________________
પ્રાગ
[ જેન તીર્થોને
અપ્પય વડનઈ હઠિ જિનપારણુ ઠા મ ભૂ હિરઈ ભગવત પાદુકાએ પરંતુ આ પાદુકા રાય કલ્યાણે ઉત્થાપી હતી તે સંબંધી નીચે પ્રમાણે લખે છે
સંવત સેલે ડયાલ લાડ મિથ્ય તીઅ રાય કલ્યાણ કુબુદ્ધિ એ એ
તિષ્ઠિ કીઓ અન્યાય શિવલિંગ થાપીઅ ઉથાપી જિનપાદુકાએ અથૉત્ ૧૬૪૮ પછી રાય કલ્યાણે જિનપાદુકા ઉથાપી અને શિવલિંગ થાપ્યાં. પં. વિજયજી લખે છે કે
રાય કલ્યાણ મિથ્યામતીએ કીધઉ તેણઈ અન્યાયતઉ
જિનપગલાં ઉઠાડીયાએ થાપા રૂદ્ર તેણુ ઠાયતઉ” પ્રયાગ હિન્દુઓનું પ્રસિદ્ધ તીર્થ છે. અહીં ગંગા, યમુના અને સરસ્વતી નદીઓને સંગમ થાય છે.
પ્રયાગ (અલ્હાબાદ)
ઉત્તર મથુરા નગરીના દેવદત્ત નામના શેઠ અને દક્ષિણ મથુરા નગરીમાં જન્મેલ અણિક નામની શેઠાણી( એ બને ધણી-ધણી આણ)ને અર્ણિકા પુત્ર નામને પુત્ર થયા હતા. અણિક પુત્રને વેગ્ય ઉત્પન્ન થવાથી તેણે દીક્ષા લીધી હતી. ગુરુમહારાજની સેવામાં તત્પર રહી, શ સ્ત્ર વ્યાસ કરી, શાસ્ત્રના પારગામી થયા તેથી તેમને આચાર્ય પદવી મળી. અગકાપુત્ર આચાર્ય વિચરતાં વિચરતાં કે ઈ દિવસે ગગ નદીના કિનારા ઉપરના પુષ્પમદ્ર નગરમાં પધાયા. આચાર્યશ્રી ઉપ દેશથી ત્યાંના પુપચૂલ રાજાના પુપચૂલા નામની રાણીએ પ્રતિબંધ પામીને દક્ષા લીધી. શુભ ભાવનાથી ઉક્ત ગુરુમહારાજની સેવા કરતાં કરતાં ચર.શર રી હોવાથી પુષચૂલા સાધીને કેવળજ્ઞાન થયું પણ તેણે તે વાત કે ઈને જણાવી નહિ અને હંમેશાંની પેઠે તે ગુરુમહારાજની સેવાભક્તિ કરતી રહી. એક દિવસે વરસાદ વરસેલે હોવા છતાં ગેચરી લાવીને તેણે ગુરૂમહારાજને આપી ગુરૂએ કહ્યું કે-વરસાદના પણુમાં જતાં આવતાં અપૂકાય જીના વિરોધના થાય માટે વરસાદમાં તમે ગોચરો કેમ લાવ્યા? સાધવી એ કહ્યું કે-જ્યાં જ્યાં અચિત્ત જળ હતું ત્યાં ત્યાં થઈને હું ગોચરી લાવી પૂછું. આચાર્યશ્રીએ પૂછયું કે-આ વાત તમે શાથી જાણું? સ વીજીએ કહ્યું-ગુરુદેવ! આપના પસાયથી. ગુરુ કહે-શું તમને કેવળજ્ઞાન થયું છે? સવા છ કહે-ગુરુદેવ આપના પ્રત પથી ! તે સાંભળી આચાર્યો છે તે કેવળીના આશાતના કરી તેથી જે નાના મનમાં ઘણું જ પશ્ચાત્તાપ કરવા લાગ્યા. પછી મને કે ળજ્ઞ ન કયારે થશે? એમ આ ચાકીના પૂછવાથી કેવળી સાધીજીએ જણાવ્યું કે ગંગા નદી ઉતરતા આપને કેવળજ્ઞાન થશે.
અન્યદા ગંગા નદીના સામા કાંઠાના પ્રદેશમાં વિચરવાની ઈચ્છાથી આચાર્ય શ્રી ગંગા નદી ઉતરવા માટે ઘણા માણસોથો ભરેલ નાવ(હાડી)માં બેઠા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com