તુતિના પરિણામ આહા.. હા! પુદ્ગલપરિણામને. રાગ, ભક્તિ ભગવાનની જે સ્તુતિનો રાગ, આહા... હા ! એ પુદ્ગલપરિણામનો પુદ્ગલકર્તા છે, પુદ્ગલ વ્યાપક થઈને ઈ વ્યાપ્ય થયું છે !!
(શ્રોતા:) પુદ્ગલ એટલે દ્રવ્યકર્મ? (ઉત્તર) દ્રવ્યકર્મ, જડ! આહા... હા! આ શરીર ને પુદગલકર્મ જડ-બેય છે ને આંહી તો. બેયનાં પરિણામ લીધાં છે ને (શ્રોતાઃ) ઈ વિકાર ભેગો છે? (ઉત્તર) ઈ વિકાર પુદ્ગલ જ છે! પુદ્ગલના પરિણામ આહીં તો કહ્યા પણ આગળ પુદ્ગલ જ કહેશે, આમાં ને આમાં કહેશે, આગળ (ટકામાં) સમજાણું...?
આ કહેશે... જુઓ! “જ્ઞાનને અને પુદ્ગલને ઘટ-કુંભારની જેમ' ત્યાં પુદ્ગલ કીધું છે, અહી પરિણામ લીધા છે ત્યાં પછી અને પુદ્ગલ કીધાં છે! આહા.. હા! “પુદ્ગલ દ્રવ્ય સ્વતંત્ર વ્યાપક હોવાથી આહાહાહા ! જ્યાં રાગનો કર્તા કીધો! ૬ર
Please inform us of any errors on rajesh@AtmaDharma.com