________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૧૪
શ્રી પ્રવચન રત્નો- ૧ પર વસ્તુ છે. જેમ તું છો એમ પર પણ છે. એ પરના લક્ષે વિકાર થાય છે એમ જાહેર કરે છે કે આત્મા અકારક છે. હવે એમ જો તું ન માન તો નિરર્થક ઉપદેશ થાય. તો આત્મા એકલો રાગનો કર્તા ઠરતાં નિમિત્ત – નૈમિત્તિક સંબંધ ન રહ્યો! તો તો આત્મા રાગનો કર્તા ઠરતા, આત્મા રાગનો નિત્યકર્તા ઠરે, કોઈ દિ' મોક્ષ રહે નહીં. મોક્ષ થાય નહીં કોઈ દિ' !
આ વાણિયાને વેપારીઓને આવી વાતું હવે! એકલો ન્યાયનો વિષય છે! હું “મોક્ષનો અભાવ ઠરે’ પછી વાત આવશે.
(પ્રમાણ વચન ગુરુદેવ )
જિનવાણી સ્તુતિ
આત્મજ્ઞાનમેં હી આત્માકી સિદ્ધિ ઔર પ્રસિદ્ધિ હૈ,
આત્મજ્ઞાનમેં હી ભિન્નરૂપ વિથકી ભી સિદ્ધિ હે.
૧.
આત્મજ્ઞાન હી બસ જ્ઞાન હૈ, આત્મજ્ઞાન હી બસ જ્ઞય હૈ,
આત્મજ્ઞાનમયી જ્ઞાતા હી આત્મા, જ્ઞાન-શૈય અભેદ હૈ. ૨
દર્શાય સરસ્વતી દેવીને યહ કિયા પરમ ઉપકાર હૈ,
નિજ ભાવમેં હી સ્થિર રહેં મા વંદના અધિકાર હૈ. ૩
Please inform us of any errors on rajesh@AtmaDharma.com