Book Title: Dharm Kahevo Kone
Author(s): Chitrabhanu
Publisher: Ratilal Popatlal

View full book text
Previous | Next

Page 40
________________ કાર્ય હોય તે જ બલવું. નહિ તે મૌન રહેવું. મૌનથી વાણીનું મૂલ્ય વધે છે. મીનથી વાણમાં ચિન્તન આવે છે. મૌનથી વચનમાં તેજ આવે છે. અને મૌન પછી પ્રગટેલી વાણીમાં કેઈ અજબ જુસ્સો હોય છે. એવી વાણી સાંભળવા ઘણું હૈયાં તલસતાં હોય છે. પાશ્ચાત્ય પદ્ધતિને લઈને આજ કેટલાક કઈ ઠેકાણે ખાણું કે તે ય ભાષણ ઝીકે. જ્યારે રશિયામાં સ્ટેલિન જરૂર વગર કદી ન બેલે. એનું પરિણામ એ આવ્યું કે આપણું આગેવાનોને કઈ સાંભળવા તૈયાર નથી. ત્યારે સ્ટેલિન ક્યારે શું બોલશે એ માટે લેકે સાંભળવા તલસી રહ્યા છે! માટે કાર્ય વિના નકામી વાત ન કરવી. વ્યવહારમાં પણ આપણને ઘણું માણસે એવા જોવા મળે છે કે જેમને બોલવાનું

Loading...

Page Navigation
1 ... 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72