________________
સેરીસા
: ૧૮૮ :
થાપી પ્રતિમા પાસની લાર્ટએ
પાસ પાયાલે જાવા ડાલે એ;
ડાલે એ પ્રતિમા નાગપૂજા નવિ રહું હું... તે વિના, લખ લેાક દેખે સહુ પેખે નામ લાડણ થાપના. અને સેરીસાનું તે વખતનુ નામ સેરીસાંકડી કેમ પડયું તેનું વણુન પશુ કવિરાજના શબ્દોમાં જ આપુ છું.
[જૈન તીર્થાના
એ નવણુ પાણી વિવર જાણી માલ ગયેા તવ વીસરી; અંતર એવા સેરીસાંકડી, નયી કહતી સેરીસાંકડી.’
મૂલનાયકજી સિવાય ચાવીશ તીર્થંકરાની મૂર્તિએ પણ દેવચંદ્રસૂરિજીએ મંગાવી હતી. બાદ પાટણવાસી ચંદ્રપ્રસાદ તથા ગુજરાતના મહામંત્રી વસ્તુપાલ તેજપાલે ત્યાં શ્રી તેમનાથ પ્રભુની ભવ્ય મૂર્તિ બિરાજમાન કરી અને નાગે દ્રગચ્છના શ્રી વિમલસૂરિજીએ તેની પ્રતિષ્ઠા કરી હતી.
ખીજા એક લેખમાં ઉલ્લેખ છે કે માલદેવ ને અમરસિંહૅના રાજ્યમાં ફા. વ. ૩, શેઠ ધનપાલે પ્રતિષ્ઠા કરાવી.
વચમાં વચમાં આ તીર્થના જીખાર થતા રહ્યા છે. આ તીર્થને ઉલ્લેખ અઢારમી સદી સુધી મળે છે.
દ
..
સ ંખેસરા ને થંભણ પાસ સેરીસે વકાણા.
(કવિવર શ્રી પીરવિજયજીવિરચિત શાશ્વત તીમાલા, ૧૭૭૫માં રચિત છે. જીએ જૈન સત્ય પ્રકાશ રૃ. ૫૪૩. ૧ ૪, અ. ૧૦-૧૧ ) સેરીસિ` લેાઢણુ જીન પાસ સકટ સૂરિ પૂર આસ. જૈન કાંચીથી આણીદેવ મત્રખલિ ચેલાની સેવ
પૃ. ૧રપ )
( શ્રી શીલવિજયજીવિરચિત પ્રાચીનતી માલા ટાકરિએ દિલ ઠારઈ જીસાહ્રિમ સમરીજી, ગાડરિએ દુઃખ ડારઈંજી સેવત સુખભરીઇ, સેરીસઇં સિવદાઇજી સા. ચેાડવાડ નમું ધાઇજી’ (શ્રી મેઘવિજય ઉપાધ્યાયવિરચિત પાર્શ્વનાથનામમાલા, પૃ. ૧૫૦) ૧૭ર૧ માં રચના દીવ બંદરમાં શ્રી વિજયપ્રભસૂરિજી સાથે કરેલ ચામાસામાં લાડણપાસ લાડણતવરી જાણીઇ ઉખમણ ઢ। મહિમાભડાર
રત્નકુશલ
૧૬૬૭
શાંતિકુશલ
આ મહાન નગરીને મુસલમાની સમયમાં નાશ થયા અને જૈન મદિરા પણ તેમાંથી ન ખચી શકયાં. પરંતુ તે વખતની મૂર્તિઓ જમીનમાં પધરાવેલી.
૧. વિવર શ્રી લાવણ્યવિજયવિરચિત શ્રી સેરીસા તીનું રતવન. ૧૫૬૨ માં રચના થઇ. જીએ જૈન સત્યપ્રકાશ વર્ષ ૪, અ. ૩, પૃ. ૨૨૩,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com