Book Title: Manibhadra Charitra
Author(s): Charitravijay
Publisher: Samaydharm Karyalay

View full book text
Previous | Next

Page 74
________________ કર મત્રસાધના. [ પ્રકરણ આવતા એમનાથી જોઇ શકાતા ન હતા. સાધુએના આ ભેદી અને ભય કર મૃત્યુ માટે એક પણ ઇલાજ કે એક પણ દવા કારગત નીવડયાં નહિ. મૃત્યુના આ ઘેાડાપૂરને રોકવાનું સર્વથા અશકય થઇ પડયું; તેમ તેના ભેદ પણ કાઈ જાણી શકયું' નહિ. આખરે આચાર્ય શ્રી હેમવિમળસૂરિએ જ્ઞાન નિમિત્તથી વિચાર કરીને આ ઉપદ્રવ ટાળવા માટે શાસનદેવીનુ આરાધન કયુ"; અને એ વખતે એમને પ્રત્યુત્તર મળ્યા, કે “ તમે વિહાર કરતા કરતા જ્યારે ગુજરાત તરફ જશે., ત્યારે તમને એ ઉપદ્રવ ટાળનાર દેવના પ્રત્યક્ષ પરચા થશે.” આ પ્રત્યુત્તરથી આચાય શ્રી હેમવિમળસૂરિના મનનું ઘણે અંશે સમાધાન થયું. પરંતુ પોતાના પરિવારના દશ દશ સાધુઓને જ્યાં નિર્દય રીતે ઘાત કરવામાં આન્યા હતા, એવું આગ્રા શહેર હવે સૂરિજીને જાણે ખાવા ધાતુ' હાય એવું લાગવા માંડયું. આગ્રાની તમામ જનતા પણ આ ભય'કર ઘટનાથી અત્યંત ઉચાટમાં પડી ગઇ હતી. આચાર્યશ્રીના અંતર પર લાગેલી ચાટ જેટલી જ આગ્રાવાસીઓના હૃદય પર પણ લાગી હતી. આગ્રાનાં ભાવિક શ્રાવક શ્રાવિકાઓ પેાતાના પરમપૂજ્ય ગુરુદેવની આવી દુઃખદ દશા જોઇને ખાવરાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126