________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૦૧ ) ચાખ્યત્વપૂ–જેમાં કોઈ ધર્મ વ્યાપી [ Mત્તિ –જે ગુણ પિતાના રહ્યો હોય તે. ન્યાયશાસ્ત્રની વાક્યરચનામાં ! આશ્રયરૂપ દ્રવ્યના સર્વદેશમાં રહે છે. જેમ વ્યાયનું વ્યાપક શબ્દથી પ્રથમ ઉચ્ચારણ
સ્પર્શગુણ વાયુ દ્રવ્યને આશ્રિત છે, માટે જ્યાં કરવાને સંપ્રદાય છે.
વાયુ હોય ત્યાં તે રહે જોવામાં આવે છે. ૨. ચૂનરાવૃત્તિ જે ધર્મ ન્યૂનદેશમાં
હાથાપારિ–એક જ અધિરહેનારો હોય તે વ્યાય. જેમ, અગ્નિ અને
કરણમાં રહેલી જે જાતિ કેઇની વ્યાપ્ય હેય ધૂમાડે એ બેમાં અગ્નિ કરતા ધૂમાડા જૂન
અને બીજા કેઇની વ્યાપક હોય છે. જેમદેશમાં રહેનાર હોવાથી તે વ્યાપ્ય છે, અને અમિ અધિક દેશમાં રહેનાર લેવાથી વ્યાપક
દ્રવ્યત્વ જાતિ સત્તા જાતિની વ્યાખ્યું છે અને
પૃથ્વીત્વ જાતિની વ્યાપક છે, માટે દ્રવ્યત્વ છે, કેમકે ધૂમાડો હોય ત્યાં અગ્નિ તે હેયજ; અગ્નિ હેય તથાપિ ધૂમાડે તો ના પણ હોય.
જાતિ વ્યાપ્યવ્યાપક કહેવાય. (બીજા ઉદાહરણ માટે “વ્યાપક” શબ્દ
व्यावर्तकत्वम्-लक्ष्यवृत्तित्वे सति इतरજુઓ.)
મે ર ચાવર્તવFI જે લક્ષણ લક્ષ્યમાં ૩ શ્વાસ્યાથથર્વ વ્યાખ્યત્વક વ્યામિના | રહેલું હોય અને તે સાથે બીજા (અલક્ષ્ય)ના આશ્રયને વ્યાપ્ય કહે છે. જેમ -ધૂમ એ.
રા ય ર ર ર મ ઝ | ભેદનું વ્યાપ્ય હોય તે વ્યાવર્તક કહેવાય. જેમ અગ્નિની વ્યાપ્તિને આશ્રય છે, માટે ધૂમ
“ગંધવવ’ એ લક્ષણનું લક્ષ્ય પૃથ્વી છે, તે વ્યાપ્ય કહેવાય છે, અને અગ્નિ તેમાં વ્યાપે. પૃથ્વીમાં એ લક્ષણ રહેલું છે, અને તે સાથે નારો હોવાથી વ્યાપક કહેવાય છે.
પૃથ્વી સિવાયના બીજા પદાર્થોને ભેદ પણ વ્યાચાર --સાવધ હેતુઃ શાશ્વ- તે લક્ષણમાં રહેલા છે, માટે ‘ગંધવ” વારિદ્ધા જે હેતુ ઉપાધિવાળો હોય છે તે ! એ પૃથ્વીથી ભિન્ન એવા બીજા પદાર્થોનું હેતુ વ્યાપ્યત્વસિદ્ધ કહેવાય છે. જેમ,- વ્યાવત્તક છે.
તો ઘૂમવાન વહિંમવાત મટ્ટાનવત્ ” આ વ્યાવહારિવાવ–માતુષાર શતાપર્વત ધૂમાડાવાળો છે, વહિવાળો હોવાથી, | વિવિયેત્રમાં આગંતુક દેષની સહાય વિનાની રસેડાની પેઠે.” આ અનુમાનમાં વહિંમત્વરૂપ! અવિદ્યાનું જે કાર્યપણું તે વ્યાવહારિકત્વ. હેતુ લીલા બળતણના સંગરૂપ ઉપાધિવાળો (વ્યાવહારિક સત્તા ) હેવાથી વ્યાપ્યાસિદ્ધ કહેવાય છે. લીલા | ૨. પ્રતીતિમને એવદ્યારિવમ્ કાચ, બળતણને જે સંયોગ સંબંધ છે, તેજ વહિ- કામલાદિ આગંતુક દોષની સહાયથી જન્ય જે ભાવ હેતુમાં ઉપાધિ છે. ( ઉપાધિ' શબ્દ પ્રતીતિક (પ્રતિભાસિક) પદાર્થ છે, તેનાથી જુઓ )
ભિન્ન તે વ્યાવહારિક કહેવાય છે. ચાચવૃત્તિ –પિતાના આશ્રયભૂત દ્રવ્યના | व्यावहारिकसत्त्वम्-अज्ञातसताकत्वम् સર્વ દેશમાં વ્યાપ્ય થઈને રહે છે. જેમ, નીલ, ! આત્મજ્ઞાનપૂર્વાવાર્થમ્ | આત્મજ્ઞાન થયા પહેલાં પીત વગેરે રૂપ પિતાના આશ્રયભૂત પટાદિક અબાધ્ય હેવાપણું. દ્રવ્યના સર્વ દેશમાં વ્યાપ્ય થઈને રહે છે, માટે ૨. સંસારચામવધતવ સંસારદશામાં તેનીલ પીતાદિક વ્યાખ્યવૃત્તિ કહેવાય છે. એજ જે અબાધિતપણું તે વ્યાવહારિકસત્તા અથવા પ્રમાણે જે નીલપીતાદિપ પિતાના આશ્રય- અજ્ઞાતસત્તાકત્વ કહેવાય છે. ભૂત પટાદિ દ્રવ્યના કોઈ એક દેશમાં રહે અને | ચાવંડ્યા -ઘટપટાદિરૂપ જગતને કોઈ દેશમાં ન રહે તો તે નીલપીતાદિરૂપ ! વિષય કરનારી. “આ ઘટ” “આ પટ' ઈત્યાદિ અવ્યાખ્યવૃત્તિ કહેવાય છે.
1 જે પ્રથા છે તે વ્યાવહારિકી પ્રમા કહેવાય છે.
For Private And Personal Use Only