Book Title: Manibhadra Charitra
Author(s): Charitravijay
Publisher: Samaydharm Karyalay

View full book text
Previous | Next

Page 107
________________ બારમું વૉર માણિભદ્ર પુરણ વીરના પરચા પ્રસર્યાં, દેશ અને પરદેશ રે. ખટ દન જન પૂજે ખતે, હરખ ધરી રે હુમેશ, સુખકર સાચા છે. ૧૨ સંઘ આવે કરી લાવે સુખડિયા, ભાવ ધરી ભલી ભાંતરે; ચર્ચ સિદૂર તેલ ચડાવી, ખરચે ધન ખરી ખાંત, સુખકર સાચા છે. ૧૩ ફ્રાને શિરતાજ રે; આપે સમયે અવાજ; સુખકરસાચા છે. ૧૪ ચૂડેલ ડરતી ચાળ રે, ઝાંપે દાવાનળ જાળ; સુખકર સાચા છે. ૧૫ દુશ્મન નાસે દૂર રે, ભાગે ભૂતડાં ભૂર; સુખકર સાચા છે. ૧૬ આશા પુરે સૌ જનાની, ભક્ત જનોની ભીડ ભાંગે, ડાકણી-શાકણી ભાગે ડરતી, ઝાંપડી માવી સામુ' ન આંખે, ચાર ચુગલનું જોર ન ચાલે, વ્યંતર કારણ કાંઈ નવ લાગે, 23 આજ લગણ પણ આગલેાડે આ, પરચા દે પ્રત્યક્ષ રે’ સેવતાં દૂર કરૈ સૌ સ'કટ, લાવી યામાં લક્ષ; સુખકર સાચા છે. ૧૭ એજ વીર તણા આધારે, એકવીસ દિન અનુષ્ઠાનરે, પ્રીતે સાધી પૂરણ કીધુ, વસુધારાનું વિધાન, ૧ ગામનું નામ છે. સુખકર સાચા છે. ૧૮ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126