Book Title: Jambudwip Pragnaptisutram Part 02
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
१४५
जम्बूद्वीपप्रज्ञप्तिसूत्रे प्रमाणाग्निपधविस्ताराद् द्विसहस्रयोजनप्रमाणे प्रदविस्तारेऽपहते शेषेऽद्धीकृते भवतीति । निगमयन्नतिदेशसूत्रमाह--‘एवं' इत्यादि, ‘एवं जा चेव हरिकताए वत्तवया सा चेव हरीए वि णेयव्या' एवम् अनन्तरोक्त प्रकारेण यैव वक्तव्यता हरिकान्ताया महानद्याः प्रागुक्ता सैव वक्तव्यता हरितोऽपि प्रकृताया हरिनाम्न्या महानद्या अपि नेतव्या ज्ञानविपयतां प्रापणीया ज्ञेये. त्यर्थः, 'जिन्मियाए कुंडस्स दीवस्स भवणस्स तं चेव पमाणं अट्ठोऽवि भाणिययो' अस्यामहानधाः जिदिकायाः प्रणाल्याः कुण्डस्य द्वीपस्य हरिद्वीपस्य भवनस्य च प्रमाणं तदेव हरिकान्ता प्रकरणोक्तमेव बोध्यम्, अर्थोऽपि हरिद्वीप नाम्नो हेतुरपि भणितव्या हरिकान्तानुसारेण वक्तव्यः अपि शब्दाच्छयनीयं ग्राम्यम् तथाहि-हरिन्महानदी यतः प्रपतति अत्र खलु महत्येका जिद्विका प्रज्ञप्ता, सा च द्वे योनने आयामेन, पश्चविंशति योजनानि विष्कम्भेण अर्द्ध योजनं बाहल्येन, मकरमुख विवृतसंस्थानसंस्थिता सर्वरत्नमयो अच्छा, हरित् खलु से कि जिसका प्रमाण कुछ अधिक चार हजार योजन का है तिगिछिप्रपात कुण्ड में गिरती है (एवं जा चेव हरिकंताए वत्तव्यया सा चेव हरीए वि णेयवा) इस तरह जो हरिकान्ता महानदी का वक्तव्यता है वही वक्तव्यता इस हरित नामकी महानदी को भी जाननी चहिये यह महानदी पर्वत के ऊपर ७४२११ योजन तक वही जो कही गई है सो यह प्रमाण इम प्रकार से निकाला गया है कि-निपध वर्षधर पर्वत का व्यास १६८४२ योजन का कहा जा चुका है उसमें से २००० योजन का इद का प्रमाण घटा देने पर १४८४२ योजन वचते हैं सो इन्हें आधा करने पर पूर्वोक्त प्रमाण निकल आता है इस हरित नाम की महा. नदी की जिविका का, कुण्ड का, हरिद्वीप का, और भवन का प्रमाण हरिकान्ता के प्रकरण में जैसा इनका प्रमाण कहा गया है वैसा ही है तथा हरिद्वीप ऐसे नाम होने का कारण भी हरिकान्ता के प्रकरण के अनुसार जान लेना चाहिये इस पूर्वोक्त कथन के सम्बन्ध में स्पष्टी करण ऐसा है-यह हरित महाએવા પિતાના પ્રવાહથી કે જેનું પ્રમાણ કંઈક વધારે ચાર હજાર જન જેટલું છે-તિગિછિ अपातमा ५ छे. 'एवं जा चेव हरिकताए वत्तव्यया सा चेव हरीए विणेयव्वा' भाप्रमाणे रे હરિકાન્તા મહાનદીની વક્તવ્યતા છે તે જ વક્તવ્યતા એહરિત નામક મહાનદીની પણ જાણવી જિઈએ. એ મહાનદી પર્વતની ઉપર ૭૪ર૧દ જન સુધી પ્રવાહિત થતી કહેવામાં આવેલ છે. આ પ્રમાણ આ રીતે કાઢવામાં આવેલ છે, કે નિષધ વર્ષધર પર્વતને પાસ ૧૬૮૪૨ એ જન જેટલું કહેવામાં આવેલ છે. તેમાંથી ૨૦૦૦ એજન હદનું પ્રમાણ બાદ કરીએ તે ૧૪૮૪ર ચેાજન શેષ રહે છે. તે આ સંખ્યાને અધ કરવામાં આવે તે પૂર્વોક્ત પ્રમાણ નીકળી આવે છે. એ હરિત નામક મહાનદીની જિહિકાનું, કુંડનુ, હરિદ્વીપનું અને ભવનનું પ્રમાણે હરિકાન્તાના પ્રકરણમાં જે રીતે એ સર્વનું પ્રમાણ કહેવામાં આવેલ છે, તેવું જ
છે. તેમજ હરિદ્વીપ એવું નામ છે તેનું કારણ પણ હરિકાન્તાના પ્રકરણ મુજબ જ -- , જાણી લેવું જોઈએ. એ પૂર્વોક્ત કથનના સંબંધમાં આ પ્રમાણે સ્પષ્ટતા કરી શકાય કે-એ
MT