________________
:
- - -
-
-
જેન યુગ.
તા૦ ૧-૧-૧૯૪૦
-
-
-
॥
જૈન યુગ.
જીવન હૈ સંગ્રામ.
વધાવવ સર્વસંધવ: સમુદ્રીíરય નાથ! દૃઈયઃ એને ગલથુથીમાં જ વીતરાગ પ્રભુના કથનમાંથી સતતુ ન જ તાજુ મયાન પ્રદર, પ્રતિમા સffaોધિ: | વહન થતું એ સત્વ પાવામાં આવ્યું હોય છે “ સંસાર
અર્થ-સાગરમાં જેમ સર્વ સરિતાઓ સમાય છે તેમ એ યુદ્ધ ભૂમિ છે” એ જ્ઞાન એને માટે નવું નથી. હે નાથ! તારામાં સર્વ દ્રષ્ટિએ સમાય છે પણ જેમ પૃથફ પણ અહા! આજે જૈન સમાજ પ્રતિ નજર ફેંકના પૃથક સરિતાઓમાં સાગર નથી દેખાતે તેમ પૃથફ પૃથફ સાવ ઉલટી વાત નજરે આવે છે. જીન ભગવાનને દૃષ્ટિમાં તારું દર્શન થતું નથી.
ઉપદેશ અંતરમાં ઉતારવાને સ્થાને અભરાઈ પર
–શ્રી સિદ્ધસેન ત્રિવાર ચઢાવી-કર્મરિપુઓ-અંતર શત્રુઓ કે પાશવીવૃત્તિઓ CONSIDIC
સાથે સંગ્રામ ખેલવાનું ચૂકી, એ સમાજ પરસ્પરના બાહ્ય મતાંતરોની યુદ્ધ જાળમાં લપટાઇ સમષ્ટિ જીવનના કિમતી વર્ષો-સંગઠિત બળદ્વારા સંચય થતી અમાપ
શક્તિ-નિરર્થક રીતે ખરી રહ્યો છે! ૬ તા૦ ૧-૧-૪૦.
સેમવાર.
એનું એક પત્ર કે જે શાસન સેવાને ઈજા LICIS
ધરાવવાને બુરખો ઓઢી રહેલ છે તે પિકારે છે કેકેન્ફરન્સ આજે જે સંપની વાત કરે છે. વિખૂટા
પડેલા ભાગને સાંધવાનો પ્રયાસ સેવે છે એમાં રખે અહા! કેવું સુંદર સુત્ર! જાણે સત્ય પરિસ્થિતિનું
સપડાતા ! કારણ કે એ અધમીઓનું મંડળ છે!! મૂર્તિમંત દર્શન! ભલે સંગ્રામ શબ્દ પાછળના ભાવમાં ફેર હોય, એની વ્યાખ્યા કરવામાં દ્રષ્ટિ બિન્દુની ભિન્નતા
* એ સમાજનું એક જાણીતું પત્ર કહે છે કે જેના હોય છતાં આજના દુન્યવી જીવન તરફ દ્રષ્ટિપાત કરતાં
મંતવ્ય નિરાળા છે-જેની જોડે છીંકતા છીંડા પડે તેવું “જીવન હૈ સંગ્રામ” એ વાતને સ્પષ્ટ સાક્ષાત્કાર
છે તેની જોડે વાટાઘાટ એ એક જાતનું ઢીલાપણું છે! થાય છે.
* કેન્ફરન્સના સૂત્રધારોએ એથી હાથ ધોઈ નાખવા જોઈએ !! યુરોપમાં પ્રવર્તી રહેલ મહા ભયંકર માનવ સંહાર એ સમાજના યુવક વર્ગને અવાજ રજુ કરવાને એ વાતની સાક્ષી પુરે છે. ભારત વર્ષમાં સંખ્યાબંધ દાવ મનસ્વીપણે માની લઈ, પીઠ બળમાં પીછે હઠ વર્ષોની એક ધારી ચૂસણ વૃત્તિ પછી આજે-હુન્નર સિવાય ભાગ્યેજ અન્ય સંગીનતા દાખવનાર વર્ગનું ઉદ્યોગનું જે મીડું વળી ગયું છે અને જે ઘોર બેકારી વાજીત્ર વદે છે કે સિદ્ધાંતના ભેગે ઐક્ય મેળવાય તે ડાચા ફાડી સામે ખડી થઈ છે એના એક માત્ર ઉપાય એ નકામું છે. એ અમને ન ખપે. સમાજનું વલણજ તરિકે-આજાદીની તમન્ના પ્રગટી છે એની પ્રાપ્તિના એક કોઈ એવું વિચિત્ર છે કે એમાં પ્રેમ ભાવથી કે માત્ર ઉપાય તરિકે મહાત્મા ગાંધીજીએ પણ સત્યાગ્રહને પ્રચારના સાધનથી સુધારણું થાય જ નહીં! એને તે આખરી સંગ્રામ સુચવ્યા છે. આમ આજનું વાતાવરણ
કાયદાના બંધનથી જકડવું જ રહ્યું !! દેશનું સ્વરાજ્ય સંગ્રામ નાદથી ગાજી ઉઠયું છે.
મેળવવાની વાત કરનાર આ વર્ગ ધર્મમાં ત્રીજી સત્તાની , સંગ્રામ શબ્દની પાછળ કઈ જાદુઈ મોહિની'
આડખીલી સ્વીકારવા ઉલટ ધરાવે છે એ વીસમી છુપાઈ છે. એનાથી માનવ હદયે એકા એક ચેતનાવંત
સદીનું અનેરૂ કૌતુક છે !!! બની જાય છે. જો કે એ પાછળ ભય ડોકીઆ કરતે “જેન બંધુ' પરિસ્થિતિની પિછાન બરાબર કરે છે હોય છે છતાં એનાથી ફર્તિ પણ ઓછી નથી સાંપડતી. પણ શ્રીમંતાઈ સામેના પ્રકોપથી કહે કે સ્વમંતવ્યથી પણ સાથે સાથે એ પણ નિત સત્ય છે અને ઇતિ- કહો ગમે તે કારણે-ટોપલે ધનવાનોના માથે ઠાલવી હાસના પાને પાને અંકાયેલું પ્રમાણુ યુક્ત ખ્યાન છે કે હાલ એવા સવાલે બાજુ પર રાખી બીજી બાબતમાં સંગ્રામે જેમ હજારના જીવન પટ્ટામાં પ્રેરણા પાઈ છે- મેળ સાધવાનું જણાવે છે અને જ્યોતિ ધરવાનો જેને નિસ્તેજને કાયરમાં નવ યોત જગાવી છે. તેમ લાખના મુદ્રા લેખ છે તે ઉચ્ચારે છે કે આજની દશાની જવાજીવન દીપ બુઝાવ્યા છે. સંખ્યાબંધ રચનાત્મક કાર્યોનો બદારી વર્તમાન સૂત્રધારમાં સ્થાપિત હક ધરાવનાર બેર કટ કરી નાંખ્યો છે. એ ઉપરથી વિના સંકોચે એક વર્ગની નિષ્ક્રિય દશાને આભારી છે માત્ર ખુરસી કહી શકાય કે હિંસક સંગ્રામ જીવન માટે નિરર્થક છે શોભાવનારને તક વેળા હાથ ખંખેરી ઉભે થનાર વગે એટલું જ નહિ પણ નિતાંત હાનિકારક છે. જીવન છે. એ માટે જવાબદાર છે. સંગ્રામ' જેવા અણુમૂલા સૂત્ર પાછળ જે અનેરો ભાવ આમ જૈન સમાજના જાણીતા પત્રમાં પણ છે તેને ઉકેલ અહિંસક યુદ્ધનું સ્વરૂપ પિછાનવાથી સંગ્રામના સૂર સંભળાય છે. ભલે પછી એ એક બીજાથી લબ્ધ થઈ શકે છે. ગુઝતા રહેવાની તમન્નાને લાગણી જુદી દિશામાં જતા હાય! ભલે એમાં ચવત ચર્વણ પ્રશંસનીય ને આદરણીય છે પણ એ પ્રેમના રહે હાય! ભલે એ દેશ-કાળની જરૂરીયાતથી દૂર જતાં સ્વીકૃત થયેલી હોય અને એ આંતરિક શત્રુઓ યાને હાય! અગર એ સાચા સંગ્રામ નાદાન પણ રજુ કરતાં આત્માના સાચા દુશ્મને સામે પ્રગટેલી હોય તેજ. જેન હોય! છતાં પક્ષ પુરતે પ્રચાર તે કહી શકાય. સમાજ ધારે તે આ ઉમદા સૂત્ર પાછળને સાચા ભાવ કોન્ફરન્સના વાજીંત્રમાં વર્તમાન દશા થવાના જનતા સમક્ષ યથાર્થ સ્વરૂપમાં રજુ કરી શકે કારણ કે કારણોની મીમાંસા ગયા વર્ષના અંકમાં વિસ્તારથી