Book Title: Jaykumar ane Vijaykumarnu Adarsh Jivan Charitra tatha Samyaktvanu Swarup
Author(s): Hansasagar
Publisher: Motichand Dipchand Shah

View full book text
Previous | Next

Page 9
________________ થવા પામ્યા છે. જેના સુધારા વિસ્તાર પૃથક પૃથક્ કેટલા - સંકેપ ભરીને સમાજ પીરસી શકાય ? આ ચિંતાથી અને તે ગ્રંથના ૩પ જ પછીની ખલનાઓ એમ કટકે કટંક સુધારીને સમાજને પીરસવાનું મુલતવી રાખ્યું અને કદની પણ ભલે કે દેવ જણાવ્યા વિના શ્રી વદિનુ સત્રની ટીકાને શરૂથી જ સળગ અને શુદ્ધ એવા આ સ્વતંત્ર અનુવાદ ગ્રંથ જ જાતે તૈયાર કરીને સમાજને પરચવાનું ઉચિત માન્યું. જે સંબંધી છ માસથી અવિરત પ્રયાસ ચાલુ છે. એ અનુવાદ પૂ. ઉપ૦ મહારાજે પ્રસિદ્ધ કરેલ અનુવાદની સંક ભૂલે અને હજારો ખલનાએ કેવી નિદેવ રીતિએ સાફ કરીને સમાજને યથાસમજ અને યથાશક્તિ શુદ્ધપણે પીરસાવાનો છે, તેની વિદાનાને ગુ કરવા તે અનુવાદની વાનગીરૂપે આ શ્રી જઇવિજયકુમારના અદમૃત દાનનું પુસ્તકરત્ન વાંચકવરોને પીરસવામાં આવે છે. સંખ્યત્વની દઢતા વિષ આ શ્રી જય-વિજયકુમારનું અમૃત દટાન તે શ્રી વંત્રિની ટીકાની અંતર્ગત છે અને જેને અનુવાદ પૂ ઉપાર શ્રી ધર્મવિજ્યજી મહારાજે ગઈ સાલ તે અનુવાદ ગ્રંથમાં કરેલ છે. વિદ્વાન વાંચકવર આ પુસ્તકમાંનાં લેકે લેકના અનુવાદને અને પૂ. ઉપ૦ શ્રી ધર્મવિજયજી મહારાજે કરેલ છે કે કલેકના અનુવાદી રીકામાંનાં આ દાનના મૂળ કલાક સાથે બારીકાઇથી મેળવી જવા કૃપા કરે, તો આશા છે કે-આ કલાકના દાન્તના જ તે અનુવાદમાં પ્ર. ઉપામ ત્રિીના પ્રાયઃ સે કો ઉપરાંત વિપરીત અથી અને હજારથી વધુ અસંબદ્ધ અને અધૂરે અનુવાદ ખ્યાલમાં આવ્યા વિના રહેશે નહિ. સાથે સાથે વાંચકવરને વિનંકિ છે કે આ પુસ્તકમાં મારી પણ જે કોઇ ખલનાઓ લક્ષ પર આવે ના સમાજના હિતાર્થે અનેzમારા પરની ઉપકારબુદ્ધિએ મને તુરત જે જણાવવા કૃપા કરશે કે જેથી તેના સુધારાઓ અનુવાદ ગ્રન્થમાં થઇ શકે હંસસાગર. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 118