Book Title: Dharm Kahevo Kone
Author(s): Chitrabhanu
Publisher: Ratilal Popatlal

View full book text
Previous | Next

Page 38
________________ હાર ત્રીજો ગુણ છે.: સ્તોમ્ સ્તાક એટલે | થોડું, ખેલવુ' ખરું' પણ થાડુ, જરુર પૂરતુ જ. બહુ બાલ બાલ કરનારના વચનની કિંમત હોતી નથી. બહુ ભાષણા કરનાર, જ્યાં ત્યાં ને જ્યારે ત્યારે શિખામણુ દેનાર વાચાળમાં ખપી જાય છે. એના પર લેાકાને વિશ્વાસ એસતા નથી. એ ખેલે તા લાકે એને શાન્તિથી સાંભળે નહિ અને સાંભળે તા એના પર વિશ્વાસ એસે નહિ, માટે થાડું ખોલવુ. જરૂર પડે ત્યારે ખેલવુ અને થોડા શબ્દોમાં ઘણું કહેતાં શિખવુ. એક પ્રસ`ગ મને યાદ આવે છે. સુબઇમાં પૂ. આગમારક આચાય મહારાજશ્રી સાગરાનન્દસૂરીશ્વરજી મહારાજને વંદન કરવા એક ગૃહસ્થ આવ્યા હતા. બે માળ ચઢીને પેલા ભાઈ ઉપર આવ્યા. આવનારનુ શરીર

Loading...

Page Navigation
1 ... 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72