Book Title: Dharm Kahevo Kone
Author(s): Chitrabhanu
Publisher: Ratilal Popatlal

View full book text
Previous | Next

Page 34
________________ હોય, સત્યના પ્રકાશિત કિરણ હોય છે જેના પણ વાહ વાહ! પિકારી જાય ! હું કહું છું કે સત્ય, તથ્ય ને પથ્યથી ભરેલું આપણું વચન હોય તે, એની આગળ કેહિનૂર પણ કંઇ જ હિસાબમાં નથી ! ઘણા વખત પહેલા આગમ-સાહિત્યમાં વાણના આઠ ગુણ મેં વાંચ્યા હતા. મને થયું કે આ આઠ ગુણેથી યુક્ત આપણાં વચન હેય, તે તે આ સંસારમાં ય શાન્તિનું વર્ગ ઊભું થાય! તે આઠ ગુણેને હું આપની આગળ ઉં છું. વાણીને પહેલે ગુણ તે પુ. આપણું બોલવું એવું હોવું જોઈએ કે જેમાંથી મધુરતા ટપકે, મીઠાશ ઝરે, વાણી આથી સૌમાર્ય નીતરે, સાંભળનારના કાન પણ

Loading...

Page Navigation
1 ... 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72