Book Title: Gyandhara 04
Author(s): Gunvant Barvalia
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
લખ્યું છે “એક ક્ષણ પણ નકામો ન જવા દેતાં, તમે જીવનભર સત્કૃત્યો કરતાં રહો. ગાથા નં. ૩૨
V-VIII છઠ્ઠા, સાતમા
V (૪૧-૮૦) પાંચમા પ્રકરણમાં ગૃહસ્થજીવનનો મહિમા ગાયો છે. બીજાં પોતાના વ્રતોનું પાલન કરી શકે તે માટે જે મદદરૂપ થાય છે અને ધર્માનુસાર જીવન જીવે છે એવા ગૃહસ્થનો મહિમા કરો.
VII પ્રકરણ (૬૧-૭૦) “માતૃત્વનું વર્ણન મળે છે.
જ્યારે માતા પોતાના બાળકને “પ્રજ્ઞાવાન પુરુષ' તરીકે જુએ છે. તો ખુશીનો પાર રહેતો નથી.... ગાથા નં. ૬૯
Chap VIII પ્રકરણ ૭૧-૮૦માં વાત્સલ્ય-પ્રેમ (Universal. Love) આલેખ્યા છે. મૈત્રી ભાવ રાખવાની સિદ્ધત્વ (Vuyirilai) પ્રાપ્ત થાય છે. 1 Chap X પ્રકરણ-૮૧-૯૦માં અતિથિ સ્વાભાવિક રીતે જ ગૃહસ્થની (શ્રાવક) સૌથી પવિત્ર ફરજ બની રહે છે.
જેમ “અનીચા ફલને સુંઘવાથી ફૂલ કરમાઈ જાય છે તેમ અતિથિને દૂરર્થી જ અવગણના કરવાથી એનું હૈયું ભાંગી જાય છે. ગાથા નં. ૯૦
Chap X ૯૧-૧૦૦ - હિત-મિત-પ્રિય વચન બોલવાની સલાહ Chap XI ૧૦૧-૧૦૦ - પરોપકારવૃત્તિ કેળવવી Chap XII ૧૧૧-૧૨૦ - બધાં સાથે એકજ સરખું વર્તન Chap XIII ૧૨૧-૧૩૦ - ત્રણ ગુપ્તિ
૧૩૧-૨૨૦ - 'Galaram' શ્રાવકાચાર ઉપર ઉલ્લેખ કર્યો છે. બને (Positive) હકારાત્મક અને નકારાત્મક (Negative) પાસાં લીધાં છે.
૨૨૧-૨૩૦ - દાનની મહત્તા આપી છે. ' પ્રકરણ ૨૪૧-૩૭૦ Thunavaram’ સાધુ-આચાર ઉપર ભાર
(૫૪) જનસાહિત્ય જ્ઞાનાસાગ-૪
રબારા