Book Title: Jiv Samas Arth Sahit Author(s): Rasik Muni Publisher: Moolchandji Rupchandji View full book textPage 8
________________ समास PEળ નવO થી ૪ ૦ અથવા બિન ર સાસ્થાન, કરીને સંક્ષેપથી ચૌદ છવસમાસ [૧૪ ગુણસ્થાનરૂપ ચૌદ છવસમાસ] કહીશ. [ અથત ૧૪ ગુણસ્થાનનું સ્વરૂપ આ ગ્રંથમાં ૧૪ છવભેદ તરીકે ગણીને વણવીશ]. માણાર્થ–ગાથાવત્ સુગમ છે. વિશેષ કે ૧ મિથ્યાત્વ ગુણસ્થાન, ૨ સાસ્વાદન, ૩ મિશ્ર, ૪ અવિરતિ સમ્યગદષ્ટિ, ૫ દેશવિરતિ | ૬ સર્વવિરતિ વા પ્રમ, ૭ અપ્રમત્ત, ૮ અપૂર્વકરણ અથવા નિવૃત્તિકરણ, ૯ અનિવૃત્તિકરણ, ૧૦ સુહમસં૫રાય, ૧૧ ઉપશાન્તમાહ ૧૨ ક્ષીણુમેહ, ૧૩ સાગકેવલી ૧૪ અગકેવલી એ ૧૪ ગુણસ્થાન છે, અથવા એ ૧૪ જીવસમાસ છે. અહિં નૌવ સર્વ જીને | સમાજ સંક્ષેપ-સંગ્રહ એ ૧૪ ગુણસ્થાનમાં હોવાથી ૧૪ ગુણનું નામ અહિં ૧૪ ઇવસમાસ કહેલ છે જે અરજી—એ ૧૪ જીવસમાસ (ગુણસ્થાને) કઈ કઈ રીતે વિશેષથી જાણી-સમજી શકાય છે? તે જાણવાના ઉપાયરૂપ દ્વારા આ ગાથામાં કહેવાય છે| निक्खेवनिरुत्तीहिं छहि अट्ठहि याणुओगदारोहैिं। गइयाइमग्गणाहि य जीवसमासाऽणुगंतव्वा ॥२॥ જાથા–નિક્ષેપ, નિરુક્તિ, ૬ અનુયોગદ્વાર અને ૮ અનુયાગદ્વાર ૧૩ તેમજ ગતિ આદિ ૧૪ માર્ગ થાદ્વારે વડે એ ૧૪ જીવસમાસે-ગુણસ્થાને જાણવા યોગ્ય છે. પરા માર્થ –નામ સ્થાપના આદિ ૪ વિક્ષેપથી ૧૪ ગુણસ્થાને જાણવા ગ્ય છે, તથા ૪ થી ગાથામાં કહેવાતા કિ આદિ ૬ અનુગદ્વાર વડે તેમજ ૫ મી ગાથામાં કહેવાતા સત્પદ પ્રરૂપણા આદિ ૮ અનુગદ્વાર વડે તથા ૬ઠ્ઠી ગાથામાં કહેવાતા ગતિ ૧ એમાં મંગલ અને અભિધેયાનુબંધ સ્પષ્ટ છે, શેષ સંબંધ અને પ્રયોજન એ બે અનુબંધ અસ્પષ્ટ છે તે સ્વતઃ વિચારવા. શા :Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 394