Book Title: Dharm Kahevo Kone
Author(s): Chitrabhanu
Publisher: Ratilal Popatlal

View full book text
Previous | Next

Page 9
________________ * * 1 * * અનાજ કેવું છે એને વિચાર આવતે નથી અને ફેતર માટે માથાકૂટ થઈ રહી છે. શરીર ઉપર લાગેલા ડાઘને જુએ છે પણ આત્મા પર લાગેલા ડાઘને વિચાર કેમ આવતે નથી? શરીરને ડાઘ તે પાણી ને સાબુથી જોઈ શકાશે પણ આત્મા પર લાગેલા ડાઘ તે આપણા લેહીનાં આંસુથી પણ નહિ જોવાય ! માં ઉપર લાગેલા ડાઘને બતાવનાર આરસી તે અનેક ઠેકાણે મળશે, પણ આત્મા પર લાગેલા ડાઘને ચીંધનાર-બતાવનાર કેણું? પિતાના મુખની કદરૂપતા માટે માણસ શરમાય છે, એ કદરૂપતાને ટાળવા અનેક પ્રયત્ન કરે છે, પણ આત્માની કદરૂપતા પળે પળ વધી રહી છે, અને આ કારૂપ મુખને લઈ હું

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72