________________
ર૬૮
શ્રી પાંસઠીયા યંત્રને છંદ
-
-
I
,
૧
-
-
શ્રી નેમીવર સંભવ શ્યામ, સુવિધિ ધર્મશાંતિ અભિરામ છે અનંત સુવ્રત નમીનાથ સુજાણ, શ્રી જીવર મુજ કરે કલ્યાણુના અજીતનાથ ચન્દ્રપ્રભુ ધીર, આદીશ્વર સુપાર્શ્વ ગંભીર છે
વિમળનાથ વિમળ જગ જાણ, શ્રી જીનવર૦ રા મલ્લીનાથ જીન મંગળરૂપ, પચવીશ ધનુષ સુંદર સ્વરૂપ છે
શ્રી અરનાથ નમું વદ્ધમાન, શ્રી જીનવર૦ ૩ મતિ પદ્મ પ્રભુ અવસ, વાસુસુજ્ય શીતળ શ્રેયાંસ, કુંથું
પાશ્વ અભિનંદન ભાણ, શ્રી જીનવર૦ ૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org