________________
ઇતિહાસ ] : ૮૧ :
શ્રી શત્રુંજય વાઘણુ પિળની અંદરથી રતનપળ સુધીના દહેરા-દહેરી પ્રતિમા–પાદુકાની એકંદર સંખ્યાને કઠે નીચે મુજબ વિમળવશી. દહેરાં દહેરી પાદુકા જોડી ૩૪, ૨૯
૨૦૯ પ્રતિમા ૧૧૩૪
૩૧૭ રતનપોળ દહેરાં ૨૬ ૨૩૪ . પાદુકા જેડ પ્રતિમા ૧૨૧ ૧૩૯૪
૧૬૬૭ : . નરશી કેશવજી દહેરાં ૨ દેહરી ૭૦ કુલ પ્રતિમા ૭૦૦ પાદુકા જોડી. ૨.
મોટી ટૂંક-દાદાની ટુંકમાં એકંદર ૬૦ દહેરાં, ર૯૩ દહેરીએ ૪૭૬૬ પ્રભુની પ્રતિમાજી છે. તેમાં નરસી કેશવજીના ઉમેરતાં પ્રતિમાજી ૫૪૬૬ થાય છે, દહેરાં દર, દહેરી ૩૬૩ થાય છે, પગલાં જડ ૧૮૭૩ થાય છે.
અહીં દરેક સ્થાને જે પ્રતિમાજી તથા પાદુકા વગેરે આપ્યાં છે તે અનુમા નથી છે; કરણકે દરેક દેરીઓમાં પ્રતિમાજી વધ્યાં જાય છે એટલે જે કાંઈ વધઘટ થઈ હોય; અને ભૂલથી કઈ મંદિર, દેહરી રહી ગયેલ હોય એ પણ બનવા જોગ છે. આપણાં તે દરેક જિનબિંબને ભાવથી ત્રિકાલ ક્રોડે વાર વદન હે.
નરશી કેશવજીની ટુંકને વહીવટ ધણી પતે કરે છે.
દાદાની ટુંકને વહીવટ શ્રી આણંદજી કલ્યાણજીની પેઢી કરે છે. આખા તીર્થની તથા તીર્થભૂમિની દેખરેખ એ સુપ્રસિધ્ધ પેઢી બાહોશ મુનીમના સાથ તળે સંખ્યાબંધ મહેતા, નેકરે, સીપાઈઓ, ઈન્સ્પેકટર આદિ દ્વારા ઉત્તમ પ્રકારે કરે છે.
મોતીશા શેઠની ટુંક રામપળથી બહાર નીકળતાં શેડે દૂર જતાં નવ ટુંકમાં જવાને રસ્તે-બારી આવે છે. તેમાં સૌથી પહેલાં શેઠ મોતીશા'ની ટુંક આવે છે. • આપણે જે મોટી ટુકનું વર્ણન વાંચી ગયા તે ટુંકની સામે જ-એક બીજી ગિરિરાજનું શિખર છે. ત્યાં અમદાવાદના નગરશેઠ હેમાભાઈએ અઢળક ધન ખચ હેમાવસી બંધાવી હતી. એક વાર હેમાભાઈ શેઠ નવી બંધાતી પિતાના ટ્રકનું નિરીક્ષણ કરવા આવેલા હતા. આ વખતે મુંબઈના ધર્મવીર, દાનવીર અને કર્મવીર શેઠ મેતીશાપણ યાત્રાથે આવેલા હતા. તેઓ પણ શેઠ હેમાભાઈ સાથે ટૂંક જેવા આવેલા/બ તેમણે સામે જ મોટી ટુંક જોઈ અને પહાડનાં બને શિખરને અલગ પાડનાર ખાઈ જઈ. તેમને થયું કે આ ખાઈ પુરાવી નાખી હોય તે બન્ને
૧. મોતીશા શેઠે મુંબઈમાં ભાયખાલાનું મંદિર બંધાવ્યું, અગાશીમાં મંદિર બંધાયું અને બીજી પણ ઘણું મંદિર બંધાવ્યાં છે.' ૧૧
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com