Book Title: Dharm Kahevo Kone
Author(s): Chitrabhanu
Publisher: Ratilal Popatlal

View full book text
Previous | Next

Page 29
________________ માનવતાનું ત્રીજું પાન સત્ય selfie ગિરિરાજના કેઈ ઉન્નત શિખર ઉપર ચઢવું હોય તે એકદમ કુદકે મારી ઉપર ન જવાય પણ કમેકમે સોપાન દ્વારા ઉપર પહે થાય, તેમ માનવતાના ઉન્નત શિખરે પહેથવા માટે પણ જ્ઞાનીઓએ ચાર પાન નકકી . ક્યાં છે? શુર, પંડિત, વાતા ને દાતા. જેનામાં શૌર્ય હેય તે શૂર, જેનામાં પાંડિત્ય હોય તે પંડિત, જેનામાં વકતૃત્વ હોય તે વકતા અને જેનામાં દાતૃત્વ હેય તે દાતા. ગયા રવિવારે આપણે વિચારી ગયા કે રણમાં જિતે

Loading...

Page Navigation
1 ... 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72