Book Title: Dwatrinshada Dwatrinshika Prakran Part 5
Author(s): Yashovijay Upadhyay, Yashovijay of Jayaghoshsuri
Publisher: Andheri Jain Sangh

View full book text
Previous | Next

Page 220
________________ वैयावृत्त्यव्याख्या • १४४७ तादि विशुद्धं संशुद्धमेव भावयोगिषु = तात्त्विकगुणशालिषु योगबीजम् । न चान्येष्वपि = द्रव्याऽऽचार्यादिष्वपि, कूटेऽकूटधियोऽपि हि असारत्वात् = असुन्दरत्वात् तस्याः सद्योगबीजत्वाऽनुपपत्तेः ।। १३ ।। श्लाघनाद्यसदाशंसापरिहारपुरःसरम् । वैयावृत्त्यं च विधिना तेष्वाशयविशेषतः १ । । १४ । । श्लाघनेति । श्लाघनादेः स्वकीर्त्यादेर्याऽसती = असुन्दरा आशंसा प्रार्थना तत्परिहारग्रहणम् । अत एव राजप्रश्नीये जत्थेव धम्मायरियं पासिज्जा, तत्थेव वंदिज्जा नमंसिज्जा ← (रा.प्र. ४/७६) इत्युक्तम् । द्रव्याचार्यादिषु अधर्मजलक्षणेषु द्रव्यलिङ्गोपेतेषु अपि । कूटे = भावलिङ्गशून्ये अकूटधियोऽपि हि असुन्दरत्वात् । इदञ्च विशुद्धव्यवहारनयमतम् । विशेषज्ञानदशायामपि तस्याः = कूटविशेष्यकाऽकूटत्वप्रकारकधियः सद्योगबीजत्वाऽनुपपत्तेः प्रत्युत निर्ध्वंसं ज्ञात्वाऽपि वन्दने आज्ञाविराधनाऽनवस्था-मिथ्यात्वादिलक्षणो दोष एव । तदुक्तं आवश्यकनिर्युक्तो →जह वेलंबगलिंगं जाणतस्स नमओ हवइ दोसो । निद्धंसमिय नाऊण वंदमाणे धुवो दोसो || ← ( आ.नि. ११३७ ) इति । द्रव्य-भावोभयलिङ्गोपेतस्यैव समाहताऽक्षरटङ्क- शुद्धरूप्यकोपेतस्य रूपकस्येव छेकत्वयोगः । तदुक्तं आवश्यकनिर्युक्तौ रुप्पं टंकं विसमाऽऽहयक्खरं नवि खओ छेओ । दुहंपि समाओगे रूवो छेयत्तणमुवेइ ।। ← ( आ.नि. ११३८ ) इति भावनीयं विशुद्धव्यवहारनयनिपुणैः || २१ / १३॥ भावयोगिनां वैयावृत्त्यलक्षणं योगबीजमाह - ' श्लाघने 'ति । पसंसियव्वो कयावि न हु अप्पा ← (आत्मा.कु.४०) इति आत्मावबोधकुलकवचनतात्पर्यार्थपरिणमनेन स्वकीत्र्त्यादेः असुन्दरा या प्रार्थना तत्परिहारपुरस्सरं वैयावृत्त्यमिति । दव्वेण वा भावेण वा जं अप्पणो परस्स वा उवकारकरणं तं सव्वं वेयावच्चं ← (नि.चू. ६६०५) इति निशीथचूर्णिकारः । = • વગેરે વિશે કુશલચિત્ત વગેરે થાય તે સંશુદ્ધ જ યોગબીજ તરીકે જાણવા, પરંતુ દ્રવ્યાચાર્ય વગેરેને વિશે પણ થતા કુશલચિત્ત વગેરેને સંશુદ્ધ યોગબીજ ન સમજવા. કારણ કે ખોટામાં ખરાપણાની બુદ્ધિ પણ સારી નથી હોતી. માટે દ્રવ્યયોગી વિશે ભાવયોગીપણાની બુદ્ધિસ્વરૂપ કુશલચિત્ત વગેરે સંશુદ્ધ योगजी४ जनी न शे. (२१ / १3 ) વિશેષાર્થ :- અંગારમર્દક જેવા દ્રવ્યાચાર્ય - અયોગ્ય આચાર્ય વગેરેમાં ‘આ દ્રવ્યાચાર્યને હું વંદન કરું’ આવું કુશલચિત્ત તો શુદ્ધ નથી જ. પરંતુ દ્રવ્યાચાર્યમાં ‘આ ભાવાચાર્યને વંદનાદિ કરું' આવું કુશચિત્ત પણ ભ્રમસ્વરૂપ હોવાના કારણે અશુદ્ધ જ છે. ઝેરને અમૃત સમજીને પીવે તો પણ નુકશાન જ થાય. तेम खा वात समभवी. ( २१ / १३ ) १. हस्तादर्शे .... वित्त्वत:' इत्यशुद्धः पाठः । * શુદ્ધ વૈયાવચ્ચની ચાર શરત # ગાથાર્થ :- સ્વપ્રશંસા વગેરેની ખોટી આશંસા વગેરેના ત્યાગપૂર્વક ભાવઆચાર્ય વગેરે વિશે વિશેષ પ્રકારના આશયથી વિધિપૂર્વક વૈયાવચ્ચ કરવી તે શુદ્ધ યોગબીજ છે. (૨૧/૧૪) ટીકાર્થ :- સ્વકીર્તિ-પ્રસિદ્ધિ વગેરેની ખરાબ આશંસા-કામના છોડવા પૂર્વક ભાવયોગી એવા આચાર્ય વગેરેને વિશે ચિત્તના વિશિષ્ટ ઉત્સાહથી શાસ્ત્રોક્ત મર્યાદા મુજબ આહાર આદિનું દાન કરવા દ્વારા Jain Education International = For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334