Book Title: Dharm Kahevo Kone
Author(s): Chitrabhanu
Publisher: Ratilal Popatlal

View full book text
Previous | Next

Page 13
________________ વેડફી શકું? પશું જેવું જીવન જીવવા કાંઈ આ મહામૂલી જિંદગી નથી મળી. આત્માને નિર્મળ કરવા, જીવનને સુગંધ થી ભરી દેવાને, શુભ અવસર સાંપડ્યો છે. કેટકેટલા ત્યાગી પુરુષોએ આ માનવ જીવનની ગૌરવગાથાઓ ગાઈ છે? તે શા માટે? ત્યાગીએએ આ દેહમાં શે વિશેષતા નિહાળી? આ દેહમાં એમને શું ભવ્યતા ભાસી? શા માટે પશુઓ અને મનુષ્યને એક જ કક્ષાએ ન મૂક્યા? શું બંનેમાં જીવન નથી? છે જ. તેમ જ બંનેને આહાર-નિદ્રા-ભય ને કામની લાગણી નથી? તે પણ છે જ, તે પછી બંને વચ્ચે ભેદ શા માટે? માનવીને ઉચ્ચ કક્ષાએ મૂક્યો અને પશુને

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72