Book Title: Nyayalok
Author(s): Yashovijay Gani
Publisher: Divyadarshan Trust
View full book text
________________
90
– ન્યાયવિશારદ વર્ધમાનતપોનિધિ સંઘહિતચિંતકે ગચ્છાધિપતિ આચાર્યદેવેશ સ્વ, દાદાગુરુદેવ શ્રીમદવિજય ભુવનભાનું સૂરીશ્વરજી મહારાજા, જેમની દિવ્યકુપા મને સમ્યગૃજ્ઞાન આદિ સંયોગોની આરાધનામાં સતત ઉલ્લસિત કરી રહી છે.
--> પરમપૂજ્ય સિદ્ધાંતદિવાકર ગચ્છાધિપતિ આચાર્યદેવ શ્રીમદવિજય જયઘોષસૂરીશ્વરજી મહારાજા, તેમની નિ:સ્વાર્થ સહાય તેમ ૧૮ યોગ્ય માર્ગદર્શન દ્વારા મારા સંયમજીવનની પુષ્ટિ-શુદ્ધિ - વૃદ્ધિ થઈ રહી છે.
- --> શાસનપ્રભાવક વૈરાગ્યદેશનાદ# આચાર્યદેવ શ્રીમદ્વિજય હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજા, તેમણે પોતાના પ્રાગની પરવા કર્યા વિના મને સંયમરત્નનું દાન કર્યું.
- --— સૌમ્યસ્વભાવી પરમપૂજય પંન્યાસપ્રવર શ્રી પ્રદ્યુમ્નવિજયજી ગણિવર્ય, sઓની સહાયથી મને ન્યાયાલોક મૂળગ્રંથની હસ્તલિખિત પ્રતની એક નકલ પ્રાપ્ત થઈ.
- --> સર્વતોમુખી પ્રતિભાસંપન્ન વિદ્યાગુરુદેવ પ.પૂ. પંન્યાસપ્રવર શ્રી જયસુંદર વિજયજી ગણિવર્ય, hતેઓએ નિ:સ્વાર્થભાવે વ્યુત્પત્તિવાદ, સામાન્ય નિકિત, વ્યધિકરોગપ્રકરાગ, તત્ત્વચિંતામણિ વગેરે ઉચ્ચ -ઉચ્ચતર-ઉચ્ચતમ ન્યાય ગ્રંથો ભાગાવીને તથા અભ્યાસમાર્ગદર્શન વગેરે દ્વારા મારા ઉપર અનન્ય અવિસ્મરાગીય ઉપકારો કરેલા છે.
--> પરમોપકારી સદાપ્રસન્ને ભવોદધિતારક ગુરુવર્યશ્રી વિશ્વકલ્યાણવિજયજી મહારાજ, નરેમની અવિરત પાવન નિશ્રામાં વ્યાખ્યાક્રયસર્જન તેમ ૧૪ પ્રસ્તુત ગ્રંથનું સંપાદન થયેલ છે.
--> ઉપરોક્ત સદ્ગુરુવય અને અધિકૃત વડીલ સંયમીઓ વગેરેની ૧૪મ્બરદસ્ત કૃપા દ્વારા વ્યાખ્યાયસહિત પ્રસ્તુત ગ્રંથના સંપાદનથી રે પુગ્ય નિર્માણ થયેલ હોય તેના દ્વારા તેમ જ પ્રસ્તુત ગ્રંથના પઠન - પાટન કારા વિશ્વકલ્યાગ અને વિશ્વમંગલની વ્યાપક શુભકામના સાથે વિરમું છું.
ગુરુપાદપમાગુ
મુનિ યશોવિજય મહા સુદ. ૧ વિ.સં.૨૦૫૦ ઘોડેગાંવ (મહારાષ્ટ્ર ).

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 ... 366