Book Title: Dharmpariksha
Author(s): Yashovijay Maharaj, Bhuvanbhanusuri
Publisher: Andheri Gujarati Jain Sangh

View full book text
Previous | Next

Page 14
________________ ૧૩ અનુષ્ઠાન પ્રશસ્ત છે. અન્યદર્શીની અપુનમન્ત્રકાદિમાં રહેલ મેક્ષાશયભાવ પશુ તત્ત્વતઃ ભગવદ્ બહુમાનરૂપ છે. એટલે તેના દયા-દાનાદિ પણ અનુમાદનીય છે જ. પૂ.-અન્યદર્શીનીના દયાદાનાદિની અનુમેદના કરવામાં આવે તે એનામાં રહેલા મિથ્યાત્વની પણ અનુમેાદના શું નહિ થઇ જાય? .-અવિરત સમ્યક્ત્વીના સમ્યક્ત્વની અનુમાદના કરવામાં શું એની અવિરતિની અનુમેદના થઇ જાય છે? પૂ.-એની અવિરતિ સ્ફુટ દોષરૂપ ન હેાઈ તેની અનુમેાદના થતી નથી, ઉ.-માર્ગાનુસારીનું મિથ્યાત્વ પણ સ્ફુટદોષરૂપ નથી. સુદેવાદિની નિન્દાથિીયુક્ત મિથ્યાત્વ જ સ્ફુટદોષરૂપ છે. માટે ‘મિથ્યાત્વીના ગુણાને નહિ જ પ્રશ'સોએ' એવું વયન એ ધ્રુવચન છે. કૈા’કના, ચારિત્રાદિની તત્કાળ પ્રાપ્તિ ન કરાવી આપનાર એવા અનુષ્ઠાને પણ સમ્યક્ત્વના લક્ષણૢાનું સાહચય જોઈ જેમ અનુમેદનીય છે તેમ કા’કના, સમ્યક્ત્વની તત્કાળ પ્રાપ્તિ ન કરાવી આપનાર એવા અનુષ્ઠાને પણ ‘તીવ્રભાવે પાપનું અકરણ' વગેરે રૂપ અપુનબન્ધકપણાના લક્ષણાનું સાહચય જોઈ અનુમાદનીય બને જ છે. [ શુકલપાક્ષિક-કૃષ્ણપાક્ષિક વિચાર (પૃ. ૧૫૩થી પૃ. ૧૭૮)] પૂ.-સમ્યક્ત્વી જ ક્રિયાવાદી અને શુકલપાક્ષિક છે એટલે મિથ્યાત્વીનું તા ઢાઈ અનુષ્ઠાન અનુમેદનીય નથી. ઉ.-દશાશ્રુત ધનીચૂર્ણિમાં મિથ્યાત્વીને પણ ક્રિયાવાદી તેમજ શુકલપક્ષિક કહ્યો છે, તેમજ એના સંસારકાળ ઉત્કૃષ્ટથી એક પુદ્ગલપરાવ કહ્યો છે. પૂ.-શ્રાવક પ્રજ્ઞપ્તિમાં અપુદ્ગલાવત થી ન્યૂન સ`સારવાળા જીવને જ શુકલપાક્ષિક કથા છે. એટલે ક્રિયાવાદી શુકલપાક્ષિક જ હાય' એવા નિયમ પણ તારવી શકાતા નથી. એટલે જ ભગવતીજીમાં સલેસ્ય જીવોના અતિદેશ કરીને શુકલપાક્ષિકમાં અક્રિયાવાદના સંભવ પણ કહ્યો છે. ઉ –ભગવતીજી વગેરેમાં વિશેષ પ્રકારના ક્રિયાવાદીની વાત છે. જ્યારે દશા, ચુષુિ માં ક્રિયાવાદી સામાન્યની વાત છે, એટલે કાઈ વિરાધ રહેતા નથી. ભગવતીજીની વૃત્તિમાં કહ્યુ' જ છે કે સમ્યગ્ અસ્તિત્વવાદી એવા સમ્યક્ત્વીએજ અહી` ક્રિયાવાદી તરીકે લેવાના છે' વળી ક્રિયાવાદી શુકલપાક્ષિક ૪ હેાય' એવા નિયમમાં જે અસંગતિ દેખાય છે તે ‘ક્રિયારુચિ ડેાવી તે શુકલપક્ષ' એવી વ્યાખ્યા કરીને દૂર કરવી. આવી વ્યાખ્યા ઠાણાંગ વૃત્તિગ્રન્થમાં જોવા પણ મળે જ છે. [ સકામ-અકામ નિર્જરા વિચાર-મૃ. ૧૮૦–૧૮૮ ] પૂ. મિથ્યાત્વીનુ કાઈપણુ અનુષ્ઠાન અકામનિર્જરાનું કારણ હોઈ અનુમેાદનીય નથી. - ભદ્રકપ્રકૃતિવાળા મિથ્યાત્વીના પશુ મારે કર્મક્ષય થાવ' એવી ઈચ્છાથી થયેલા સ્વયાગ્ય સદનુષ્ઠાનમાં સકામનિર્જરાનું લક્ષણ જતું હોઈ એ સકામનિર્જરાનું જ કારણુ બને છે, અને તેથી અનુમેદનીય હોય છે. પૂ.-યોગશાસ્ત્રમાં તા કહ્યુ છે તે કે ‘સકામનિર્જરા યતિઓને (સાધુઓને) જ હાય છે.' ઉ.– એ કથન પ્રૌઢિવાદ છે. એટલે કે ‘ઉત્કૃષ્ટ સકામનિરા સાધુને જ હોય' એવુ જણા વવાના તાત્પ માં છે. નહિતર તેા દેશવરતિ અને અવિરત સમ્યક્ત્વીને પણ અકામ નિજરા જ માનવાની આપત્તિ આવે. પૂ. મિથ્યાત્વીઓને તપ નથી હોતા, તા સકાનિરાશી રીતે હાય ? ઉ.- ‘માર્ગાનુસારી મિથ્યાત્વીએને ચાન્દ્રાયણુ તપ વગેરે હોય છે' એવું યાગબિન્દુ (૧૩૧) માં કહ્યું છે, વળી માત્ર તપ જ નહિ, પણ માર્ગાનુસારીનું કાઈપણુ અનુષ્ઠાન સકામનિજ રાનું,

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 ... 552