________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
( ૧૨૪ )
રૂપ પક્ષમાં તે હેતુના વૃત્તિસ્વરૂપ પક્ષ ધમતાને
परावाक् — मूलाधारचक्रस्थवाय्वभिव्यङ्ग्योપણ વિષય કરે છે, માટે ઉક્ત જ્ઞાનને પરામઽતિસૂક્ષ્મોમવારેપ્રચક્ષ: રાષ્ટ્ર પાવા કહે છે. તેમાં એ પરામશ અગ્નિની વ્યાપ્તિ-મૂલાધાર ચક્રમાં રહેલા વાયુવડે અભિવ્ય′ગ્ય વાળા' એટલા અંશવર્ડ તા ધૂમરૂપ હેતુ વિષે અતિસૂક્ષ્મરૂપ આપણે વગેરેને અપ્રત્યક્ષ શબ્દ અગ્નિરૂપ સાધ્યની વ્યાપ્તિને વિષય કરે છે; તે પરાવાક્ તથા ધૂમવાળા આ પર્વત છે, એટલા અંશ વડે ધૂમરૂપ હેતુમાં પક્ષવૃત્તિત્વરૂ૫ પક્ષધર્માંતાનેરના વિષય કરે છે. ( અહીં જેને વિષે અગ્નિ છે એમ સિદ્ધ કરવાનું છે, એવા પર્વતને પક્ષ કહે છે. ‘પક્ષ’ શબ્દ જી. )
परार्थानुमानम् - न्यायप्रयोज्यानुमानं पराીનુમાનમ્। ન્યાય (ન્યાય' શબ્દ જુઓ) વડે જન્ય જે અનુમાન છે, તે પરાર્થાનુમાન કહેવાય છે. સ્વાર્થાનુમાનવાળા પુરૂષ જ્યારે બીજા કોઇ પુરૂષને તે પર્વતમાં અગ્નિની અનુભિતિ કરાવે છે, ત્યારે પ્રતિજ્ઞાદિક પાંચ વાક્યેાના સમુદાય રૂપ ન્યાયવડે કરાવે છે. તે ન્યાયવડે તે બીજા પુરૂષને પણ વ્યાપ્તિજ્ઞાન, પરામર્શ, વગેરે થને અગ્નિની અનુભૂતિ થાય છે. એવું ન્યાયજન્ય અનુમાન ખીન્ન પુરૂષની અનુમિતિના હેતુ હોવાથી તે પરાર્થાનુમાન કહેવાય છે.
પાર્થાાાંતઃ—વયં વ્યાવ્યાઢયાવ પ્રતા परप्रतीत्यर्थं प्रयुक्तात्पञ्चावयवात् त्र्यववाद्वा वाक्यात्परस्य વ્યાપ પ્રત્યયઃ પાર્થીમિતિ:। તે વ્યાપ્ય (ધૂમ) ઉપરથી વ્યાપક (અગ્નિ) ની પ્રતીતિ કરીને બીજાને તેવી પ્રતીતિ કરાવવા માટે પાંચ અવયવવાળા કે ત્રણ અવયવવાળા વાક્યના પ્રયાગ કરીને ખાને કરાવેલે જે વ્યાપકના પ્રત્યય, તે પ્રત્યય (જ્ઞાન) નું નામ પરાÑમિતિ.
પાર્જ.—ચાનાસ્થાન શાળમે મુખ્યતે द्विजाः । ततेोद्यष्टादशे भागे परार्द्धमभिधीयते ॥१॥ એકમથી આરંભીને બીજું સ્થાન દશનું આવે છે. ત્રીજું સાનું, એ રીતે દરેક સ્થાન પૂર્વના સ્થાનથી દશગણું હોય છે. એવી રીતે દશગણા કરતાં કરતાં જે અઢારમું સ્થાન આવે તે પરા કહેવાય છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પરિત્રઃ-રારિનિર્વાધિકાાંગનમ્। શરીનિર્વાહને માટે જરૂર હોય તે કરતાં અધિક અર્થની પ્રાપ્તિ કરવી તે પરિગ્રહ.
२. शरीरधारणार्थ कमस्पृहत्वेऽपि परोपनीतं વાદ્યોપવળમ્। શરીરના ધારણ માટે સ્પૃહારહિત હોવા છતાં બીજાએ અ ણેલાં જે બહારનાં સાહિત્ય તે પરિગ્રહ કહેવાય છે, परिचयः -- ज्ञातस्य पौनः पुन्येन ज्ञानम् । જે જાણેલું હોય તેનું કરીકરીને જ્ઞાન થવાપશુ ( વાપણું) તે પરિચય કહેવાય.
પિિચ્છન્નત્વમ્-મેતિયાચિત્રમ્ । ભેદનું જે પ્રતિયેાગીપણુ' તે પરિર્હિન્નત્વ.
२. प्रतियोगिसमान सत्ताकात्यन्ताभावप्रतियोगि
સ્વમ્ । પ્રતિયોગીની સમાન સત્તાવાળા અત્યતાભાવનું જે પ્રતિયેાગપણું તે પરિચ્છિન્નત્વ. રૂ. अत्यन्ताभावाद्यन्यतमप्रतियागित्वम् । અત્યતાભાવ વગેરે અભાવામાંથી ગમે તે અભાવનું જે પ્રતિયોગિપણું તે પરિચ્છિન્નત્વ. પરિટ્ઃ— જ્ઞાન; નિણૅય; અવધિ. પતિ છે ચમ-પરિચ્છેદ ત્રણ પ્રકારના છે. (૧) દેશપાર છેઃ— જે વરતુ દેશથી મર્યાદિત હોય તેની મર્યાદારૂપ અવિધ તે દેશપરિચ્છેદ. એજ રીતે~
(ર) કાલપરિચ્છેદ -- કોઇ વસ્તુની કાળવડે થયેલી મર્યાદા.
(૩) વસ્તુપરિચ્છેદ—કાઇ વસ્તુની ખીછ વસ્તુવર્ડ થયેલી મર્યાદા.
परिणाम :- पूर्वरूपापाये रूपान्तरापत्तिः ।
પૂર્વરૂપના નાશ થઇને જે બીજારૂપની પ્રાપ્તિ તે પરિણામ, જેમ દૂધના પરિણામ દહીં.
२. पूर्वरूपपरित्यागे सति नानाकारप्रतिभासः । પૂર્વરૂપના પરિત્યાગ થઇને જે જૂદા જૂદા આકારે પ્રતિભાસ તે. જેમ દૂધનું દહીં, માખણ, ઘી.
For Private And Personal Use Only