Book Title: Dharm Kahevo Kone
Author(s): Chitrabhanu
Publisher: Ratilal Popatlal

View full book text
Previous | Next

Page 44
________________ . બોલનાર નમ્ર રીતે આલતા હાય તા એના પ્રત્યે લાકાને સહાનુભૂતિ પ્રગટે છે, અને ખાલ નારના શબ્દો સામાના હૈયામાં સાંસરા ઉતરી જાય છે. નમ્રવાણી એ વાચાના અલંકાર છે. અનુચ્છ-વાણી તુચ્છ ન હાવી જોઈએ. વાણીમાં પ્રૌઢતા, ગભીરતા અને સહૃદયતા હાવી જોઇએ. આજ આપણા ઘરામાં કેવી તુચ્છ વાણી આલાઈ રહી છે ! ગાળા, તાડાઈ ને અસભ્યતાથી છલકાતાં આજના ઘરે જોઉં છું, ત્યારે હૃદયને ક્ષેાભ થાય છે. ઉચ્ચ કહેવાતા માણસાનાં ઘરા પણ આજ કેવાં સંસ્કારહીન અનતાં જાય છે! આર્યાવના ધરામાં પત્ની પતિને ‘ આય પુત્ર ’ ‘ દેવ ’ ‘ નાથ ’ કહીને સબાધતી અને પતિ પત્નીને દૈવી ' કહીને

Loading...

Page Navigation
1 ... 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72