Book Title: Manibhadra Charitra
Author(s): Charitravijay
Publisher: Samaydharm Karyalay

View full book text
Previous | Next

Page 19
________________ પહેલું વીર માણિભદ્ર. એમણે પોતાનું સમસ્ત જીવન ધમધ્યાનમાં અને ત્યાગવૈરાગ્યમાં જ વીતાવ્યુ હતું. આની પ્રમળ અસર અનાયાસે માણેકશાહ શેઠમાં ઊતરી આવી હતી. માણેકશાહ એમની માતાના એકના એક સ`તાન હાવાથી તે અત્યંત લાડકોડમાં ઉછરેલા હતા. આમ છતાં પણ તે માતાની આજ્ઞાનુ કદીપણ ઉલ્લંઘન કરે એવા ન હતા. માતાની આજ્ઞા એમને મન દેવઆજ્ઞા હતી. માતાનાં સુખદુઃખ એ જ એમનાં સુખદુઃખ, હતાં માતાના હૃદયને કદી પણ એક તલ માત્ર દુભાવવાને એ તૈયાર ન હતા. આ માતાપુત્રના પ્રેમ સમસ્ત ઉજ્જયિનીના આદર્શરૂપ હતા. માણેકશાહ શેઠ અઢળક વડીલેાપાર્જિત મિલકતના માલિક હતા. એટલું જ નહિ પરંતુ તે પોતે પણ વ્યાપારી કુનેહના પૂરેપૂરા જાણકાર હાવાથી પેાતાના ધંધામાં દિવસે દિવસે ફાવતા જતા હતા. એમની વ્યાપારી કુનેહના પાચા સત્ય પર ચણાયલે એમના ઘરની અંદર પશુ સતયુગના જ વાસે હતા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126