Book Title: Dwatrinshada Dwatrinshika Prakran Part 5
Author(s): Yashovijay Upadhyay, Yashovijay of Jayaghoshsuri
Publisher: Andheri Jain Sangh

View full book text
Previous | Next

Page 304
________________ • क्षीयमाणस्यापि मिथ्यात्वस्य वञ्चकता • १५२९ संवेगरङ्गशालादर्शितरीत्या (सं.रं.शा. ७२९९/७३४८) इहलोकाद् निवर्तमानः = म्रियमाणः सन् चौरः स्वघातकं अगडदत्तं हन्तुमतिगूढरीत्या प्रावर्तत तथैवाऽनादिकालतः स्वच्छन्दतया विलसितमवेद्यसंवेद्यपदमाद्यदृष्टिचतुष्ककाले निवर्तमानं सद् स्वघातकं योगिनं शुक्लादिप्रशस्तलेश्यागर्भनिर्मलाऽध्यवसायसन्ततितः पातयितुमतिगूढरीत्या सम्प्रवर्तते । प्रकृते वासनायास्तथा वह्नेर्ऋण-व्याधि-द्विषामपि । स्नेह - वैरविषाणां च शेषः स्वल्पोऽपि बाधते ।। ← (अन्न. ५ / १७ ) इति अन्नपूर्णोपनिषद्वचनमपि यथातन्त्रमनुयोज्यम् । अणथोवं वणथोवं अग्गिथोवं कसायथोवं च । ण हु भे वीससियव्वं थोवं पिहु तं बहुं होइ ।। ← ( आ.नि. १२० ) इति आवश्यकनिर्युक्तिप्रमुखवचनं च नाऽत्र विस्मर्तव्यम् । किञ्च निवर्तमानो दीपो यथाऽधिकं प्रकाशयति तथा निवर्तमानमवेद्यसंवेद्यपदं तिष्ठासुतया विविडम्बयिषुतया चाऽधिकतरं स्वप्रभावमाविष्करोति ग्रन्थिदेशे । ग्रन्थिभेदञ्च कर्तुं न ददाति । एव विशेषावश्यकभाष्यवृत्तौ श्रीहेमचन्द्रसूरिभिरपि उदितप्रबलराग-द्वेषो ग्रन्थिकसत्त्वः ← (वि.आ.भा. १२१४ वृ.) इत्युक्तम् । सम्मतञ्चेदमन्येषामपि । तदुक्तं मोक्षाभ्यासमनु विवर्धन्ते कौशलानि चेन्द्रियाणाम् ← (न्यायमञ्जरी उद्धृत ) इति । ततश्च पत्थरेणाऽऽहतो कीवो खिप्पं इस्सइ पत्थरं । मिगारि ऊ सरं पप्प सरुप्पत्तिं विमग्गति ।। ← (ऋ.भा. १५/२४) इति ऋषिभाषितवचनतात्पर्याऽनुसारेण सिंहस्थानीयसम्यग्दृष्टिगतसूक्ष्मदृष्टेः श्वोपममिथ्यादृष्टौ विरहादवेद्यसंवेद्यपदेन स वञ्च्यते नानाप्रकारैः । अत एवाऽऽत्मनो दुर्ज्ञेयत्वमुपपद्यते । तदुक्तं मोक्षप्राभृते दुक्खे णज्जइ अप्पा ← (मो.प्रा. ६५) इति । सुतीक्ष्णमिथ्यात्वमपराध्यतेऽत्र । अत एव भक्तपरिज्ञाप्रकीर्णके आराधनापताकाप्रकीर्णके सम्बोधप्रकरणे च न वि तं करेइ अग्गी नेय विसं नेय किण्हसप्पो य । जं कुणइ महादोसं तिव्वं जीवस्स मिच्छत्तं ।। ← (भ.प.प्र. ६१, आ.प. ४५०, सं.प्र. ३ / ५४) इत्येवं दर्शितम् । सूक्ष्मभेदविज्ञानप्रतिबन्धकाऽपायशक्तिमालिन्यमाहात्म्यमेतदिति वक्ष्यते ( द्वा.द्वा. २२/२६, पृ. १५३४) । अत एव अध्यात्मतत्त्वालोकेऽपि अवेद्यसंवेद्यपदाभिधेयो मिथ्यात्वदोषाऽऽशय उच्यते स्म । उग्रोदये तत्र विवेकहीना अधोगतिं मूढधियो व्रजन्ति ।। ← (अ. तत्त्वा.३/१०६ ) इत्युक्तम् ।।२२/२४।। છે તે વાસ્તવમાં આત્મા કે પરમાત્મા નથી. પણ એક જાતના પુદ્ગલ જ છે. આત્મસાક્ષાત્કારવિષયક આરોપના અધિકરણભૂત અજવાળાનો સંસર્ગ પુદ્ગલમાં રહેલો હોવાથી તે અવસ્થા વાસ્તવિક વેદ્યસંવેદ્યપદ ન કહેવાય પણ અતાત્ત્વિક કહેવાય. ધ્યાનાદિમાં લાલ-પીળા અજવાળા દેખાય એટલે ‘પરમાત્મપ્રકાશ પ્રાપ્ત થઈ ગયો, આત્મસાક્ષાત્કાર થઈ ગયો' એમ માનીને પ્રથમચારદષ્ટિવાળા ઢગલાબંધ યોગીઓ ગ્રંથિ પાસે આવીને અટકી જાય છે. આ લાલ-પીળા અજવાળામાં લીન થઈને તેઓ મોક્ષમાર્ગે આગળ વધતા અટકી જાય છે. દિવ્યધ્વનિશ્રવણ, સુધારસનો આસ્વાદ, દિવ્યસ્પર્શવેદન વગેરે પણ સાધનામાર્ગે અટકવાના સ્થાનો છે. તે અવસ્થામાં જીવને શાતા-શાંતિ-સ્થિરતાનો અનુભવ થવાથી ત્યાંથી કેટલાક યોગી આગળ વધતા નથી. સમય પૂરો થતાં પાછા નીચેની ભૂમિકાએ યોગીઓ પહોંચી જાય છે અને ગ્રંથિભેદ કરવાનું કામ બાકી રહી જાય છે. આવું અનંત વાર બને છે. અવેઘસંવેદ્યપદ તે સમયે અત્યંત પ્રબળ બનીને જીવને છેતરે છે. ‘સ્વાનુભૂતિ થઈ ગઈ' એવી ભ્રમણાને સેવીને જીવ ફરીથી ગ્રંથિને નિબિડ ગાઢ બનાવે છે. તેવા સમયે કોઈક અનુભવી ગુરુ મળે અને ભેદજ્ઞાનની સાધના આપીને તેવી ભ્રમણામાંથી સાધકને બહાર કાઢે તો સાધક ઝડપથી બહાર નીકળી જાય. આવું થાય તો અતાત્ત્વિક વેઘસંવેદ્યપદ ભવિતવ્યતાદિવશ For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334