Book Title: Gyandhara 04
Author(s): Gunvant Barvalia
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
ભૂતકાળમાં ઘણી જૈનેતર નારીઓ - સત્ય - શીલ માટે નારી રાણકદેવી - સતિ સોન જસમા ઓડણ. ખુનીને પીર બનાવનાર સતી તોરલ, દેશની સ્વતંત્રતા માટે શહીદી વહોરનાર ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ, પોતાના પુત્ર પાસે સોનાના ઘરેણાના બદલે સ્કુલ - હૉસ્પિટલ, અનાથાશ્રમ બંધાવનાર કલકત્તાની નારી મા ભગવતી (ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરનાં માતા) આ બધી માતાઓ - સંસ્કૃતના આકાશમાં તેજસ્વી તારલા સમાન છે. '
વર્તમાન સમયમાં અસંખ્ય નારીઓ સંસ્કૃતિના વિકાસમાં એક યા બીજા પ્રકારે યોગદાન આપતી જ હોય છે. જૈન સંસ્કૃતિના વિકાસમાં આજે - નામી - અનામી હજારો સાધ્વીમાતા પોતાનું યોગદાન આપી રહ્યા છે.
EF
O
SIબહાર
૧૩૦
જનસાહિત્ય જ્ઞાનસત્ર-૪