Book Title: Dharm Kahevo Kone
Author(s): Chitrabhanu
Publisher: Ratilal Popatlal

View full book text
Previous | Next

Page 56
________________ જેમ આચારને શુદ્ધ રાખવા માટે તપ, વિચારોને શુદ્ધ ને રવસ્થ રાખવા માટે તપ, તેમ ઉરચારને શુદ્ધ ને પવિત્ર રાખવા માટે પણ વાણીને તપ કરવા જોઈએ. अनुद्वेगकरं वाक्यं, सत्यं प्रियहितं च यत् । स्वाध्यायाभ्यासने चैव, वाङ्मयं तप उच्यते ॥ વાણી એવી હોય કે સાંભળનારને ઉગ ન થાય, સત્ય છતાં મધુર ને હિતકર હોય, ઊંડા ચિન્તન અને અભ્યાસમાંથી પ્રગટેલી હેય-આ વાણીનું તપ! આવા તપથી માણસ એ માણસ બને છે. તપ વિનાની, ચિન્તન વિનાની, અભ્યાસ વિનાની, કર્કશ વાણી તે પશુઓ પણ બેલી શકે છે. એમાં માણસ બેલીને શું વધારે કરે છે?. આ હું એકલે જ

Loading...

Page Navigation
1 ... 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72