________________
પટણા
: ૪૪૮ :
[ ન તીર્થોને શેઠ સુદર્શન તીહાં થયાં, કેવલજ્ઞાન ઉદાર હો સુંદર ઉપસર્ગ અભયાઈ કીયે, સહિએ વીમા ભંડાર હો સું. સુ. ૧૩ તિ થાનક શુભ છે, નામઈ મન વચ કાય સુંદર પૂજે પગલાં પ્રીતશું, કેવલજ્ઞાની જાય છે. સુંસુ. ૧૪ થલભદ્ર પણ ઈણપુરી, અવતરિયા બ્રહ્મચાર છે સુંદર કેશ્યા પ્રતિબધી ભલી, કીધી શ્રાવિકા સાર હે , શું. સુ. ૧૫ ઈમ અનેક ઇહાં હુઆ, પુત્રી પુરૂષ વિખ્યાત હે સુંદર હિવે કહથ્થુ સમેતશિખરની, જાવાની વાત છે. મું. સુ. ૧૬ શ્રાવક પટણા નગરમાં, ધરમી ને ધનવંત હે સુંદર સામગ્રી દીઈ પંથન, સાધુસેવા કરે સંત છે. સું. સુ. ૧૭
(૫. સૌભાગ્યવિજયજી વિરચિત તીર્થમાલા પૃ. ૮૦) આવી જ રીતે શ્રી વિજયસાગરજી પણ પટણામાં શ્રી હીરવિજયસૂરીશ્વરજી ના સ્થંભને ઉલેખ કરે છે.
“પહુતા પુરવર પાડલી ભેટયા શ્રી ગુરૂ હીરજી,
યુભિ નમું થિર થાપનાનંદ પહાડીની તીજી” આ સિવાય વિવિધ તીર્થકલ્પકારે પણ પટણાનું વિસ્તારથી વર્ણન શ્રી પાટલીપત્રક૯પમાં આપ્યું છે. મુમુક્ષુઓએ તેમાંથી જેઈ લેવું. લંબાણના ભયથી નીચે ટૂંકાણમાં જ આપું છું. પટણાનું બીજું નામ કુસુમપુર પણ છે. પાટલીપુત્ર કલ્પમાં શ્રી જિનપ્રભસૂર આ પ્રમાણે લખે છે" असमकुसुमबहुलतया च कुसुमपुरमित्यपि रूढम् "
T (વિવિધ તીક૯૫ પૃ. ૮) પ્રાચીન સમયમાં શાસ્ત્રચર્ચા, વાદવિવાહ કરે એ મુખ્ય કળા ગણતી. કહે છે કે-પટણામાં આવી ૮૪ વાદશાળાઓ હતી. પટણામાં અનેક શાસ્ત્રના જાણકાર વિદ્વાને, મંત્રવાદીઓ, કળાકારે, મોટા વ્યાપારીઓ વસતા. તેમજ તલવારની ધાર પર, સરસવની ઉપર સે રાખી તેના ઉપર નાચ કરવાની કુશલતા મેળવનારાઓ પણ વસતા હતા. ઈન્દ્રજાળીયા, જાદુ વિદ્યાના જાણકારો પણ ઘણા રહેતા હતા. મેગેસ્થનીઝે લખ્યું છે કે “ મેં પોતે પટણાને વિસ્તાર ૨૪ માઈલના ઘેરાવામાં નજરે નિહાળ્યું હતું. ” ઈંનસેંગે પણ ૧૧ માઈલના વિસ્તારવાળું પટણા જોયું હતું. •
સુપ્રસિદ્ધ મંત્રવાદી આર્ય ખપૂટાચા પાટલીપુત્રના રાજા દાહડે કે જે મહામિથ્યાત્વી હતું, જેણે જૈન શ્રમણને સુરાપાન કરવાને હુકમ કર્યો હતે અને નહિં તે બ્રાહ્મણને નમસ્કાર કરવાનો હુકમ કર્યો હતે. તે ઉપદ્રવ ટાળવા પિતાના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com