Book Title: Darshanik Kosh Part 02
Author(s): Chhotalal N Bhatt
Publisher: Gujarat Varnacular Society Ahmedabad

View full book text
Previous | Next

Page 124
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૩પ ) सोपाधिकभ्रमः-उपाधिसतानिरूपणाधी- स्वामः- अर्थशन्यत्वे सति उच्चारणमात्र- નિબળા જે ભ્રમ અધિકાનનું જ્ઞાન થયા | ગૌત્વમા જેમાં અર્થ કાંઈ હેય નહિ, છતાં પણ નિવૃત્ત થતો નથી, તે પાધિક | એમ છતાં ઉચ્ચારણ કરવું એજ જેમાં પ્રોજન ભ્રમ કહેવાય છે. ( અર્થાત “આ ભ્રમ છે” | હેય છે એવા અક્ષરાદિ. જેમ, સામવેદમાં એમ જાણ્યા છતાં પણ ઉપાધિ ચાલુ રહે ગાનના સ્વર પરિપૂરણાર્થ જે અર્થશાન્ય શબ્દો ત્યાં સુધી ભ્રમ પણ ચાલુ રહે તે સોપાધિક | આવે છે તે. જેમ, “શુદા ' વગેરે. ભમ.) એ બે પ્રકાર છે: (૧) બાહ્ય- સ્તોત્ર –પિતાના ગુણ પ્રકટ કરવા તે. પાધિકશ્રમ અને (૨) આંતરસે પાધિક શ્રમ. | ૨. સમૂહ. ૩. યજ્ઞ. ૪. સ્તુતિ. ૫. ધન. ૬. (૧) બાહ્ય પાધિક ભ્રમઆ મસ્તક. ૭ ઘાસ કે ધાન્યના છેડ. ૮. ભા. જમ ઉપાધિને લીધે થયેલો હોય છે. જેમ, | રથ૮મ–તરવાનપરાધિવિષય; રાતા કૂલરૂપ ઉપાધિને લીધે સફટિકમાં રાતા- તે તે વ્યવહારથી ઉત્પન્ન થતે શબ્દના બેધને પણું દેખાય છે, તે બાહ્યપાધક શ્રમ છે. | | વિષય હેય તે. (૨) આનરસોયાધિક શ્રમ-કર્મ | સ્થાનસ્વામિકાનીધાના હિતિ: રૂપે પરિણામ પામેલી અવિવાના કાર્યરૂપ | પિતાને અભિપ્રાય સમજવાને અનુકૂળ સ્થિતિ. હેવાથી કર્તાપણાને ભ્રમ, એ આંતરપાધિક ૨. સન્નિધિવિશેષર્વ એનિમ્ (મીમાંસને ભ્રમ જાણો. મતે ) અમુક પ્રકારની સમીપતા તે સ્થાન. ત્તિરી –બદ્ધમાગને ત્રીજો અનુ સ્થાયિત્વ –ધિવૃત્તિત્વમાં ઘણું થાયી. તેનું માનવું એમ છે કે બાહ્ય પદાર્થોનું કાળ સુધી રહેવાપણું-સ્થિરપણું–કાઉપણું. અસ્તિત્વ તો છે, પણ તે પ્રત્યક્ષ થતું નથી; વિજ્ઞાનમાં તેનું પ્રતિબિંબ પડે છે તેથી તેનું સ્થિતપ્રજ્ઞ:-હું બ્રહ્મ છુંએવું જ્ઞાન ચલાયમાન થતું નથી, તે પુરૂષ સ્થિતપ્રજ્ઞ અનુમાન થાય છે. અર્થાત ત્રિાંતિક બાહ્ય કહેવાય. અર્થનું અસ્તિત્વ તે માને છે, પણ તે પદાર્થો કેવળ અનુમિતિ જ્ઞાનનો વિષય છે એમ स्थितिस्थापक:-पृथिवीवृत्तिवृत्तिमनोवृत्त्यમાને છે. वृत्तिसंस्कारत्वव्याप्यजातिमान् स्थितिस्थापकः । સ્તુતિ – પુજાચનમ્ ! કોઈ પદા- પૃથ્વીમાં રહેનારા ગુણમાં રહેનારી તથા મનમાં થદિમાં ગુણનું આરોપણ કરીને તેનું કથન રહેનારા પદાર્થોમાં નહિ રહેનારી, તથા કરવું તે સ્તુતિ. સંસ્કારત્વ જાતિની વ્યાપ્ય જે તે સ્થિતિ(૨) ગુણનિષ્ઠપુorfમધામ ! ગુણવાળામાં સ્થાપકત્વ) જતિ છે, તે જાતિવાળા ગુણ રહેલા ગુણનું કથન તે સ્તુતિ. સ્થિતિસ્થાપક કહેવાય છે. અર્થાત, પૃથ્વીમાં સ્તુત્યર્થાત–સાક્ષાદિગય કરાંસા રહેનારા સ્થિતિસ્થાપક ગુણમાં સ્થિતિસ્થાવાવચમ્ વિધેય અર્થનું સાક્ષાત પ્રશંસા | પકત્વ જાતિ સમવાય સંબંધથી રહેલી છે કરનારું વાક્ય. માટે તે પૃથિવીવૃત્તિવૃત્તિ કહેવાય છે; વળી તે સ્તોત્રમુ–સામાનવિશિષ્ટવાઇ જુણામ | સ્થિતિસ્થાપક ગુણ મનમાં રહેતો નથી, ધાનમ્ સામગાનયુક્ત મંત્રપ્રકરણ-જેમાં (દ્રવ્ય-| માટે તે સ્થિતિસ્થાપકત્વ અતિ મનમાં રહેનારા દેવતાદિના) ગુણનું કથન કરેલું હોય છે તે. વેગાદિમાં અવૃત્તિ (ન રહેનારી) પણ છે ૨. સામાન્યતઃ કઈ પણ દેવાદિની | એ સ્થિતિસ્થાપકત્વ જાતિ સંસ્કારત્વ જાતિની સ્તુતિના ક. વ્યાપ્ય પણ છે. (“સ્થિતિસ્થાપક સંસ્કાર For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134