Book Title: Manibhadra Charitra
Author(s): Charitravijay
Publisher: Samaydharm Karyalay

View full book text
Previous | Next

Page 43
________________ પાંચમું] વીર માણિભદ્ર. બા પ્રત્યેને આજે આટલો બધો ભક્તિભાવ ઉભરાઈ જાય છે, પણ કદી જોયું છે, એનું શરીર અધું થઈ ગયું છે તે?” આ શબ્દોએ માણેકશાહ શેઠના અંતરમાં ધરતીકંપ જગાવી દીધો. માતાનું શરીર આટલું બધું લેવાઈ ગયું છે એ કદી ખ્યાલ પણ માણેકશાહ શેઠને આજ લાગી આવ્યું ન હતો. આજે જ એકાએક માતાના મુખમંડળનું નિરીક્ષણ કરવાને અવસર આવતાં તે એકદમ ધ્રુજી ઊઠ્યા. આને ભેદ જાણવાને એમના અંતરમાં તાલાવેલી લાગી. એમણે તરત જ બધી વાત સ્પષ્ટપણે જણાવી દેવાની એમની ધર્મપત્નીને દર્દગંભીર હૃદયે આજ્ઞા કરી. પરંતુ એથી બાના મનને માઠું લાગશે તે !” વહુએ વાતમાં વધુ મેણુ નાખવા માંડ્યું. હવે જે ક્ષણ વ્યતીત થાય છે તે પણ મારે માટે અસહ્ય થઈ પડે છે. માટે સાચી વસ્તુ સ્પષ્ટ કરવામાં વધુ વિલંબ ક હવે ઉચિત નથી.” માણેકશાહ શેઠે પિતાના હૃદયની અકળામણ વ્યક્ત કરતાં કહ્યું. જુઓ, સાંભળે ત્યારે ! તમે હમણું કેઈપણ દિવસ બા ને ભેજનમાં ઘી કે દૂધ લેતાં જોયાં છે ખરાં?” “એટલે?” માણેકશાહ શેઠની અધીરતા પળે પળે વધવા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126