Book Title: Darshanik Kosh Part 02
Author(s): Chhotalal N Bhatt
Publisher: Gujarat Varnacular Society Ahmedabad

View full book text
Previous | Next

Page 91
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૨) વ્યાવૃત્તિ -ઇતર પદાર્થના ભેદને વિષય છે તે ઈશ્વરની ઇરછાનું નામ શક્તિ છે. એ કરનારું બતાવના) જે અનુમતિ જ્ઞાન છે | ઈશ્વરની ઇચ્છારૂપ શક્તિ ઘટાદિક પવડે તેને વ્યાવૃત્તિ કહે છે; અને એ વ્યાવૃત્તિના નિરૂપિત હોય છે, માટે તે શક્તિ નિરૂપતા હેતરૂપે તેને જે જનક હોય તેને વ્યાવતક સંબંધવડે તે ઘટાદિક પદોમાં રહે છે, અને કહે છે. અર્થાત વ્યાવૃત્તિને હેત તે વ્યાવર્તક. | વિષયતા સંબધે કરીને ઘટાદિક અર્થમાં રહે ( “વ્યાવર્તકવ’ શબ્દ જુઓ.) છે. તેમાં, તે શક્તિનું નિરૂપકપણું એજ તે ૨. ભિન્ન કહી બતાવવું તે વ્યાવૃત્તિ. ધટાદિક પદોમાં શતપણું છે, અને વિષયતા જેને ભિન્ન કહી બતાવવામાં આવે છે તે સંબંધે કરીને શક્તિનું આશ્રયપણું, એજ તે વ્યાવ” કહેવાય છે, અને ભિન્ન કહી | ઇટાદિક અર્થો વિષે શયપણું છે. બતાવનાર શબ્દને વ્યાવક કહે છે. ૨. નવીન નિયાયિક એમ માને છે ચારચત્તિ –જે ધર્મ અનેક દ્રવ્યોમાં છે કે, ઈશ્વરની ઇચ્છા એજ શક્તિ નથી, પણ વર્તે છે તે ધર્મ વ્યાસ જ્યવૃત્તિ કહેવાય છે.) ઇચ્છા માત્ર શક્તિ છે–પછી તે ઇચ્છા જીવની જેમ-દિવ, ત્રિત્વ, આદિ સંખ્યા બે, ત્રણ, વગેરે સંખ્યાવાળાં દ્રામાં રહે છે માટે તે | | હે કે ઈશ્વરની હે. દિવાદિ ધર્મ વ્યાસજ્યવૃત્તિ કહેવાય છે. વળી ! એ શક્તિના ચાર પ્રકાર છેઃ (૧) ગાજેમ, સગ બે દ્રવ્યમાં રહે છે માટે સોગ શક્તિ, (૨) રૂઢિશકિત, (૩) ગરૂઢિશક્તિ, પણ વ્યાસજ્યવૃત્તિ છે. | અને (૪) યોગિકરૂઢિ શક્તિ. (એનાં લક્ષણે ચુસ્થાન-સમાધિને અભાવતે વ્યુત્થાન. તે તે શબ્દમાં જેવાં.) શુત્તિ –રાદ્ધનામથવોદશા || ૩. મીમાંસક શક્તિને ઇરછા રૂ૫ શબ્દોની અર્થનો બોધ કરનારી શક્તિ. માનતા નથી, પણ દ્રવ્યાદિક પદાર્થોથી ભિન ૨.સમુચરાચાર્વાર્થ તારાના એક પદાર્થ માને છે. સમુદાયરૂપ શબ્દની તેના જાદા જાદા અવયવ- ૪ વ્યાકરણના મતમાં તથા પાતંજલ વડે અર્થબંધન કરવારૂપ શક્તિ તે વ્યુત્પત્તિ. | મતમાં વાવાચપણના મૂળભૂત જે પદ વ્રત–નિચમાભિધાન ! જે નિયમ અને અર્થને તાદામ્ય સંબંધ છે, તેજ ધારણ કર્યો હોય તેનું નામ વત. જેમ | શકિત છે. અહિંસાને નિયમ ધારણ કર્યો હોય તે અહિંસા | ૫. વેદાન્ત મતમાં તે અર્ચનાનાગુ નામનું વ્રત કહેવાય. ઈ. ારણનિષ્ઠ સામર્થ્ય શક્તિ એવું શક્તિનું લક્ષણ ૨. સભ્ય સંવરપજ્ઞનતાનુદ્ધેત્રિયાવિશેષહપI | જોવામાં આવે છે. એટલે સર્વ પદાર્થોમાં સારી રીતે કરેલા સંકલ્પથી ઉત્પન્ન થયેલી પોતપોતાનું કાર્ય કરવાનું કારણમાં રહેલું જે અનુષ્ઠાન કરવા ગ્ય (આચરવા યોગ્ય) સામર્થ્ય છે તેજ શક્તિ છે. જેમ, મૃત્તિકામાં અમુક ક્રિયાનું રૂ૫ તે વ્રત. ઘટરૂપ કાર્ય કરવાની શક્તિ છે; તંતુઓમાં પટરૂપ કાર્ય કરવાની શક્તિ છે; તેમ પદમાં રાશિ–અસ્મતિચિને વેધવ્ય રૂતી- | પિતાના અર્થને બંધ કરવાની શક્તિ છે. રેષ્ઠ વિતઃ આ ઘટાદરૂપ અર્થ આ પણ આટલે ભેદ છે–પદની શક્તિ તે જ્ઞાન ઘટાદિક પદજન્ય બેધને વિષય હે, એ | હેઈને પિતાનું કાર્ય કરે છે; અને બીજી પ્રકારની જે ઘટાદિ પદજન્ય બેધ વિષયત્વ | શક્તિઓ તે અજ્ઞાત હેઈને પણું પિતાનું પ્રકારક ઘટાદિ અર્થવિશેષ્યક ઈશ્વરની ઈચ્છા ' કાર્ય કરે છે. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134