Book Title: Jambudwip Pragnaptisutram Part 02
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
___ जम्बूद्वीपप्रज्ञप्तिसूत्रे पश्चिमकी ओर का तो रोहिता और गेहिनांशाहन दो नदियों के द्वारा रुद्ध हुआ है और वीचका जो विस्तार है वह इस पर्वत के द्वारा रुद्ध हुआ है इसलिये नदी रुद्ध क्षेत्र को छोडकर अतिरिक्त क्षेत्र को वह निधा विभक्त करता है ऐसा जानना चाहिये इसी तरहले जितने भी वृत्तवैताढय पर्वत है उन सबके सम्बन्ध मे भी जानलेना चाहिये लाट देश में प्रसिद्ध धान्यरखनेका जो कोष्ठकनुमाकोठी के जैसा-पात्र होता है उसका नाम पल्यंक है अच्छपदके द्वारा उपलक्षण रूप होने के कारण लक्षण आदि पदोका ग्रहण हुआ है पद्मवर वेदिका और वनपण्डका वर्णन चतुर्थ पंचम सूत्रों से जानलेना चाहिये इस पर्वत के नामका कथन जैसा ऋषभकूट के प्रकरणमें 'ऋपभक्ट नाम होने में कहा गया है वैसा ही वह कथन 'ऋषभ कूट' इस शब्दापाती वृत्तवैताढय ऐसा जोडकर करलेना चाहिये वहां के कमलों की प्रभा ऋपभकूट के जैसी है तब कि यहां के कमलादिकों की प्रभा शब्दापाती वृत्तचेताव्य के जैसी है 'जाव विलपंतिसु' में जो यह यावत् शन्द आयाहै उसीसे 'दीर्घिकासु' गुञ्जालिकासु सरम्पङ्क्तिकासु' "सर: सरःपङ्क्तिकासु' इन पदों का ग्रहण हुआ है इन पदों की व्याख्या राजप्रश्नीय सूत्रके ६४ वे सूत्र की व्याख्या में दी गई है अतः वही से इसे जानलेना चाहिये (महिद्धिए जाव महाणुभावे' में जो यावत्पद आया है उससे વિસ્તાર એક હજાર યોજન જેટલું છે તે પછી આ હૈમવત ક્ષેત્રનું દ્વિધા વિભાજન • કેવી રીતે સંભવી શકે તેમ છે?
ઉત્તર–પ્રસ્તુત ક્ષેત્રને વિસ્તાર પૂર્વ અને પશ્ચિમની તરફને તે હિના હિતાંશા એ બે નદીઓ વડે દ્ધ થયેલ છે. અને મધ્યને જે વિસ્તાર છે તે આ પર્વત વડે રુદ્ધ થઈ ગયે છે એથી નદી રુદ્ધ ક્ષેત્રને છોડીને અતિરિત ક્ષેત્રને એ દ્વિધા વિભક્ત કરે છે. એવું જાણવું જોઈએ. આ પ્રમાણે જેટલા વૈતાઢય પર્વતે છે, તે સર્વના સંબંધમાં પણ જાણી લેવું જોઈએ. લાટ દેશમાં પ્રસિદ્ધ ધાન્ય ભરવા માટે જે કેષ્ઠકનુમા-કોઠી જેવું પાત્ર હોય છે. તેનું નામ પલંક છે. અછ પદ વડે ઉપલક્ષણ રૂપ હોવા બદલ ગ્લર્ણ વગેરે પદ ગ્રહણ થયા છે. પદ્વવર વેદિકા અને વનખંડનું વર્ણન ચતુર્થ-૫ ચમ સૂત્રમાંથી જાણી લેવું જોઈએ. એ પર્વતના નામનું કથન જેવું ષભ કૂટ નામ કરણ સંબંધમાં કહેવામાં આવ્યું છે તેવું જ કથન “રષભકૂટ એ શબ્દને સ્થાને “શબ્દાપાતી વૈતાઢય એવું જેડીને સમજી લેવું જોઈએ. ત્યાંના કમળોની પ્રભા અષભકૂટ જેવી છે. न्यारे साडी ना ४भगानी प्रभा शहापाती वृत्तवैतादय रेवी छे. 'जाव विलपतियासु' भारे यावत् ०७४ मावस . तनाथी 'दीपिकामु, गुरजालिकासु, सरपंतिकासु सर सरपंक्तिकासु' थे ५at अडए थया छ. ये पहानी व्याच्या २०१५२नीय सूत्रना ६४ 'भा सूनी व्यायामा ४२वामां आवेदी छ. माटे त्यांथी ४ angी नको. 'महि