Book Title: Dwatrinshada Dwatrinshika Prakran Part 5
Author(s): Yashovijay Upadhyay, Yashovijay of Jayaghoshsuri
Publisher: Andheri Jain Sangh

View full book text
Previous | Next

Page 280
________________ • પ્રાળયામપ્રાપ્રવર્શનમ્ - १५०५ 1 શુભ્રૂણા-તમાવાત્ । સૂક્ષ્મવોધન વિવર્ણિતા (=સૂક્ષ્મવોધમનાશ્રિતા) વેદ્યસંવેદ્યપવાઽપ્રાપ્તે: ।।૬।। रेचकः स्याद्बहिर्वृत्तिरन्तर्वृत्तिश्च पूरक:' । कुम्भकः स्तम्भवृत्तिश्च प्राणायामस्त्रिधेत्ययम् ।।१७।। रेचक इति । बहिर्वृत्तिः *श्वासो' रेचकः स्यात्। अन्तर्वृत्तिश्च • = પ્રશ્વાસ: પૂરઃ । स्तम्भवृत्तिश्च कुम्भकः, यस्मिन् जलमिव कुम्भे निश्चलतया प्राणोऽवस्थाप्यते । इत्ययं त्रिधा सूक्ष्मबोधेन तत्त्वगोचराऽनेकान्तसिद्धान्ताऽवगमेन ग्रन्थिभेदप्रयोज्याऽऽध्यात्मिकस्याद्वादगर्भसंवेदनेन वा विवर्जिता, वेद्यसंवेद्यपदाऽप्राप्तेः । तदुक्तं योगदृष्टिसमुच्चये प्राणायामवती दीप्रा, न योगोत्थानवत्यलम् । तत्त्वश्रवणसंयुक्ता सूक्ष्मबोधविवर्जिता ।। ← ( यो दृ. स. ५७ ) इति । अध्यात्मतत्त्वालोकेऽपि तुर्याऽन्विता प्राणायामेन दीप्रा दीप्राऽऽत्मभावस्य बलेन दृष्टिः । अस्याञ्च तत्त्व श्रवणप्रवृत्तिर्दीपप्रभासन्निभदर्शनायाम् ।। ← (ગ. તા.૩/૧૧) હ્યુમ્ ||૨૨/૧૬।। = प्राणायाममेवोपदर्शयति- ' रेचक' इति । बहिर्वृत्तिः नासापुटेन बाह्यवृत्तिः श्वासो रेचकः स्यात् । नासिकापुटेन अन्तर्वृत्तिश्च प्रश्वासः पूरक उच्यते । स्तम्भवृत्तिश्च आन्तरस्तम्भकवृत्तिश्च कुम्भक उच्यते, यस्मिन् कुम्भके प्राणः कुम्भे जलमिव निश्चलतया स्थिरभावेन अवस्थाप्यते । આદૃષ્ટિ સૂક્ષ્મબોધ વિનાની હોય છે. (૨૨/૧૬) વિશેષાર્થ :- સત્તરમી ગાથામાં ગ્રંથકારશ્રી પ્રાણાયામના પ્રકાર વગેરે બાબતમાં વિશેષ પ્રકાશ પાથરશે. યોગસાધનામાંથી મન ઉઠી જવું તે ઉત્થાન દોષ કહેવાય છે. દીપ્રાદૃષ્ટિવાળા જીવનું જીવન પ્રશાંતવાહિતાસભર હોય છે. માટે જ યોગસાધનામાંથી તેનું મન ઉઠી જતું નથી. યોગસાધના કરવામાં તેને કંટાળો-બેચેનીઅજંપો-અશાંતિ-અસ્વસ્થતા આવી ન શકે. જેમણે પણ ઉત્થાન દોષથી બચવું હોય તેણે અશાંતિ-ઉકળાટ વગેરેથી દૂર રહેવું જોઈએ. ચોથી યોગદૃષ્ટિમાં રહેલો જીવ અત્યંત આદરથી ધર્મતત્ત્વનું શ્રવણ કરે છે. સમજવાનો અને યાદ રાખવાનો પ્રયાસ કરે છે. પરંતુ સૂક્ષ્મબોધ ન હોવાના કારણે તેના તાત્ત્વિક રહસ્યાર્થી-ગૂઢાર્થો-૫૨માર્થોને તે પામી શકતો નથી. પોતાની ભૂમિકા મુજબ આત્મા વગેરે તત્ત્વનો ઊંડો બોધ હોવા છતાં પણ સમ્યગ્દર્શન ન પામવાના લીધે, પાંચમી દિષ્ટ ન મળવાથી, જ્ઞાનાવરણ-મોહનીય વગેરેનો ક્ષયોપશમ ન હોવાના લીધે સૂક્ષ્મબોધ અહીં નથી હોતો. અત્યંત વેધક દૃષ્ટિ, વિશિષ્ટ વિવેકદૃષ્ટિ, સૂક્ષ્મ તત્ત્વષ્ટિ ચોથી યોગદૃષ્ટિમાં હોતી નથી. કારણ કે વેદ્યસંવેદ્યપદ તેને હજુ સુધી પ્રાપ્ત થયું નથી. આ બધી બાબત વિશે વિશિષ્ટ છણાવટ આગળની ગાથામાં કરવામાં આવશે. (૨૨/૧૬) = = Jain Education International = = * પ્રાણાયામના પ્રકારોનો પરિચય છે ગાથાર્થ :- વાયુને બહાર કાઢવો તે રેચક પ્રાણાયામ કહેવાય. શ્વાસ અંદર લેવો તે પૂરક કહેવાય. વાયુને અંદરમાં ભરી રાખવો તે કુંભક કહેવાય. આમ આ પ્રાણાયામ ત્રણ પ્રકારનો હોય છે.(૨૨/૧૭) ટીકાર્થ :- વાયુને બહાર કાઢવો એ શ્વાસ કહેવાય. તે રેચક નામનો પ્રાણાયામ કહેવાય છે. પ્રાણવાયુને અંદરમાં લેવો તે પ્રશ્વાસ કહેવાય. તે પૂરક નામના પ્રાણાયામ તરીકે ઓળખાય છે. તથા પ્રશ્વાસ વાયુનું અંદર ફેફસામાં સ્તંભન કરવું/રોકી રાખવું કુંભક તરીકે પ્રસિદ્ધ છે. કુંભક કહેવાનું કારણ એ છે કે ૨. હસ્તાવશે ‘પૂર્વન:’ કૃત્યશુદ્ધ: પાઠઃ। ૨. હસ્તાવશે ‘'પ્રશ્વાસ' કૃત્યશુદ્ધ: પાઠ: । * ..*. વિઘ્નશ્ચયમધ્યવર્તી પાને દસ્તાવશે નાસ્તિ | For Private & Personal Use Only = www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334