________________
ભેરા
જૈન સૂત્ર ગ્રંથામાં સિન્ધુ-સૌવીરના રાજા *ઉદાયીનું વીતભયપત્તન પ્રસિદ્ધ નગર છે. આ સિન્ધુ-સૌવીર એ જ અત્યારનું જેહુલમના કિનારે રહેલુ ભેરા છે. આ ભેંશ પંજાબ ભરમાં પ્રાચીન સ્થાન કહેવાય છે. અહીંથી જેહુલમ નદી લગભગ
*સિન્ધુ-સૌવીરના રાજા ઉદ્દયીનુ` પાટનગર વીતભયપત્તન હતું. આ રાજાએ ચેડા મહારાજાની પુત્રી પ્રભાવતીની સાથે લગ્ન કર્યા પછી રાણીના સસથી જૈન ધર્માંતા દૃઢ રંગ લાગ્યા હતા. રાણી પરમ જૈન ધર્મી હતી વિદ્યમાલીદેવે પેાતાના આત્મકલ્યાણ માટે— સમ્યકત્વની પ્રાપ્તિ માટે, ગૃહસ્થદશામાં ચિત્રશાળામાં કાઉસગ્ગ ધ્યાને રહેલા અને ભાવસાધુરૂપ શ્રો વીરપ્રભુની પ્રતિમા, હુમહુ પ્રભુના જેવી જ બનાવી કપિલ કેવલી પાસે પ્રતિજ્ઞા કરાવી. પછી ખા પ્રતિમા સમુદ્રમાં વહાણુદ્વારા પ્રયાણ કરતા વ્યાપારીને કપાતમાં પેક કરીને આપી. વ્યાપારીએ પ્રતિમાજીને રીતભયપત્તન લાવ્યેા. અહીં આખરે જ્યારે રાષ્ટ્રી પ્રભાવતીએ વિધિપૂર્વક દર્શન સ્તુતિ કરી ત્યારે કપાટમાંથી પ્રતિમાજી નીકળ્યાં. રાણી આ પ્રતિમાને રાજમહેલમાં લઈ ગયા. ત્યાં ભકિતપૂર્વક નિરંતર પૂજન સ્તવન દેશના દ કરે છે. રાજા પણ ભકિત-ઉપાસના કરે છે. એક વર નિમિત્તથી પેાતાનું મૃત્યુ નજીક જાણી રાજાની રજા લઈ પ્રભાવતી દીક્ષા સ્વીકારી મૃત્યુ પામી સ્વગે સિધાવે છે. પાછળથી કુદાસી દેવદત્તાને પણ ભકતના લાભ મળે છે અને તે સુંદર સ્વરૂપવાન થાય છે. એનુ નામ સુવર્ણાંગુલીકા પડે છે. અવન્તિના ચપ્રદ્યોતે સુવણું'ગુલીકનુ' અને પ્રભાવિક શ્રી મહાવીર દેવની મૂર્તિનુ પણ સાથે જ અપહરણ કર્યું. આખરે ઉદાયીષ્મે ચ પ્રદ્યોત ઉપર હુમલા કરી ધરાવી તેના મસ્તક ઉપર મમ ારીતિ શબ્દ કાતરાવી, કેદ પકડી સાથે લીધા. રસ્તામાં anપુર( મદસાર )માં પર્યુષણાના સવત્સરીના દિવસે ચંડપ્રદ્યોતે પણ ઉપસ કરવાથી પેાતાના સ્વામી ભાઇ ધરી દાીયે ચડપ્રદ્યોતને મુકત કર્યાં. પછી વીતભયપત્તન આવી રાણી ભાવતી કે જે દેવ થઈ હતી, તેના ઉપદેશથી પ્રતિષેધ પામી, શ્રીવીરપ્રભુના હાથે પણા વઈ ભલ્યાધુ સાધ્યું. ઉર્દીએ રાજ્ય પેાતાના પુત્રને બદલે ભાણેજને આપ્યુ હતુ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com