Book Title: Dharm Kahevo Kone
Author(s): Chitrabhanu
Publisher: Ratilal Popatlal

View full book text
Previous | Next

Page 51
________________ ધમ યુક્ત વાણીવાળા માણસ કેવા નિષ્પક્ષપાતી અને નિઝર હાય તેના એક સુંદર દાખલેા ઈતિહાસમાં આવે છે. એક રાજા ધનુર્વિદ્યા શીખતા હતા. રાજાના હાથથી અજાણતાં એક માણુ છૂટયુ અને એક નિર્દેષ માણુસને વાગતાં એ ઘાયલ થયા. ઘાયલની માતાએ આની ફરિયાદ ત્યાંના વડાન્યાયાધીશ પાસે કરી. તે જમાનામાં રાજ્યનુ રક્ષણ જેમ ક્ષત્રિયાના હાથમાં હતુ.તેમ ન્યાય અને પ્રજાની સલામતીનુ' ખાતું પ્રમાણિક એવા ધર્માધિકારીના હાથમાં હતુ. અને એ ધર્માધિકારી પુરુષ વડા-ન્યાયાધીશ ગણાતા. ન્યાયને વફાદાર એવા ન્યાયાધીશે રાજાને ન્યાયાલયમાં હાજર થવાના આજ્ઞાપત્ર મોકલ્યા. રાજા આન્યા ત્યારે

Loading...

Page Navigation
1 ... 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72