Book Title: Manibhadra Charitra
Author(s): Charitravijay
Publisher: Samaydharm Karyalay

View full book text
Previous | Next

Page 63
________________ આમું' ] વીર માણિભદ્ર તરફ પુષ્પની સુવાસ પેઠે પ્રસરેલી હાવાથી આગ્રાનિવાસી નરનારીઓ એમનાં આગમનથી અત્યંત આન'દિત થયાં. સાએ મળીને આચાય શ્રીના સુદર સત્કાર કર્યાં. એમનું વ્યક્તિત્વ જ એવું પ્રભાવશાળી હતુ, કે એમની સેવા કરવામાં જ સા પેાતાનુ' અહાભાગ્ય માનતાં. એમની વાણીમાં સત્ય અને અહિ'સાનું મહાન મળ હાવાથી, એમના એક જ શબ્દ અનેક જીવાના જીવનવિકાસ માટે પૂરતા હતા. ૫૧ ચાતુર્માસ તરત જ શરૂ થવાના સમય હાવાથી આગ્રાની ભાવિક જનતાએ આચાચ શ્રોને આગ્રામાં જ ચાતુમાંસ કરવાના અત્યત આગ્રહ કર્યાં. આ લેાકેાની અતિ ભાવભરી વિનંતિના અનાદર થઇ શકે એમ ન હતું. આથી આચાર્યશ્રીએ ચાતુર્માસ આગ્રામાં જ કરવાના નિર્ણય કર્યો. આચાય શ્રીના આ અનુગ્રહથી આગ્રાનાં શ્રાવકશ્રાવિકાઓના અને અન્યવગના આન ંદના પાર રહ્યો નહિ. આગ્રામાં જાણે કાઇ માટા ઉત્સવ હોય તેમ લેાકાનાં ટોળેટાળાં આચાય શ્રીના સદુપદેશ શ્રવણુ કરવાને ઉભરાવા લાગ્યાં. આ ઐતિહાસિક કથાના સમયમાં આપણા દેશની વ્યાપારી પરિસ્થિતિ આજના નવા ધેારણ પર રચાયલી ન હતી. કારણ કે પૂર્વકાળમાં આજનાં સાધન સગવડના સદ'તર અભાવ હતા. વ્યાપારી લેાકેા પેાતાના પ્રદેશમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126