________________
૫૦
નથી. કારણ જે માગે પક્ષીરાજ ગરૂડ ઉડે છે તે માગે પક્ષીનું અચ્ચું શું નથી જતું ! અર્થાંત તે પણ એ જ માગે
ઉડે છે.
(૭)
ત્વદ્રાક્–સુધા સુરુચિરૈવ વિભા ! અલાન્માં, વસ્તુ પ્રવર્ત્ત યતિ નાથ ! ભવગુણાનામ્ । યદ્વજનિધિ–સ્તરલૈ સ્તર ઝૈન, સ્તત્રાસ્તિ ચન્દ્ર-કિરણા–દય એવ હેતુઃ " (૮)
જેમ પૂર્ણિમાને દિવસે ઉગતા ચંદ્રના કિરણેાના પ્રભાવથી સમુદ્રના ચ'ચલ તરગા ઉછળે છે તેમ, હે પ્રભુ ! આપની અમૃતમયી વાણી અને આપના જ્ઞાનાદિ નિમળ ગુણાનુ વર્ણન કરવા ખળથી પ્રેરે છે. (<)
અજ્ઞાન-માહ–નિકર ભગવન્ ! હૃદિસ્થ, હતુ... પ્રભુ પ્રવચન ભવદીયમેવ । ગાઢ સ્થિર ચિરતરં તિમિર દરીસ્થ, હતુ. પ્રભુઃ સુરુચિરા રુચિરૈવ નાન્યતૢ ॥ (૯)
જેમ લાંબા વખતથી શુકામાં જામેલ અંધકારને દૂર કરવા મણીના પ્રકાશ સિવાય ખીજો ઉપાય નથી; તેમ હું ભગવાન ! અનાદિ કાળથી હૃદયમાં રહેલ અજ્ઞાન મેહુ–સમૂહના આવરણરૂપી અંધકારને દૂર કરવા માત્ર આપના પ્રકાશ એક જ સમર્થ છે.
પ્રવચનને (૯)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org