________________
આમું' ]
વીર માણિભદ્ર
તરફ પુષ્પની સુવાસ પેઠે પ્રસરેલી હાવાથી આગ્રાનિવાસી નરનારીઓ એમનાં આગમનથી અત્યંત આન'દિત થયાં. સાએ મળીને આચાય શ્રીના સુદર સત્કાર કર્યાં. એમનું વ્યક્તિત્વ જ એવું પ્રભાવશાળી હતુ, કે એમની સેવા કરવામાં જ સા પેાતાનુ' અહાભાગ્ય માનતાં. એમની વાણીમાં સત્ય અને અહિ'સાનું મહાન મળ હાવાથી, એમના એક જ શબ્દ અનેક જીવાના જીવનવિકાસ માટે પૂરતા હતા.
૫૧
ચાતુર્માસ તરત જ શરૂ થવાના સમય હાવાથી આગ્રાની ભાવિક જનતાએ આચાચ શ્રોને આગ્રામાં જ ચાતુમાંસ કરવાના અત્યત આગ્રહ કર્યાં. આ લેાકેાની અતિ ભાવભરી વિનંતિના અનાદર થઇ શકે એમ ન હતું. આથી આચાર્યશ્રીએ ચાતુર્માસ આગ્રામાં જ કરવાના નિર્ણય કર્યો.
આચાય શ્રીના આ અનુગ્રહથી આગ્રાનાં શ્રાવકશ્રાવિકાઓના અને અન્યવગના આન ંદના પાર રહ્યો નહિ. આગ્રામાં જાણે કાઇ માટા ઉત્સવ હોય તેમ લેાકાનાં ટોળેટાળાં આચાય શ્રીના સદુપદેશ શ્રવણુ કરવાને ઉભરાવા લાગ્યાં.
આ ઐતિહાસિક કથાના સમયમાં આપણા દેશની વ્યાપારી પરિસ્થિતિ આજના નવા ધેારણ પર રચાયલી ન હતી. કારણ કે પૂર્વકાળમાં આજનાં સાધન સગવડના સદ'તર અભાવ હતા. વ્યાપારી લેાકેા પેાતાના પ્રદેશમાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com