Book Title: Jambudwip Pragnaptisutram Part 02
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रकाशिका टीका-पञ्चमवक्षस्कारः सू. १ जिनजन्माभिषेकवर्णनम्
५५९ स्स' मूर्तस्य चक्षुह्यस्येत्यर्थः, तथा सर्वजगज्जीववत्सलस्य-सर्वजगजीवानामुपकारकाय, प्रोक्तार्थे विशेषणद्वारा हेतुमाह-'हियकारगमग्गदेसिय वागिद्धिवि पशुस्स' हितकारकमार्गदेशक वाग् ऋद्धि विशुप्रभुकस्य तत्र हितकारको मार्गः मुक्तिमार्गः सम्यग्ज्ञानदर्शनचारित्र रूपः तस्य देशिका उपदेशदर्शिका तथा विश्वी सर्वव्यापिनी सकलश्रोतहृदयसंलग्नतात्पर्यार्था एवंविधा वाग् ऋद्धिः-पाक सम्पत् तस्याः प्रभुः स्वामी सातिशयवचनलब्धिक प्रभु का विशेषण "मुत्तस्स" रखा गया है जनता के चक्षुओं के वे विषय है इसलिये वे मूर्त हैं-चक्षुग्राह्य है अथवा "मुत्तस्स" की छाया मुक्त" ऐसी भी होती है वे प्रभु मुक्ति कान्ना के पति भविष्यकाल में होगे-समस्त कर्मों का समूल विनाश कर निर्वाण प्राप्त करेंगे इसलिये युवराज को राजा कहने के अनुसार द्रव्यनिक्षेप को लेकर यहां प्रभु को मुक्त ऐसा भी कहा जा सकता है वे प्रभु इसी कारण यहां समस्त जगत् के जीवों के वत्सल परोपकारक इस विशेषण द्वारा अभिहित किये गये हैं 'हियकारगमग्गदेसियवागिद्धि विभुपभुस्स' संसार में जितने भी संयोगी पदार्थ हैं चाहे वे स्त्रीपुत्र मित्रादिरूप हों चाहें माता पिता आदि रूप हो-वे इस जीव के हितकारी-निराकुल परिणतिकारी नहीं हो सकते हैं-यदि निराकुल परिणतिकारी कोई है तो वह मुक्ति का ही मार्ग है-उस मुक्ति के मार्ग को देशना प्रभुने अपनी वाणी द्वारा दो है-वह प्रभुकी वाणी ऐसी होती है कि जो भी जीव उसे सुनता है वह उसकी भाषा में परिणत हो जाती है ऐसी वाणी द्वारा उपदिष्ट सम्यग्दर्शन ज्ञान चारित्र रूप जो मुक्ति का मार्ग है वही आत्मा का सच्चा हितकारक है इस बात को प्रभुने 'मुत्तस्स' विशेष भूवामां आवे . नताना यक्षु साना तमाश्री विषय छ, मेथी तयारी भूत छे. यक्षु बाह्य छे. मथवा-'मुत्तम्स' नी छाया 'मुक्त' मेवी पण थाय छे. તે પ્રભુ મુક્તિ-કાન્તાના પતિ ભવિષ્યત્કાલમાં થવાના છે. સમસ્ત કર્મોને સમૂલ વિનાશ કરીને તેઓશ્રી નિર્વાણ પ્રાપ્ત કરશે, એથી યુવરાજને રાજા કહીએ તે મુજબ દ્રવ્ય નિક્ષેપને લઈને અહીં પ્રભુને “મુt' એવા પણ કહી શકીએ તે પ્રભુ આ કારણથી જ અહી સમસ્ત જગતના જીના વત્સલ–પરોપકારક–આ વિશેષણ વડે અભિહિત કરવામાં આવેલા છે. 'हियकारगमग्गदेसिय वागिद्धि विभुपभुस्स' संसारमा रेखा सयासी पाय छे, मोते. સ્ત્રી-પુત્ર મિત્રાદિના રૂપે હોય કે ભલે માતા-પિતા વગેરેના રૂપે હોય, તેઓ આ જીવના માટે હિતકારી નિરાકુલ પરિણતકારી થઈ શકે જ નહિ. જે કોઈ પણ નિરાકુલ પરિણત કારી હોય તે તે ફક્ત મુક્તિને જ માર્ગ છે. તે મુક્તિના માર્ગની દેશના પ્રભુએ પિતાની વાણી દ્વારા આપી છે. તે પ્રભુની વાણી એવી થાય છે કે જે કઈ જીવ તેને સાંભળે છે. તે તેની ભાષામાં પરિણત થઈ જાય છે. એવી વાણી વડે ઉપદિષ્ટ સમ્યગ્દર્શન, જ્ઞાન, ચારિત્ર રૂપ જે મુક્તિ માર્ગ છે તેજ માર્ગ આત્માને ખરે હિતકારી છે, એ વાતને