Book Title: Manibhadra Charitra
Author(s): Charitravijay
Publisher: Samaydharm Karyalay
View full book text
________________
૫૬
આગ્રામાં ચાતુર્માંન.
[ પ્રકરણ
સમથન કર્યું. પરંતુ ભાવિના કોઇ અકળ ભેદથી માણેકશાહ શેઠનુ ધમપ્રેમી હૃદય અભિગ્રહ ધારણ કરવાના પેાતાના નિશ્ચયમાં મેરુ સમાન મક્કમ રહ્યું. એમના અડગ નિશ્ચય કાઇ પણ રીતે મિથ્યા નહિ થઇ શકે એવુ લેવામાં આવતાં આચાર્યશ્રીએ મને અંતઃકરણપૂર્વક આશીર્વાદ આપ્યા.
માણેકશાહ શેઠે ખરાખર કાર્તિક માસની કૃષ્ણ પ્રતિ પદાના દિને પ્રાતઃકાળમાં આગ્રાથી શ્રી સિદ્ધગિરિ પ્રત્યે પ્રયાણ આદર્યું. ખરેખર, ભાવિના ભેદ ઉકેલવા કાણુ સમથ છે?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Page Navigation
1 ... 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126