Book Title: Manibhadra Charitra
Author(s): Charitravijay
Publisher: Samaydharm Karyalay

View full book text
Previous | Next

Page 69
________________ પ્રકરણ નવમું મંત્રસાધના ઉજ્જયિની નગરીની ક્ષિપ્રા નદી પરનું ગંધવી સ્મશાન દિવસના સમયમાં તે બીજા હરકેઈ સ્મશાન જેટલું જ ભયંકર હતું. પરંતુ રાત્રિના સમયે એ એટલું તે ભયંકર બની જતું કે, ભાગ્યે જ ત્યાં જવાની કોઈ હામ ભીડે ! એ વખતે તે નદી, ભેખડે અને ઝાડનાં ઠૂંઠાં પણ જાણે ભૂતને આકાર ધારણ કરી લેતાં.. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126