Page #1
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દાર્શનિક કોશ
(દ્વિતીય ખંડ )
પ્રકાશકગુજરાત વર્નાકયુલર સોસાઈટી—અમદાવાદ,
For Private And Personal Use Only
Page #2
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
મજમુદાર મણિશંકર જટાશકર કીકાણી ગ્રંથમાળા ન', ૯
દાર્શનિક કોશ
( દ્વિતીય ખંડ )
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સપાદકઃ
સ્વ. શ્રી, છેટાલાલ નરભેરામ ભટ્ટ
છપાવી પ્રસિદ્ધ કરનારઃ ગુજરાત વર્નાક્યુલર સેાસાઇટી તરફથી રસિકલાલ ટાલાલ પરીખ
આસિ. સેક્રેટરી-અમદાવાદ
કિમત એક રૂપિયા
For Private And Personal Use Only
Page #3
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આવૃત્તિ પહેલી પ્રત ૧૫૦૦
સને ૧૯૭૮ સંવત ૧૯૯૪
=
=
=
મુદ્રક –સેમાલાલ મંગળદાસ શાહ મુદ્રણાલય –ધી ગુજરાત પ્રિન્ટીંગ પ્રેસ મુદ્રણસ્થાન –ગાંધી રોડ, ચાર રસ્તા,
અમદાવાદ,
For Private And Personal Use Only
Page #4
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મજમુદાર મણિશંકર જટાશંકર કીકાણી ગ્રંથમાળાને
પ રિ ચ ય
કાઠીઆવાડના તત્ત્વજ્ઞાની મજમુદાર મણિશંકર જટાશંકર કીકાણીની યાદગીરી કાયમ રાખવા સારૂ જુનાગઢમાં એક સ્મારક ફંડ કરવામાં આવ્યું હતું. તે ફંડમાં ભરાયેલા રૂ. ૨૦૦૦) ગુજરાત વર્નાક્યુલર સોસાઈટીના ટ્રસ્ટમાં સન ૧૮૮૬ ની સાલમાં તે ફંડના સેક્રેટરીઓએ સંપ્યા હતા, તેની સાડાત્રણ ટકાની સરકારી પ્રેમીસરી ને સાઈટીએ લીધેલી છે. તેના યાજમાંથી ન્યાય, મીમાંસા, વેદાંત વગેરે સંસ્કૃત પુસ્તક ઉપરથી ભાષાન્તરરૂપે અથવા અસલ છે, તેમજ અંગ્રેજી પુસ્તકો ઉપરથી ન્યાય ( હૅજિક), અર્થશાસ્ત્ર, રસાયનશાસ્ત્ર, ખગોળ વગેરે વિષય ઉપર પુસ્તકે લખાવાને ઉદ્દેશ છે તે અન્વયે આજ સુધીમાં સદરહુ ફંડ ખાતેથી પારિતેષિક આપીને નીચેનાં પુસ્તકે રચાવી, “મજમુદાર મણિશંકર જટાશંકર કીકાણી ગ્રંથમાળા” તરીકે ગુજરાત વર્નાક્યુલર સોસાઈટીએ છપાવી પ્રસિદ્ધ કર્યા છે.
(૧) દર્શનશાસ્ત્ર સંબંધી ચર્ચા (૨) પાતાંજલ ચગદર્શન (૩) શ્રી બ્રહ્મસૂત્ર શાંકરભાષ્યાનુવાદ (પ્રથમ ભાગ) (૪) , , (દ્વિતીય ભાગ) (૫) યુરોપમાં બુદ્ધિસ્વાતંત્ર્ય (૬) એરિસ્ટોટલનું નીતિશાસ્ત્ર (૭) અખાકૃત કાવ્ય ભા. ૧ (૮) દાર્શનિક કેશ ભા. ૧ ૯) , , ભા. ૨
અમદાવાદ,
રસિકલાલ છોટાલાલ પરીખ
આસિ. સેક્રેટરી.
તા. ૨૪-૯-૧૯૩૮
For Private And Personal Use Only
Page #5
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રસ્તાવના સમયના પ્રગતિમાન પ્રવાહે જગતભરની પ્રજા સમક્ષ બુદ્ધિના પ્રદેશમાં નવાં નવાં દૃષ્ટિબિન્દુઓ રજુ કર્યા છે. જેથી જ્ઞાનની જ્યોતિ સ્થળે સ્થળમાં ઝળહળી રહે, તેવા નવા નવા અખતરાઓ જાઈ રહ્યા છે. વિજ્ઞાને સ્થળ અને સમયનાં બંધને શિથિલ કર્યો છે, જગતના અંધારા ખૂણાઓને અજવાળ્યા છે અને દેશદેશની પ્રજાઓમાં નિકટને સંબંધ સાધી વિચાર તથા વાણીના વિનિમયને સરળ તથા સ્વાભાવિક બનાવે છે. આથી જેમ બને તેમ વિચારેને ભાષાના કૃત્રિમ આડંબરમાંથી મુક્ત કરી સુગમતાથી વ્યક્ત કરવાની ઉત્સુકતા પ્રકટ થઈ છે. અને પ્રાચીન કાળમાં વપરાતી ભાષા તથા અર્વાચીન કાળમાં વપરાતી પરભાષામાં લખાયેલાં પુસ્તકને સ્વભાષામાં અનુવાદ કરવાની વૃત્તિ ભિન્નભિન્ન પ્રાંતમાં જાગી છે. હિન્દી, બંગાળી, મરાઠી તથા ગુજરાતી ભાષામાં અધ્યાત્મ-શાસ્ત્રના તથા સાહિત્યના સારા ગ્રંથને અનુવાદ થવા લાગે છે અને આથી તે તે ભાષાઓનું સાહિત્ય ક્રમશ: વિપુલ થતું જાય છે. આમ છતાં કેટલાંક વર્ષોથી ગુજરાતી ભાષામાં આપણું દર્શનશાસ્ત્રોના કેશની ઉણપ સ્પષ્ટ દેખાઈ આવતી હતી અને તે દિશામાં પ્રયત્ન કરવાની જવાબદારી ગુજરાતના વિદ્વાનોને માથે આવી પડી હતી.
આવા સંજોગોમાં આશાનાં કિરણે પુટ્યાં અને ગુજરાતી સાહિત્યની મૂગી સેવામાં આયુષ્યની અમૂલ્ય પળને સદુપયોગ કરતા સદ્દગત સાક્ષરશ્રી છોટાલાલ નરભેરામ ભટ્ટને સૂચિત દિશામાં પ્રકાશ પાડવાની ફુરણા થઈ. વર્ષો થયાં તેઓએ શારદાની સતત ઉપાસના કરી હતી. અને સાહિત્ય તથા તત્વજ્ઞાનનાં અનેક પુસ્તકને સર્વાગ સંપૂર્ણ અભ્યાસ કરી ઉત્તમ ગ્રંથના ગુજરાતી અનુવાદ ગુજરાતને ચરણે ધર્યા હતા. ગુજરાતને તેમણે “રસશાસ્ત્ર” જે સાહિત્યમાં મહત્ત્વપૂર્ણ રસનિરૂપણને ગ્રંથ અ હતો તથા “શાન્તિસુધા” મહાકાવ્ય રચી પ્રતિભાનાં ઓજસ પાથર્યા હતાં. તેઓએ સ્વતંત્ર તથા અનુવાદયુક્ત પચાસેક ગ્રંથે તથા ભિન્ન ભિન્ન માસિકમાં અનેક વિદ્વતાપૂર્ણ લેખે લખ્યા હતા. આ સમયે તેમને પતેર તેર વર્ષો થયાં હતાં અને વૃદ્ધાવસ્થાની અનિયંત્રિત સત્તા તેમને કલમ તથા પુસ્તક છેડાવવા મથી રહી હતી. તે સત્તાથી પરાધીન ન થતાં તેમણે એક અમરકૃતિ ગુજરાતને અર્પણ કરવા કલમ પકડી અને આજસુધી વાંચેલા દર્શનશાસ્ત્રોનાં પુસ્તકમાંથી ઉદ્ધત કરેલી પારિભાષિક શબ્દની વ્યાખ્યાઓને ગુજરાતીમાં પરિણત કરી.
For Private And Personal Use Only
Page #6
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ પ્રમાણે સમગ્ર કેશ સમાપ્ત થયેલ અને તેની સુંદર હસ્તલિખિત પ્રત લઈ શ્રી. છોટાલાલ અમદાવાદ આવ્યા. તેમના પર આ સમયે વૃદ્ધાવસ્થાની પરિપૂર્ણ અસર થઈ હતી. અને આખે મોતીઓ આવી ગયા હતા. તેમના આવ્યાની ખબર થતાં સદ્દગત સાક્ષર શ્રી કેશવલાલ હર્ષદરાય ધ્રુવ તેમને મળવા આવ્યા અને સદગત શ્રી હીરાલાલ ત્રિભુવનદાસ પારેખ પણ ત્યાં હાજર હતા. બને સાક્ષરે ઘણે વર્ષે મળ્યા અને શ્રી. ધ્રુવે દર્શનશાસ્ત્રના કેશમાંથી કેટલાક પરિભાષિક શબ્દની વ્યાખ્યા સાંભળવા ઉત્સુકતા દર્શાવી. તે ઉપરથી મોક્ષ, ઉપાધિ, અધ્યાપ વગેરે શબ્દની વ્યાખ્યાઓ વાંચી સંભળાવવામાં આવી અને શ્રી ધ્રુવે અત્યંત આનંદ પ્રકટ કરતાં તે ગ્રંથનું “ન્યાયવેદાન્તાદિ શાસ્ત્રોના પારિભાષિક શબ્દોને કેશ” એવું મૂળ નામ બદલી “દાર્શનિક કેશ” રાખવા સૂચન કર્યું, જેમાં શ્રી છોટાલાલ સંમત થતાં તે નામથી કેશ છપાવવાને માટે ગુજરાત વર્નાક્યુલર સોસાઈટીને સુપ્રત કરવામાં આવ્યું. પ્રસંગોપાત વાત નીકળતાં શ્રી ધ્રુવે કેશની પ્રસ્તાવના સ્વરૂપે સંપાદકશ્રીએ કંઈક લખવું જોઈએ એ અભિપ્રાય વ્યક્ત કર્યો હતો, પરંતુ શ્રી છોટાલાલ સ્વાથ્ય સુધરતાં લખવાની ઈચ્છા રાખતા હોવા છતાં, અત્યંત અશક્તિ અને આંખે વળતી જાખને લીધે તે લખી શક્યા ન હતા. આથી કયા કયા ગ્રંથોમાંથી તેઓશ્રીએ વ્યાખ્યાઓની તારવણી કરી છે તે સર્વ ગ્રંથની સૂચિ આ ગ્રંથમાં નિવેશિત કરી શકાઈ નથી. ફક્ત જેટલા ગ્રંથે આ કોશમાં અવારનવાર સૂચવ્યા છે તેની ટુંકી યાદી આપવામાં આવી છે.
દાર્શનિક કેશ તેના સંપૂર્ણ સ્વરૂપે આજે ગુજર જનતાની સમક્ષ પ્રકટ થાય છે. તે એક અપૂર્વ માંગલિક પ્રસંગ છે. આ કેશને અભ્યાસક એ વસ્તુ તે કબૂલ કરશેજ કે તેનાથી ગુજરાતી ભાષામાં રહેલી એક જબરી ન્યૂનતા પૂરાઈ છે. આ કેસમાં ચિસુખી, અદ્વૈતસિદ્ધિ, વ્યુત્પત્તિવાદ, ન્યાયમકરન્દ જેવા મહાન ગ્રંથને આધાર લેવામાં આવ્યું છે. તથા તે તે ગ્રંથની વ્યાખ્યાઓને સરળતાથી હૃદયંગમ નિવડે તે પ્રકારે પ્રકટ કરવામાં આવી છે. જે તેની વિશિષ્ટતાનું સૂચક ચિહન છે. તત્ત્વજ્ઞાનને વિષય અતિ ગહન તથા ગૂઢ પરિભાષાઓથી યુક્ત હવાને અંગે આ પ્રકારના કેશની અપરિહાર્ય આવશ્યકતા હતી, અને તેની બેટ પૂરી સંપાદકશ્રીએ ભવિષ્યની પ્રજાની પ્રગતિના માર્ગ તરફ મંગલસૂચક અંગુલિનિર્દેશ કર્યો છે. સ્થળે સ્થળે લેખકની અપૂર્વ લાક્ષણિક સ્પષ્ટીકરણ શક્તિ પ્રતિબિંબિત થયેલી જેવામાં આવે છે, જેની પ્રતીતિ “અન્યથાસિદ્ધિ”, “લક્ષણ”, “તક ”
For Private And Personal Use Only
Page #7
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વગેરે શબ્દની વ્યાખ્યાઓ વાંચી જનારને થયા વિના રહેશે નહિ. પ્રથમ ખંડની પ્રસ્તાવનામાં જણાવ્યા મુજબ આ કેશમાં સર્વ પ્રકારના દર્શનશાસ્ત્રાન્તર્ગત પારિભાષિક શબ્દો સંગ્રહિત કરવામાં આવ્યા નથી પણ જે જે શબ્દને સંગ્રહ કરવામાં આવ્યું છે તે મહત્વને તથા દર્શનશાસ્ત્રોના ઉકેલ માટે અતિ ઉપયોગી છે આ કેશની ઉત્તમતા સિદ્ધ કરી આપે છે. વળી જે કેશના સંપાદકે એક ગુજરાતી શિક્ષકની સામાન્ય કે ટિમાંથી, ક્ષણેક્ષણને સદુપગ કરી અનગલ ખંતથી તથા અદમ્ય ઉત્સાહથી અને સ્વતસિદ્ધ પુરુષાર્થથી જે અપૂર્વ વિદ્વત્તા અને અનુભવ સંપાદન કરી, ગુર્જર વામને અતિશય સમૃદ્ધ બનાવ્યું તેમની આ સગપૂર્ણ કૃતિ વિજાજનોના હૃદયમાં નિરતર રથાન પ્રાપ્ત કરે છે તેમાં શું આશ્ચર્ય ! આશા છે કે દર્શનશાસ્ત્રના અભ્યાસ કરવાને ઉત્કંઠિત થતી ગુર્જર જનતા સદ્ગત “કલાદીપ” શ્રી છોટાલાલ નરભેરામ ભટ્ટના આ કેશને સહર્ષ વધાવી લેશે અને તેમના પ્રયત્નને સફળ બનાવશે.
અનુપરામ ગેવિનદસમ ભક
For Private And Personal Use Only
Page #8
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દાર્શનિક કોશ
[ભાગ ૨
]
પુ.
| વિશિષ્ટ જે સાધના નિશ્ચયરૂપ સિદ્ધિ છે, તે -પક્ષતાઅયઃ પક્ષ કે પક્ષતાને જે | સિદ્ધિના અભાવનું નામ પક્ષતા છે. ' . આશ્રય હેય તે પક્ષ કહેવાય. જેમ-પર્વત | એ વિશિષ્ટાભાવરૂપ પક્ષતા કઈ જગાએ અગ્નિવાળો છે, ધૂમરૂ૫ હેતુથી.” એ અનુમાનમાં તે (૧) તે સિસાધષિા વિરહરૂપ વિશેષણના પક્ષતા પર્વતમાં રહેલી છે માટે પર્વત | અભાવથી હેય છે; (૨) કોઈ જગાએ સિદ્ધિપક્ષતાને આશ્રય લેવાથી પર્વત પક્ષ રૂપ વિશેષ્યના અભાવથી હોય છે; અને (૩) કહેવાય છે.
hઈ જગાએ તે વિશેષણ વિશેષ્યના બન્નેના 25 ૨. હરિપાળવાન વડા અનુમિતિ જ્ઞાના અભાવથી હોય છે. તેમાંથયા પહેલાં માણસને જે પદાર્થમાં સાધ્યને.
(૧) જે સ્થળમાં તે સિદ્ધિ પણું હોય છે સંશય થાય છે, તે પદાર્થને પક્ષ કહે છે.
તથા સિસાધષિા પણ હોય છે, તે સ્થળમાં જેમ–ઉપરના ઉદાહરણમાં પર્વતમાં અગ્નિ છે
પણ અનુમતિ હેઈ શકે છે. તેમાં સિદ્ધિરૂપ કે નહિ, એ સંશય પર્વત પદાર્થમાં થાય ! વિશેષ્યનો અભાવ છે નહિ, પણ સિસાધષિા માટે પર્વત એ પક્ષ છે.
વિરહરૂપ વિશેષણને અભાવ છે, માટે ત્યાં * રૂ. રવિત્તિવારિા હિંવિતિત્તી દિવિશેષણના અભાવને લીધે વિશિષ્ટપક્ષ: વાદી અને પ્રતિવાદીએ જે બાબતને | ભાવરૂપ પક્ષતા જાણવી. વિરોધ બતાવ્યો હોય તેમાં એકના તરફથી ! (૨) જ્યાં સિસાધષિા પણું નથી તથા જે કોટિ કરવામાં આવે (જે કાંઈ પ્રતિપાદન ! સિદ્ધિ પણ નથી, ત્યાં પણ અનુમિતિ થાય કરવામાં આવે) તે પક્ષ કહેવાય છે. ' થાય છે. ત્યાં સિસાયિષા વિરહરૂપ વિશેષણ
૪. પંદર દિવસનું ૫ખવાડિયું તે પણ તે વિદ્યમાન છે, પણ સિદ્ધિરૂપ વિશેષ્ય નથી, પક્ષ. (કર્મકાંડીઓને મતે)..
માટે તે તે સ્થળમાં વિશેષ્યના અભાવથી vલતા–શિયાવિરવિશિસિદ્ધમાતા વિશિષ્ટાભાવરૂપ પક્ષતા જાણવી.. ક્ષતા સાધ્યને સિદ્ધ કરવાની ઈચ્છાનું નામ (૩) જ્યાં સિસાધષિા તે છે, પણ સિસાધષિા છે. જેમ-પર્વતમાં અગ્નિની | સિદ્ધિ નથી, ત્યાં અનુમિતિ થાય છે. ત્યાં અનુમતિ અમારે કરવી છે.' એ રીતે અગ્નિરૂપ | સિસાધયિષા વિરહરૂપ વિશેષણ પણું નથી, સાધ્યને સિદ્ધ કરવાની જે ઇચ્છો, તેનું નામ ! તથા સિદ્ધિરૂપ વિશેષ્ય પણ નથી, માટે તે સિસાધયિષા છે. એ સિસાધષિાના અભાવ, સ્થળમાં વિશેષણ વિશેષ્ય બનેના રૂપ જે વિરહ છે, તે વિરહરૂપ અભાવવડે ! અભાવથી વિશિષ્ટાભાવરૂપ પક્ષતા જાણવી.
For Private And Personal Use Only
Page #9
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
(૧૨૦ )
૨. સુપિસાવ્યવસ્તું પક્ષતા | સાધ્યપ્રકારક જે સંશય છે, તે સંશયવત્તા ( સશયવાળા હોવાપણા ) નું નામ પક્ષતા છે, જેમ પર્વત અગ્નિવાળા છે, ધૂમ છે માટે.’ એ અનુમાનમાં પર્વત અગ્નિવાળા છે' એવી અનુમતિ થયા પહેલાં ‘પર્વત અગ્નિવાળા છે કે નથી ?' એ પ્રકારના અગ્નિરૂપ સાધ્યપ્રકારક સંશય થાય છે, એ સંશય સમવાય સંબધે કરીને તે પુરૂષના આત્મામાં રહ્યો છતાં પણ વિષયના સંબંધે કરીને પર્વત વિષે પણ રહે છે. એજ એ પર્વત વિષે. પક્ષતા છે.
पक्षपातः - पक्षेऽन्यायसहाये पातोऽभिनिवेशः । અન્યાયની સહાયતા કરવાના પક્ષમાં પાત એટલે આગ્રહ, તે પક્ષપાત. पङ्क्तिः - सजातीयपदार्थानां સ્થિતિઃ । સજાતીય પદાર્થીની સ્થિતિ, ર. એળ-હાર. ૩. ગ્રંથમાંની લીટીમાં જેટલું લખાણ હોય તે. પંચજોશઃ-(૧) અન્નમય, (૨) પ્રાણમય, (૩) મનમય, (૪) વિજ્ઞાનમય, અને (૫) આનંદમય, એ પાંચ શરીરની અંદરના કાશને પંકેશ કહે છે.
પંચહેરાઃ—(૧) અવિદ્યા, (૨) અસ્મિતા (૩) રાગ, (૪) દ્વેષ, અને (૫) અભિનવેશ એ પાંચ ક્લેશ કહેવાય છે.
પંચપર્ાો:-(આર્હુતમતે) (૧) જીવાસ્તિકાય, (૨) પુદ્ગલાસ્તિકાય, (૩) ધર્માસ્તિકાય, (૪) અધર્માસ્તિકાય, અને (૫)
આકાશાસ્તિકાય. એવા પાંચ પદાર્થો મધ્યમ રીતિથી માને છે. (અસ્તિકાય એટલે પદાર્થ.) પંચમેવાઃ-(૧) થવાના પરસ્પર ભેદ, (ર જીવ અને ઈશ્વરનો પરસ્પર ભેદ, (૩) જડ પદાર્થોને પરસ્પર ભેદ, (૪) ઈશ્વર અને જડના ભેદ, અને (૫) જીવ અને જડને ભેદ, પલ્લીરામ્——સવેતામૃત-તુષ્ટયમા વિશે ગેળમિશ્રીવળમ્ । પેાતાને તથા બાકીનાં ચાર ભૂતાના અમુક અમુક ભાગાનું મિશ્રણ, તે પ'ચીકરણ. પંચીકરણના પ્રકાર: ચલા, પદ્માનાં મૂતાનામેલૈઢિલા વિમન્ય સ્વાધમાં વિદાયાર્ડમાં
ચતુળ વિમન્વંતરેવુ ચેજ્ઞિત પચીશળ મતિ । જેમ, પાંચ ભૂતેમાંના દરેકના એ ભાગ કરીને એક ભૂતને પાતાને અર્ધો ભાગ રહેવા દે, બાકીના અધના ચાર ભાગ કરીને પેાતાના સિવાયના ચાર ભૂતામાં તે મેળેવવા. જેમ, દરેક મહાભૂતના+બાકોનાં ભૂતાને 2=3+(૪)3=1 એ પંચીકૃત ભૂત થયું. એ ક્રિયાને પચીકરણ કહે છે.
पटत्वम् -- स्वाश्रयपटभिन्नाधिकरणावृत्तिर्जातिः પટત્વમ્ । પટત્વતા આશ્રય જે પટ, તેનાથી ભિન્ન અધિકરણમાં ન રહેનારી જે જાતિ તે. અર્થાત્ પટ માત્રમાંજ રહેનારી જાતિ પરત્વ.
તે
Acharya Shri Kailassagarsuri Gyanmandir
पतनम् -- अधः संयोगानुकूलक्रिया पतनम् । ઊર્ધ્વ દેશમાં રહેલા મૃત દ્રવ્યને પૃથ્વી આદિક નીચેના દેશ સાથે જે સંચાગ થાય તે સયાગની જનક જે મૂર્ત દ્રવ્યની વિશેષ છે, તેને પતન (પડવું) કહે છે. पतितः - नरकगमन सूचककर्मविशेषकारकः । નરકમાં જવાની સૂચના કરનારૂં એવું કોઇ જાતનું કર્મ કરનારે તે પતિત.
છે, ક્રિયા
पतित्वम् - निरतिशयदृक्रियाशक्तिमत्वम् । સૌનાથી વધારે જ્ઞાનરૂપ ક્રિયાશક્તિવાળા હાવાપણું.
पतिव्रता - आर्ता मुदिता हरे प्रोषिते
મહિના થ્રશ । મૃતે શ્રીચત ચા પથૌ સા શ્રી જ્ઞેય પત્તિત્રતા સ્વામી પીડિત હોય તે જે પીડા પામે, ષિત હોય તા હર્ષ પામે, પરદેશ ગયો હોય તો જે મેલી રહે અને સૂકાઇ જાય, અને સ્વામી મરે તો જે મૃત્યુ પામે, તે સ્ત્રીને પતિત્રતા જાણવી.
પમૂળસમુવાચ: વર્મ્ । અક્ષરાના સમુદાયનુ નામ પદ છે.
૨. સુપ્તિમાંં વમ્ । છે શબ્દને છેડે પુર્ (નામની વિભક્તિના પ્રત્યયેા) અને તિક્ ( ધાતુને લાગનારા કાળ અને અર્થના પ્રત્યયેા) પ્રત્યય હોય તે પદ.
For Private And Personal Use Only
Page #10
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૨૧ ) વિમેચત્તરાઃ પમ્ જે શબ્દને છેડે (૧૧) જલ્પ, (૧૨) વિતંડા, (૧૩) હેવાવિભક્તિને પ્રત્યય હેય તે પદ. ભાસ, (૧૪) છલ, (૧૫) જાતિ, અને (૧૬)
૪. કર્થવ: વ. અર્થવાળે અક્ષર નિગ્રહસ્થાન. તે પદ.
વિવિમાનધિ –જે ધર્મને ૬. વાવાશઃ પવન વાક્યના એક લીધે વ્યાદિક સાત પદાર્થોના વિભાગ કરવામાં ભાગને પદ કહે છે.
આવે છે તે ધર્મને પદાર્થ વિભાજક ઉપાધિ ૬. પ્રત્યે સમૂથ દ્વારા વર્ગ કહે છે. જેમ,-દ્રવ્યત્વ, ગુણવ, કર્મવ, ઉમ્ ! પ્રત્યેક શબ્દમાં એકત્ર થઈને વાયના | સામાન્ય, સમવાયત્વે, અને અભાવત્વ, અંશનો બંધ કરે એ અક્ષર તે પદ.
- આ ધર્મોને લીધે, યથાક્રમે દ્રવ્યાદિ સાત
પદાર્થના વિભાગ કરાય છે, માટે દ્રવ્યત્વ, છે, અર્થવ૫માત્રાધાં વસ: પI ગણત્વ. આદિક ધર્મ પદાર્થ વિભાજક ઉપાધિ અર્થના સ્વરૂપ માત્રનું બોધન કરનારી કહેવાય છે. વર્ગોની જે રચના તે પદ. એ પદના ચાર પ્રકાર છેઃ (૧) યૌગિક,
જામવન–અસંસક્તિ નામની (૨) રૂટ, (૩) ગરૂઢ, અને (૪) યૌગિકરૂઢ
આ પાંચમાં ભૂમિકાનો અભ્યાસ ઘણે થવાથી પાર્થ –ાનવિષયઃ પદમાં રહેલી
જ ઘણા વખત સુધી પ્રપંચ (જગત)ની કૃતિ (શક્તિ આદિ) વૃત્તિને જે વિય હોય
જે અવસ્થામાં થતી નથી. તેને પદાર્થભાવની
* નામે છઠ્ઠી ભૂમિકા કહે છે. એ અવસ્થામાંથી તે પદાર્થ.
|યોગી બીજાના પ્રયત્નથી જ જાગે છે. ૨. વન્યજ્ઞાનપિયર પાર્થઃ | પદથી જે
पदैकवाक्यता--पदस्य वाक्येन सहैकજન્ય જ્ઞાન, તેનો જે વિષય હોય તે પદાર્થ
વારતા ન
વન્! પદની વાક્યની સાથે રૂ. વ્યાવચેતનવં પાર્થ –(કણાદને મતે) ; એકવાયતા જે એકજ અર્થનું બધપણું દ્રવ્ય, ગુણુ, કર્મ, સામાન્ય વિશેષ, સમવાય તે પદેકવાક્યતા. અને અભાવ; એવા સાત પદાર્થો છે. (અથવા રૂ. નુષાર્થવારવાવયા વિવિવાઘેન ભટ્ટ અભાવને બાદ કરીએ તે છ પદાર્થો છે.)
• વાવયર્વ ર બ્રુિવારતા અર્થવાદ તેમાંથી હરકોઇ પદાથે કહેવાય છે.
રૂપ વાક્ય પદોનો સમૂહ હેવાથી વારૂપ છે, ૪. હૈયત્વે ચિત્રમિયમeતā વાર્થ- તથા લક્ષણવૃત્તિ વડે તે અર્થવાદ વાક્ય સામાન્યક્ષગમ્ જેમાં ગેયત્વ (જ્ઞાનનો વિષય ! પદસ્થાનીય કહેવાય છે, માટે એવા પદસ્થાનીય હેવાપણું), પ્રમેય (પ્રમજ્ઞાન વિષય અર્થવાદ વાક્યની વિધિવાક્ય સાથે જે હેવાપણું), અભિધેયત્વ (નામ હોવાપણું), એકવાયતા તે પર્દકવાયતા જાણવી. અને અસ્તિત્વ, એ ચાર લક્ષણો હોય તે દૂત –અર્થવાદ પુ નિવૃમિથે. સામાન્યરૂપે પદાર્થ કહેવાય છે. એ પદાર્થોના વિજયનમાં અમુક પુરૂષ વિષે જે પરસપર મુખ્ય બે પ્રકાર છેઃ (૧) ભાવરૂપ અને (૨) વિરુદ્ધ કથન છે. જેમ–શિવ પવિત્ર છે અને અભાવરૂપ. ભાવ પદાર્થના દ્રવ્યાદિ છે ભેદ “શિવ અપવિત્ર છે. એમાં બીજું વાક્ય પરકૃતિ છે, અને અભાવ પદાર્થ એક જ છે. અર્થવાદરૂપ છે.
ગૌતમ મુનિના ન્યાયમાં પદાર્થ સેળ છે. પરત ફત્પત્તિવમૂ–પુરતઃ પ્રામ(૧) પ્રમાણ, (૨) પ્રમેય, (૩) સંશય, (૪) થવા–જ્ઞાનમાત્રનનક્ષામત્તિરજાળાપ્રજન, (૫) દષ્ટાન્ત, (૬) સિદ્ધાન્ત, (૭) ચત્વ જ્ઞાનમાત્રની જનક જે સામગ્રી તેનાથી અવયવ, (૮) તક, (૯) નિર્ણય, (૧૦) વાદ, ભિન્ન કારણ વડે પ્ર જ્યપણું તે.
For Private And Personal Use Only
Page #11
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૨)
૨. માત્રામાવરક્ષાનસામગચમા પર્વગુર–પરત્વ ગુણ બે પ્રકારને જે જ્ઞાનની સામગ્રી આગંતુક એવા ભાવરૂપ છેઃ (૧) દૈશિક પરત્વ, અને (૨) કાલિક કાર્યની અપેક્ષા રાખતી હોય તે વડે જે પરત્વ. એ ગુણ પૃથ્વી, જળ, તેજ, વાયુ જન્ય હોય તે.
અને મન એ પાંચ મૂર્તવ્યોમાં રહે છે. તે રૂ. શાસ્તુમાવવાનળસતજ્ઞાનપ્રાગજી- પણ કાલિકપરત્વ તે જન્ય મૂર્ત દ્રવ્યોમાં રહે શક્યત્વમાં આગંતુક એવા ભાવરૂપ કારણની ! છે. પરત્વ ગુણ અનિત્ય છે. સહાયવાળા જ્ઞાનરૂપ પ્રાજક વડે જે વડે | Guત્વન-વૈદ્યત્વે સચપરોક્ષગ્નપ્રયોજ્યપણું તે પરત ઉત્પત્તિકત્વ અથવા વારાજયમાં પોતે બીજાથી વેદ્ય ( જણાવા પરત: પ્રામાણ્ય કહેવાય.
એગ્ય) હાઈને અપરોક્ષ વ્યવહારને વેગ્ય તત્રત્વપૂ–áરસત્તાધનસત્તત્વમ્ I હેવાપણું. બીજાની સત્તાને અધીન સત્તાવાળા હોવાપણું ઉત્તમમહવ- અનાશ્રયરિમાત્વમાં ઉદા-જેમ જગતની સત્તા (અસ્તિત્વ, ચૈત- જે પરિમાણ છાપણાને આશ્રય નથી, ન્યની સત્તા (અસ્તિત્વ) તે અધીન છે. (એટલે કે કોઈનાથી ઓછું ન હોય) એવું
પુરતા શાદ્યત્વF-સ્વાશ્રયતિરિ- પરિમાણપણું તે પરમમહત્વ. સામાઘસ્વમ્ અપ્રમત્વ ધર્મના આશ્રય परमहंसः- एकदण्डधरो मुण्डाऽयज्ञोपवीति ભૂત જે અપ્રમાજ્ઞાન, તેની ગ્રાહક જે !
ચરસર્વત્મનિgઃ સઃ એક દંડને ધારણ સામગ્રી, તે સામગ્રીથી ભિન્ન સામગ્રી વડે જે કરનારો, જેણે આખું માથું મુંડાવી નાંખ્યું ગ્રાહ્યત્વ, એજ અપ્રમાત્વમાં પરત ગ્રાહ્યત્વ છે. છે એ, યજ્ઞોપવીત વગરનો, તમામ કર્મો, જેમ-છીપમાં આ રૂ૫ છે એવા પ્રભાવ ! એટલે વેદોક્ત વર્ણાશ્રમ કર્મો ] જેણે તજી જ્ઞાનનો આશ્રયભૂત ‘આ રૂપું' એવું અપ્રમાજ્ઞાન છે. તે અપ્રમાજ્ઞાનનું ગ્રાહક સાક્ષિચૈતન્ય
| દીધાં છે એ અને આત્મામાં સ્થિતિવાળે છે. તે સાક્ષિચંતન્ય તે અપ્રમા
છે જે હોય તે પરમહંસ.
ધર્મને ! ગ્રહણ કરતું નથી, પણ તે સાક્ષિચૈતન્યથી
- ૨. વર હંસ ગામ ચર્ચ સદા જેને ભિન્ન જે અનુમાનરૂપ સામગ્રી છે તેનાથી તે પિતાને આત્મા એજ પરમ બ્રહ્મ છે, એવો અપ્રભાવ ધર્મ ગ્રહણ કરાય છે. એજ એ છે જે જ્ઞાની તે પરમહંસ. પરમહંસના બે ભેદ અપ્રમાત્વમાં પરત ગ્રાહ્યત્વ છે.
(૧) વિવિદ૬ (બ્રહ્મને સાક્ષાત્કાર કરવાની વાત માત્વ-માત્રાયણમૂત્રમાં- | ઈચ્છાવાળ–અથવા જાણવાની ઈચ્છાવાળો ) પેક્ષત્રમાણમ્ વેદરૂ૫ મૂળપ્રમાણુની અપેક્ષા. અને (૨) વિદ્વાન (બ્રહ્મ સાક્ષાત્કાર જેને વાળું જે પ્રમાણપણું તે. જેમ-સ્મૃતિ આદિકનાં થયો છે એ.) વચને મૂળ પ્રમાણરૂપ વેદની અપેક્ષા રાખે
–મને મિન્ન પતિ પરમાણુર્વછે માટે તે વચને પરતઃ પ્રમાણુ કહેવાય છે. પરિમાળવાન વરમાણુ જે દ્રવ્ય મનથી ભિન્ન
પરત્વમૂ–પુરવ્યવહારવિષયવૃત્તિશુરવવ્યાપ્ય હોય અને સમવાય સંબંધે કરીને પરમ જાતિમત્વમાં “પર” એવા વ્યવહારના અણુવ પરિણામવાળું હોય; તે પરમાણુ વિષયમાં વર્તનારી તથા ગુણત્વ જાતિની ! કહેવાય છે. વ્યાપ્ય જાતિ (પરત્વ7) તે પરત્વ. (ge | ૨. મૂર્વ સતિ નિરવયવદા જે મૂર્ત દ્રવ્ય એટલે બિષ્ટ, દૂર, વૃદ્ધ ઇત્યાદિ ).
હેઇને અવયવરહિત હોય તે પરમાણ. પરવ્યવારાણાધારણ સર વર્તમ “પર” | રૂ. નાસૂમરાઈવચ્ચે ચટૂમં દર તે રન:I એવા વ્યવહારનું અસાધારણ કારણ તે પરત્વ. | ત ષષ્ઠતમે માન: પરમાણુ: ૩રતે ૧૫
For Private And Personal Use Only
Page #12
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૨૩)
જાળિયામાંથી સૂર્યનું જે કિરણ પડે છે, તેમાં અપેક્ષાએ અધિક દેશમાં રહેલી હોય તે જાતિ જે સૂક્ષ્મ રજકણું દેખાય છે, તેનો છો ભાગ તે જાતિની અપેક્ષાએ ૫૨સામાન્ય કહેવાય તે પરમાણુ.
છે. અને જે જાતિ જે જાતિની અપેક્ષાએ - ઘરમાપૂર્વ-જ્યાં દર્શ અને પૂર્ણમાસ અ૫ દેશમાં રહેતી હોય, તે જાતિ તે જાતિની બન્નેનું સ્વર્ગપ્રતિજનકત્વ હોય તે પરમાપૂર્વ અપેક્ષાએ અરસામાન્ય કહેવાય છે. તેમાં કહેવાય.
પર સામાન્ય વ્યાપક હેાય છે અને અપરમોક્ષ-વિદેહમુક્તિ; દેહ છોડયા પછી સામાન્ય વ્યાપ્ય હોય છે. જેમ-દ્રવ્ય, ગુણ જે મોક્ષરૂપ સ્થિતિ છે.
અને કર્મ, એ ત્રણ પદાર્થોમાં સમવાય ઘરWાધા -સ્વપરિત વાર્તા સંબંધથી રહેલી સત્તા જાતિ છે; એ સત્તા સપ: પિતાનાથી બનેલા પદના વાચ્ય- જાતિ, દ્રવ્ય માત્રમાં જ રહેનારી દ્રવ્યત્વજાતિની પણારૂપી સંબંધ તે પરંપરાસંબધ. જેમતથા ગુણમાત્રમાં જ રહેનારી ગુણત્વજતિની દ્વિરે (ભમરો) પદને શાર્થ બે કાર છે. તથા કર્મમાત્રમાં જ રહેનારી કર્મત્વ જતિની તે બે કારેથી બનેલું પદ અમર છે. એ અપેક્ષાએ કરીને દ્રવ્યગુણકર્મરૂપ અધિક ભ્રમર પદનો વાગ્યાર્થ મધુકર (ભમરો) નામે દેશમાં રહેનારી છે, માટે તે સત્તા જાતિ પરજંતુ છે. આવી રીતે એકનો સંબંધ બીજા
| સામાન્ય કહેવાય છે અને એ જ રીતે સત્તા સાથે અને બીજાને સંબંધ ત્રીજાની સાથે જાતિના વ્યગુણકર્મરૂપ દેશની અપેક્ષાએ
* કરીને દ્રવ્યરૂપ જૂન દેશમાં રહેનારી દ્રવ્યત્વ એમ હોય ત્યાં પરંપરા સંબંધ જાણો.
જાતિ, તથા ગુણરૂપ જૂન દેશમાં રહેનારી ૨. સવિનઃ સન્યઃ પિતાની સાથે !
| ગુણવ જાતિ તથા કર્મરૂપ જૂન દેશમાં સંબંધવાળાનો જે (બીજાની સાથે) સંબંધ તે
રહેનારી કર્મત્વ જાતિ, એ અરસામાન્ય પરંપરાસંબંધ.
કહેવાય છે. એ જ પ્રમાણે છે કે પૃથ્વીત્વ, परलोकः-लोकान्तरम्-स्थूलशरीराभिमान
જલત્વ, વગેરે દ્રવ્યોની અપેક્ષાએ વ્યવજાતિ રિયાઃ સ્થૂલ શરીરના અભિમાનને ત્યાગ
પર સામાન્ય છે અને પૃથ્વીત્યાદિ અપર સામાન્ય તે પરલક. એનેજ કાતર કહે છે.
છે, તથાપિ સત્તા જાતિની અપેક્ષાએ બધીજ ૨. પારવિસ્થિતિસ્થાન-પરલોકસંબંધી
જાતિઓ અપસામાન્ય છે; માટે સત્તા સ્થિતિનું સ્થાન.
જાતિનેજ પરસામાન્ય અને બાકીની બધીને परवैराग्यम्-गुणेषु वैतृष्ण्यं परवैराग्यम् ।
અપર સામાન્ય કહેવાને સંપ્રદાય છે. સત્વ, રજસુ, અને તમસ, એ ત્રણ ગુણના
__ पराजयत्वम् - कृत्यसाध्यत्वधीप्रयुक्तप्रवृत्यપરિણામરૂપ જે આ લોક અને પરલોકના !
આ લોક અને પરલોકના | માવવવમ્ ! કોઈક કાર્ય કરવું અસાધ્ય છે વિષય છે, તે વિષયોની તૃષ્ણથી રહિતપણું છે એવી બુદ્ધિથી તે કાર્ય કરવામાં પ્રવૃત્તિનું ન તે પરવૈરાગ્ય.
હોવાપણું તે પરાજયd. ૨. (પતંજલિને મતે) તતઃ પૂરે પડ્યા- રામ–ચાવિષચક્ષતાજ્ઞાન - તેતૃoથા પ્રત્યક્ આત્માના જ્ઞાનથી મા હેતુ વિષે સાધ્યની વ્યાપ્તિને તથા પક્ષગુણેના પરિણામરૂપ વિષયમાં મનુષ્યનું જે વૃત્તિત્વ ધર્મતાને વિષય કરનારું જે જ્ઞાન છે, તૃષ્ણાથી રહિતપણું, તે પરવૈરાગ્ય. તે જ્ઞાન પરામર્શ કહેવાય છે. જેમ–અગ્નિની
સામાન્ય અને પરવામચ- વ્યાપ્તિવાળો જે ધૂમ છે, તે ઘૂમવાળે આ અધિક્કેરાવૃત્તિત્વ પર સામાન્યર્નમ્ gશત્તિā પર્વત છે.' આ જ્ઞાન ઘૂમરૂપ હેતુમાં અગ્નિરૂપ અપસામાન્યત્વમ્ ! જે જાતિ જે જાતિની સાધ્યની વ્યાપ્તિને વિજ્ય કરે છે, તથા પર્વત
For Private And Personal Use Only
Page #13
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
( ૧૨૪ )
રૂપ પક્ષમાં તે હેતુના વૃત્તિસ્વરૂપ પક્ષ ધમતાને
परावाक् — मूलाधारचक्रस्थवाय्वभिव्यङ्ग्योપણ વિષય કરે છે, માટે ઉક્ત જ્ઞાનને પરામઽતિસૂક્ષ્મોમવારેપ્રચક્ષ: રાષ્ટ્ર પાવા કહે છે. તેમાં એ પરામશ અગ્નિની વ્યાપ્તિ-મૂલાધાર ચક્રમાં રહેલા વાયુવડે અભિવ્ય′ગ્ય વાળા' એટલા અંશવર્ડ તા ધૂમરૂપ હેતુ વિષે અતિસૂક્ષ્મરૂપ આપણે વગેરેને અપ્રત્યક્ષ શબ્દ અગ્નિરૂપ સાધ્યની વ્યાપ્તિને વિષય કરે છે; તે પરાવાક્ તથા ધૂમવાળા આ પર્વત છે, એટલા અંશ વડે ધૂમરૂપ હેતુમાં પક્ષવૃત્તિત્વરૂ૫ પક્ષધર્માંતાનેરના વિષય કરે છે. ( અહીં જેને વિષે અગ્નિ છે એમ સિદ્ધ કરવાનું છે, એવા પર્વતને પક્ષ કહે છે. ‘પક્ષ’ શબ્દ જી. )
परार्थानुमानम् - न्यायप्रयोज्यानुमानं पराીનુમાનમ્। ન્યાય (ન્યાય' શબ્દ જુઓ) વડે જન્ય જે અનુમાન છે, તે પરાર્થાનુમાન કહેવાય છે. સ્વાર્થાનુમાનવાળા પુરૂષ જ્યારે બીજા કોઇ પુરૂષને તે પર્વતમાં અગ્નિની અનુભિતિ કરાવે છે, ત્યારે પ્રતિજ્ઞાદિક પાંચ વાક્યેાના સમુદાય રૂપ ન્યાયવડે કરાવે છે. તે ન્યાયવડે તે બીજા પુરૂષને પણ વ્યાપ્તિજ્ઞાન, પરામર્શ, વગેરે થને અગ્નિની અનુભૂતિ થાય છે. એવું ન્યાયજન્ય અનુમાન ખીન્ન પુરૂષની અનુમિતિના હેતુ હોવાથી તે પરાર્થાનુમાન કહેવાય છે.
પાર્થાાાંતઃ—વયં વ્યાવ્યાઢયાવ પ્રતા परप्रतीत्यर्थं प्रयुक्तात्पञ्चावयवात् त्र्यववाद्वा वाक्यात्परस्य વ્યાપ પ્રત્યયઃ પાર્થીમિતિ:। તે વ્યાપ્ય (ધૂમ) ઉપરથી વ્યાપક (અગ્નિ) ની પ્રતીતિ કરીને બીજાને તેવી પ્રતીતિ કરાવવા માટે પાંચ અવયવવાળા કે ત્રણ અવયવવાળા વાક્યના પ્રયાગ કરીને ખાને કરાવેલે જે વ્યાપકના પ્રત્યય, તે પ્રત્યય (જ્ઞાન) નું નામ પરાÑમિતિ.
પાર્જ.—ચાનાસ્થાન શાળમે મુખ્યતે द्विजाः । ततेोद्यष्टादशे भागे परार्द्धमभिधीयते ॥१॥ એકમથી આરંભીને બીજું સ્થાન દશનું આવે છે. ત્રીજું સાનું, એ રીતે દરેક સ્થાન પૂર્વના સ્થાનથી દશગણું હોય છે. એવી રીતે દશગણા કરતાં કરતાં જે અઢારમું સ્થાન આવે તે પરા કહેવાય છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પરિત્રઃ-રારિનિર્વાધિકાાંગનમ્। શરીનિર્વાહને માટે જરૂર હોય તે કરતાં અધિક અર્થની પ્રાપ્તિ કરવી તે પરિગ્રહ.
२. शरीरधारणार्थ कमस्पृहत्वेऽपि परोपनीतं વાદ્યોપવળમ્। શરીરના ધારણ માટે સ્પૃહારહિત હોવા છતાં બીજાએ અ ણેલાં જે બહારનાં સાહિત્ય તે પરિગ્રહ કહેવાય છે, परिचयः -- ज्ञातस्य पौनः पुन्येन ज्ञानम् । જે જાણેલું હોય તેનું કરીકરીને જ્ઞાન થવાપશુ ( વાપણું) તે પરિચય કહેવાય.
પિિચ્છન્નત્વમ્-મેતિયાચિત્રમ્ । ભેદનું જે પ્રતિયેાગીપણુ' તે પરિર્હિન્નત્વ.
२. प्रतियोगिसमान सत्ताकात्यन्ताभावप्रतियोगि
સ્વમ્ । પ્રતિયોગીની સમાન સત્તાવાળા અત્યતાભાવનું જે પ્રતિયેાગપણું તે પરિચ્છિન્નત્વ. રૂ. अत्यन्ताभावाद्यन्यतमप्रतियागित्वम् । અત્યતાભાવ વગેરે અભાવામાંથી ગમે તે અભાવનું જે પ્રતિયોગિપણું તે પરિચ્છિન્નત્વ. પરિટ્ઃ— જ્ઞાન; નિણૅય; અવધિ. પતિ છે ચમ-પરિચ્છેદ ત્રણ પ્રકારના છે. (૧) દેશપાર છેઃ— જે વરતુ દેશથી મર્યાદિત હોય તેની મર્યાદારૂપ અવિધ તે દેશપરિચ્છેદ. એજ રીતે~
(ર) કાલપરિચ્છેદ -- કોઇ વસ્તુની કાળવડે થયેલી મર્યાદા.
(૩) વસ્તુપરિચ્છેદ—કાઇ વસ્તુની ખીછ વસ્તુવર્ડ થયેલી મર્યાદા.
परिणाम :- पूर्वरूपापाये रूपान्तरापत्तिः ।
પૂર્વરૂપના નાશ થઇને જે બીજારૂપની પ્રાપ્તિ તે પરિણામ, જેમ દૂધના પરિણામ દહીં.
२. पूर्वरूपपरित्यागे सति नानाकारप्रतिभासः । પૂર્વરૂપના પરિત્યાગ થઇને જે જૂદા જૂદા આકારે પ્રતિભાસ તે. જેમ દૂધનું દહીં, માખણ, ઘી.
For Private And Personal Use Only
Page #14
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
( ૧૨૫ )
પૂર્વની અવસ્થાને પરિત્યાગ થયે છતે જે બીજી અવસ્થાની પ્રાપ્તિ થાય છે જેમ, કીડામાંથી પતંગિયું, ખીજમાંથી વૃક્ષ વગેરે.
રૂ. પૂર્વાવસ્યારિત્યાગે સહ્યવસ્થાન્તરપ્રાપ્તિઃ।। એવા ભેદથી આ ગુરુ ચાર પ્રકારનો છે, છે. એ ચારે પ્રકારનાં પરિણામ વળી પરમ અને મધ્યમ, એવા ભેદથી એ પ્રકારનાં છે. એ પરિમાણ ગુણ પૃથ્વી આદિક નવે દ્રવ્યેામાં રહે છે. તેમાં પૃથ્વી, જળ, તેજ અને વાયુ એ ચાર પરમાણુએસમાં તથા મનમાં પરમ અણુત્વ તથા પરમ હસ્વત્વ ગુણ રહે છે; તથા પૃથ્વી આદિક ચારના અણુકામાં મધ્યમ અણુવ તથા મધ્યમ હસ્વત્ર રહે છે; અને આકાશ, કાલ દિશા તથા આત્મા, એ ચારમાં પરમ મહત્વ તથા પરમ દીવ રહે છે. ઘટાદિક દ્રવ્યામાં મધ્યમ મહત્વ તથા મધ્યમ દીત્વ રહે છે.
४. उपादानसमसत्ताकत्वे सत्यन्यथाभाव: । ઉપાદાન કારણની સમાન સત્તાવાળા હાઇને જે ખીજે પ્રકારે થવું તે. જેમ માટીમાંથી ઘડી.
५. उपादानलक्षणत्वे सत्यन्यथाभावः । ઉપાદાનના જેવાજ લક્ષણવાળા જે અન્યથાભાવ તે. જેમ, અતિવચનીય પ્રકૃતિમાંથી ઉત્પન્ન થયેલું અનિચનીય જગત્ પણ પ્રકૃતિની સમાન સત્તાવાળું છે. માટે જગત્ એ પ્રકૃતિનું પરિણામ છે.
६. कारणत्वाभिमतवस्त्वभिन्नत्वे सति तत्कार्यસ્વમ્ । કારણરૂપે માનેલી વસ્તુથી અભિન્ન હોઇને જે તેનું કાપણું તે. જેમ સાનાનું કુંડલાદિક એ પરિણામ છે.
1
રિનિષ્ઠા અનન્યવૃત્તિત્વ; પવસાન. ઉમાપન-શાસ્ત્રવૃત સધારસ તઃ । શાસ્ત્ર કરેલા કરેલા અસાધારણ (ખાસ-વિશેષ) સકેત. ૨. આધુનિસંતૢતઃ। અર્વાચીન કાળના લોકાએ કરેલા સકેત.
મિ-હમ્--પરમાણુના માપનું નામ
પરિમ’ડલ.
ઈમાળÇ-- માનવ્યવહ્રારવિવચવૃત્તિળવો વ્યાવ્યજ્ઞાતિમરિમાળમ્ । પરિમાણ (માપ) રૂપી વ્યવહારના વિષયમાં વર્તનારી તથા ગુણત્વ જાતિની વ્યાપ્ય એવી જે પરિમાણુત્વ જાતિ છે, તે જાતિવાળા ગુણુ તે પરિમાણુ કહેવાય છે.
૨. મુળä સતિ માનવ્યવદાચરમ્ | ગુણ હાઇને જે માન (માપ)ના વ્યવહારનું કારણ હાય તે પરિમાણુ,
Acharya Shri Kailassagarsuri Gyanmandir
३. मानपरिमितिव्यवहारासाधारणं વાર ં રિમાળમ્ । તાલમાપ તથા લંબાઇ પહોળાઇ વગેરે વ્યવહારનું જે અસાધારણ કારણ હોય તે પરિમાણ કહેવાય.
એ પરિમાણ ગુણ નિત્ય દ્રવ્યેામાં નિત્ય હાય છે અને નિત્ય દ્રવ્યોમાં અનિત્ય હોય છે. અનિત્ય પરિમાણ પણુ (1) સંખ્યાજન્ય, (ર) પરિમાણુ જન્ય, અને (૩) પ્રચયજન્ય એમ ત્રણ પ્રકારનું હોય છે.
પરિવૃત્તિસટ્ટઃ—એક જાતના યૌગિક શબ્દ, જેનાં પૂર્વ અને ઉત્તર પદને ઉલટાવ્યાથી યાગલભ્ય અર્થનું જ્ઞાન થાય છે. જેમ,-નિસ્તીતિ સિદ્ઃ (હિંસા કરે તે સિંહ.) સિદ્દ પદના વ્યંજનાને ઉલટાવ્યાથી હિઁસ્ પદ થાય છે, અને તેને ચાગલભ્ય અર્થ હિંસા કરનારૂં પ્રાણી એવા થાય છે. એવા શબ્દને પરિવૃત્તિસહુ' કહે છે.
પર્વાશિષ્ટમ્—વરાષ્ટાર્ચને ષપ્રન્થઃ । ગ્રંથમાં કહેલી બાબત કરતાં વિશેષ કહેવાનું કાંઇ બાકી રહેલું હોય તે જણાવનારા ગ્રંથ પૂરવણી પ્રકરણ.
परिशेषः - प्रसक्तस्य प्रतिषेधेऽन्यत्राप्रसङ्गाપરિશિષ્યમાળે સંપ્રત્યય: રોષઃ। પ્રાપ્ત અથના નિષેધ કરવાથી અને તેનાથી ખીજા અર્થમાં અપ્રાપ્તિ થતાં પરિશેષથી રહેલા અર્થમાં જે અનુમિતિ જ્ઞાનની વિષયતા છે તેને પરિશેષ કહે છે. જેમ રૂપાદિ ગુણની પેઠે શબ્દ પણ
પરિમાળનુળઃ—(૧) અણુત્વ, (ર) | ગુણ છે, માટે તે પણ અવશ્ય કાષ્ટ દ્રવ્યના મહત્વ, (૩) દીવ, અને (૪) હસ્વત્વ, ધ આશ્રિત હોવા જોઇએ; પણ પૃથ્વી આદિક
For Private And Personal Use Only
Page #15
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૬) આઠ દ્રવ્યમાં કોઈ તેને આશ્રય જણાત વિધાન કરતું નથી. કેમકે સસલા વગેરેનું નથી, ત્યારે બાકી રહેલું આકાશ એજ તેને ભક્ષણ લેને પ્રથમથીજ રાગવડે પણ આશ્રય છે, એમ અનુમાન કરવું એ પરિશેષ ! પ્રાપ્ત જ છે; માટે ઉક્ત વિધિ પરિસંખ્યાવિધિ કહેવાય છે.
કહેવાય છે. - परिशेषानुमानम्-तदितरविशेषाभाववत्वे २. उभयप्राप्तावितरव्यात्तिबोधका विधिपरिસતિ સામાન્યવરવા દેતુઃ અથવા વિ. સંદ્યાવિધી એકે વખતે બે પદાર્થ પ્રાપ્ત ૧માવત સામાન્યતુનુમાનY. જે હેતુ થાય ત્યારે તેમાંથી એકની વ્યાવૃત્તિને બોધક સામાન્ય ફળથી બીજા કોઈ વિશેષ જે વિધેિ તે પરિસંખ્યાવિધિ જેમ “મા+ ફળના અભાવવાળો હાઇને સામાન્ય ફળવાળા- નાનાશનામૃત”- “ સત્યની આ લગામને પણુરૂપ હય, તે હેતુવાળું અનુમાન તે ઝાલી.” એ વચનથી ઘડાની તથા ગધેડાની પરિશેષાનુમાન અથવા વિશેષ ફળના અભાવ, બન્નેની લગામ ઝાલવાની પ્રાપ્ત થઈ. ત્યાં સહિત સામાન્ય ફળરૂપ હેતુવાળું અનુમાન આગળ એવું વચન છે કે “અશ્વામિયાનમા” તે પરિશેષાનુમાન. જેમ “મારું સમાપ્તિ “ધેડાની લગામ ઝાલે છે.” આ વચન વડે સમપર્યન્ચાર સતિ સમત્વાત!” “મંગળ ગધેડાની લગામ ઝાલવાની વ્યાવૃત્તિમાત્ર સમાપ્તિરૂ૫ ફળવાળું છે, સમાપ્તિ સિવાય કરી છે, ઘોડાની લગામ ઝાલવાનો વિધિ બીજા કોઈ ફળવાળું તે ન હોઈને (પણ) નથી કહ્યો. એ રીતે જે વિધિવડે ખાસ ફળવાળું છે માટે.” એમાં સમાપ્તિ ફળ કરીને કોઈ અર્થનો નિષેધ થતો હોય, તે સિવાય બીજું કોઈ ફળ તે “મંગળનું છેપરિસંખ્યા વિધિ કહેવાય છે. અહીં નહિ અને સફળ તે છે, તેથી મંગળ સમાપ્તિ “અશ્વામિવાની માહિતે” એ વિધિ વાર્થ વડે ફળવાળું જ સિદ્ધ થયું છે. (અર્થપત્તિ જેવું | ગદંભની રશના (લગામ)ની વ્યાવૃત્તિ થાય આ અનુમાન છે.)
| માટે એ પરિસંખ્યા વિધિ છે. परिसंख्याविधिः-उभयाश्च युगपत्प्राप्ता
ટીપ:-નિયમવિધિમાં તથા પરિસંખ્યાવિતાવ્યાત વિધિઃ એકજ કાળે બે અર્થો
| વિધિમાં ઇતરની આવૃત્તિ સમાન છે, તથાપિ પ્રાપ્ત થાય, ત્યારે ઇતર અર્થની નિવૃત્તિને '
નિયમ વિધિમાં તો ઇતરની નિવૃત્તિ અર્થાત બેધક જે વિધિ તે પરિસંખ્યા વિધિ કહે.
{ છે, અને પરિસંખ્યાવિધિમાં તે ઈતરની વાય છે. જેમ “પચાનવા માઃ”
| નિવૃત્તિ વિધેય છે; એટલો ફેર છે. પાંચ નખવાળાં પાંચ પશુ ભક્ષ્ય છે.”
Tહારત્વમૂઢોષાયુદ્ધરળનવમ્ | દોષ આ વિધિ પરિસંખ્યા વિધિ કહેવાય છે.
વગેરેને દૂર કરવાપણું. તેમાં સસલું, શાહુડી, ઘ, ગેંડે અને કાચ,
ક્ષા–સાહ્નવંતતઃ | શાસ્ત્રના એ પાંચ પ્રાણુઓ પાંચ નખવાળાં છે. તથા એ પાંચથી ભિન્ન મનુષ્ય, વાનર આદિ
સંસ્કારવાળી બુદ્ધિવાળો. પણ પાંચ નખવાળાં છે. એ બન્નેનું !
| ર. પ્રમાણેના ફ્યુચવત્તા પ્રમાણવડે રાગથી (ભક્ષણ કરવાની સ્વાભાવિક ઈચ્છાથી) :
પરીક્ષા કરીને વ્યવહાર કરનારે. ભક્ષણ પ્રાપ્ત થયે ઉક્ત વિધિ પિલાં પાંચ પક્ષ—ક્ષિતચૈતઝક્ષof સંમતિ ન વેતિ નખવાળાં સસલાં વગેરે પાંચ પ્રાણુઓથી ! વિચારઃ પરીક્ષા છે જે વસ્તુનું લક્ષણ કર્યું હોય ભિન્ન મનુષ્ય, વાનર વગેરે પ્રાણુઓને તે વસ્તુનું તે લક્ષણ સંભવે છે કે નથી ભક્ષણની નિવૃત્તિનું જ બોધન કરે છે, પણ સંભવતું એવો વિચાર તે પરીક્ષા કહેવાય છે. સસલા વગેરે પાંચ પ્રાણુઓના ભક્ષણનું જેમ, પૃથ્વી વગેરેનું ગંધર્વ વગેરે લક્ષણ
For Private And Personal Use Only
Page #16
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૭) સંભવે છે કે નહિ, એવો વિચાર કરવો તે સુધીના અંતર (દરતા) થી રહિત હેઈને લક્ષણની પરીક્ષા કહેવાય છે.
તે દેશાદિની જે સમીપતા તે પર્યન્તત્વ કહેવાય. ૨. તઝમાનાદિના વતુરવવધારણમ્ | અર્થાત અમુક હદમાં આવેલો પ્રદેશ. તર્ક અને પ્રમાણુવડે વસ્તુના તત્વને નિશ્ચય |
પર્યાવ:–સ્વરૂપસંબંધને પર્યાપ્તિ કહે કરે તે પરીક્ષા
છે. પ્રતિયોગી વસ્તુનું અથવા અનુગી વસ્તુનું પક્ષજ્ઞાન-(જ્ઞાનયાતપરાક્ષતા)-વિષ- જે સ્વરૂપ છે તે જ સંબંધરૂપ હોય તો તેને નાખ્યાબાપને પ્રમાચૈિતન્યમ્ | વિષય- સ્વરૂપસંબંધ કહે છે. જેમ, બે ઘડામાં રહેલું ચૈતન્યની સાથે તાદાભ્યપણને નહિ પામેલું ! હિન્દુ સંખ્યાવરૂપ તેજ તે બે ઘડામાં પર્યાપ્તિ પ્રમાણચંતન્ય, તે પરોક્ષજ્ઞાન કહેવાય. એને જ નામે સંબંધ છે, તાત્પર્ય આ પ્રમાણે છે - જ્ઞાનગત પરાક્ષતા પણ કહે છે.
ધિત્વ, ત્રિવાદિક અનેકત્વ સંખ્યા અનેક ૨. નાધિતા તિવમાનવિષય- દ્રવ્યોને આશ્રિત રહે છે, એક દ્રવ્યને આશ્રિત ચૈતન્યમિનું પ્રમાણતમ્ | પહેલાં નહિ રહેતી નથી. જેમ, બે ઘડાની સંખ્યા બે જાણેલું, બાધિત નહિ થયેલું, અને વર્તમાન- ઘડાને આશ્રિત છે અને ત્રણ ઘડાની સંખ્યા કાળમાં હોય એવું યોગ્ય જે વિષયચેતન્ય, ત્રણ ઘડાને આશ્રિત છે, પણ પ્રત્યેક ઘડાને તેનાથી ભિન્ન જે પ્રમાણચૈતન્ય તે પરોક્ષ- આશ્રિત રહેતી નથી. જો કે તે દિવ, ત્રિવાજ્ઞાન કહેવાય.
દિક સંખ્યા સમવાય સંબંધે કરીને પ્રત્યેક pક્ષમ–વિષચચાનાવૃતસંવિરા- ઘડામાં પણ રહે છે, તથાપિ “ આ એકત્વ વખ્યામાવ:. અજ્ઞાનવૃત આવરણથી રહિત સંખ્યાવાળું દ્રવ્ય દિવ સંખ્યાવાળું છે. જે સ ક્ષિચૈતન્ય છે તેનું નામ અનાવૃતસંવિત એવી પ્રતીતિ લેકને થતી નથી, પણ આ છે. એવી અનાવૃત્તસંવિતની સાથે પ્રત્યક્ષ
એકત્વ સંખ્યાવાળું દ્રવ્ય દ્વિવ સંખ્યાવાળું ગ્ય વિષયના તાદાઓને જે અભાવ તે
નથી, એવીજ પ્રતીતિ કોને થાય છે, માટે પરોક્ષપણું.
તે દ્વિવાદિક સંખ્યા પર્યાપ્તિ (સમાપ્તિ) –દવણને માટે જિજ્ઞાસા. નામે કેઈ સંબંધ વિશેષ માનવો જોઈએ. નિગ્રહસ્થાનમાં આવેલા વાદીને તેનું દુષણ કહે છે માટે બે ઘડામાંની દિવ સંખ્યા પતિ વાનો અવસર તે પર્યનુગ.
સંબંધ વડે તે બે ઘડામાં રહે છે, તેમાં ત્રણ ઘર્થનુચ:–વાદમાં વાદી નિગ્રહ
ઘડામાં જે ત્રિવ સંખ્યા છે તે પર્યાપ્તિ સંબંધ સ્થાનમાં સપડાયે હોય ને તેને કહી દેવું
વડે ત્રણ ધડામાં છે, ઈત્યાદિ. જોઈએ. એવી રીતે કહેવા ગ્ય વાદી તે |
પર્યાયસમાનાર્થી સમાન અર્થનું પયનુક્ય કહેવાય.
બોધન કરનાર (શબ્દ). ઘર્થોપેક્ષા-૩ઢાવનારીય- ૨. નાનાર્થધ: પર્યાવઃ એકજ રિચાનાનુદ્રાવને નવેક્ષણમ્ ! નિગ્રહ- ' અર્થનું બંધન કરનારા જે અનેક શબ્દ છે
સ્થાનમાં પ્રાપ્ત થયેલા વાદીનું નિગ્રહસ્થાન | તે અર્થનો બોધ કરનારે જે શબ્દ તે સભાસદ મધ્યસ્થાએ પ્રતિવાદીને કહેવું જોઈએ, પર્યાય શબ્દ. પણ એ રીતે પર્યજ્ય એટલે નિગ્રહસ્થાનમાં રે. તસમાનપાન્તરેજ તરંથનતેના સપડાયેલા વાદીનું નિગ્રહસ્થાન પ્રતિવાદીને ન સમાન અર્થવાળા બીજા શબ્દ વડે તેજ કહેવું તે પર્યાનુયોપેક્ષણ કહેવાય છે. અર્થનું કથન કરવું તે પર્યાય. ૪. અનુક્રમ.
પર્યત્તતત્વ -તરવધિવિત્રઝર્વેશન્યત્વે વાર:–અન્યોન્યાભાવ. જેમ-“ઘટ સતિ તત્રત્રમ્ | કઈ દિશાદિના અવધિ ! એ પટ નથી.”
For Private And Personal Use Only
Page #17
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૨૮) ૨. “ અબ્રાહ્મણને બોલાવે.” એમાં નાને પાપ-નિર્વિચાગચમ | વેદે જે અર્થ છે તે પણ પર્યદાસ કહેવાય છે. નિષિદ્ધ માનેલી ક્રિયા વડે જે ઉત્પન્ન થાય
મરિવા–તિર્થ-વાપાતાવઢ- તેને પાપ કહે છે. અધર્મ એ પાપનું બીજું વિતાવવા પિતાની અપેક્ષાથી અસ્તાચલની નામ છે. સમાપમાં આવેલી દિશા તે પશ્ચિમ અથવા ૨. નિપઢાનુછાનગપું પાપમ્ | નિષિદ્ધ પ્રતીચી દિશા કહેવાય છે.
કર્મો કરવાથી જે ઉત્પન્ન થાય તે પાપ. ઘચત્ત -- નામથવાધ્યમિડ્યા - ઉપયમ્-ઉત્કૃષ્ટ, મધ્યમ અને પ્રિયક્ષવર: રાદઃ નાભિચક્રમાં રહેલા વાયુથી સામાન્ય, એવા ભેદથી પાપકર્મ ત્રણ પ્રકારનું અભિવ્યક્ત થવા યોગ્ય અને યોગીઓને સંભ છે. બીજાને પીડા કરનાર ગુચ્છ, ગુલ્મ, ળાય એવો શબ્દ તે પર્યંતીવાણી કહેવાય છે. વૃશ્રિકાદિ શરીર આપનાર પાપકર્મ ઉત્કૃષ્ટ
પરિવાQાવારસ્યા | વેદમાં કહેલા પાપ કહેવાય છે; આબે, ફણસ, વગેરે શરીરે આચારનો ત્યાગ કરનાર.
મધ્યમ પાપનું ફળ છે; અને લેકમાં પૂજ્ય - ૨. વાર્થવૃતિ : વેદથી વિરુદ્ધ એવાં હાથી, ગાય, પીંપળો, તુલસી, વગેરે અર્થને પ્રતિપાદન કરનાર પાખંડી કહેવાય છે. સામાન્ય પાપનું ફળ છે.
viaફાસ્ત્રાવિદ્યાનાં પનઃપુજેને પરિણમ્ पामरत्वम्-शास्त्रसंस्कारशून्यत्वे सति विશાસ્ત્ર વગેરે ગ્રંથોનું ફરી ફરીને ઉચ્ચારણ પચાસtā | શાસ્ત્રના સંસ્કારથી રહિત કરવું ( શાસ્ત્ર વગેરેનું મુખથી બોલીને વારંવાર હાઈને વિષયભોગમાં આસક્તપણું તે પામરઆવર્તન) તે પાક.
પણું કહેવાય છે. पाठव्यसनम्-पाठवासना-शास्त्रतात्पर्या- पायु:--विसर्गक्रियासाधनामिन्द्रियम् । विसर्ग ઘળે સમાવ શાત્રપદાર: શાસ્ત્રનું (ત્યાગ ) ક્રિયાનું સાધન જે ઈદ્રિય તેને પાયુ તાત્પર્ય નહિ ગ્રહણ કરતાં સમગ્ર અવસ્થા- (ગુદા) ઇકિય કહે છે. વાળાં શાસ્ત્રોના પાઠની આસક્તિ તે પાઠવ્યસન મર્થ સરવF–ાત્રચવાધ્યમ્ | અથવા પાઠવાસના કહેવાય છે.
ભૂત, વર્તમાન અને ભવિષ્ય એવા ત્રણે gr –પવિત્વાધ્યગુઢિપર્યરતઃ | કાંડાથી કાળમાં જેને બાધ થઈ શકે નહિ તે પારતે આંગળીઓ સુધીને હાથનો ભાગ. માર્થિક સર્વ કહેવાય. - ૨. માતાનાિચા સાધનમન્નિત્યં grfrઃ | ગ્રહણ પરમાર્થનાન્નામાવ –જીવ, ઈશ્વર ક્રિયાનું સાધન જે ઈદ્રિય તેને પાણિ (હાથ) અને જગત રૂપ ઠત પ્રપંચને પ્રત્યગભિન્ન
બ્રહ્મ વિષે જે અત્યતાભાવ છે તે, પાત્રમ્-સ્વચનમાની રક્ષત્રમાં પોતાને ! પરમાથvમ-તરવસ આદિ
વાયથી ઉપજેલી અધિકારી પુરૂષની ગહું બ્રહ્માપ્તિ અને યજમાનનું રક્ષણ કરે એ જે હોય તે
એવી પ્રમા તે પારમાર્થિકી પ્રમા. પાત્ર કહેવાય.
पारायणम्-भागवतादीनामाद्यन्तपाठाधि(૨) પત્તાન્ત રાવત તિ પાત્રમ્ (નરકાદિમાં) ઋારે પ્રવૃત્તમ્ શ્રીમદ્ ભાગવત વગેરેની પડતાને જે બચાવે તે પાત્ર કહેવાય. સાવંત પાઠ કરવાના અધિકાર વડે જે કર્મ
Trદ–મચારાધનમન્દ્રિયમ્ | ગમન પ્રવૃત્ત થયું હોય તે પારાયણ કહેવાય છે. ક્રિયાનું સાધનરૂપ જે ઇન્દ્રિય તે પાદ. ૨. મજા – શાસ્ત્ર વિશે તત્તઍકના ચતુથાશને પણ પાદ કહે છે.
રદ્દઃા શાસ્ત્ર ખાસ સંકેત વડે
For Private And Personal Use Only
Page #18
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
( ૧૨૯ )
તે તે અથના મેધ કરનારા શબ્દ તે પારિભાષિક શબ્દ કહેવાય છે. પચિવિષયઃ— દ્વિષય: ચિવિષય:। જે વિષય સમવાય સંબધે કરીને ગધ ગુણ વાળા હોય છે, તે વિષય પાર્થિવ વિષય કહેવાય છે.
२. गन्धसमानाधिकरणद्रव्यत्वसाक्षाद्व्याप्यજ્ઞાતિમદ્વિષયઃ પચિવિષયઃ । ગંધનું સમાનાધિકરણ અને દ્રવ્યત્વના સાક્ષાત વ્યાપ્ય એવા જે વિષય તે પાર્થિવ વિષય કહેવાય છે.
पार्थिवशररिम्- गन्धवच्छरिरं पार्थिवશરીરમ્ । જે શરીર સમવાય સબંધે કરીને ગંધ ગુણવાળુ હોય છે, તે શરીર પાર્થિવ શરીર કહેવાય છે, જેમ-મનુષ્ય, પશુ, પક્ષી, કૃમિ, વૃક્ષ, ઇત્યાદિ શરીરા સમવાય સબંધે કરીને ગંધ ગુણવાળાં છે, માટે તે પાર્થિવ શરીરે છે.
૨. ધસમાન ધિવરાવવ્યવસાક્ષાાતિમારાં ધિવરામ । ગંધની સમાનાધિકરણ તથા દ્રવ્યત્વ જાતિનું સાક્ષાત વ્યાપ્ય એવી જે પૃથ્વી” ાંતે છે, તે જાતિવાળું શરીર તે પાર્થિવ શરીર. ( જે લેને મતે ઉત્પન્ન વિન‰ શરીરમાં તથા ઉત્પત્તિક્ષણાવચ્છિન્ન શરીરમાં તથા સુરભિઅસુરભિ અવયવ જન્મ શરીરમાં ગધગુણના અભાવ મનાતા હોય તેમને મતે આ લક્ષણ નિર્દોષ છે.) પાર્થિવન્દ્રિયમ્—પરિન્દ્રિયં પાર્થિવે ન્દ્રિયમ્ । જે ઇંદ્રિય સમવાય સંબધે કરીને ગધગુણવાળુ હાય તે પાર્થિવ ઈંદ્રિય કહેવાય, સમવાય સબંધે કરીને ગધગુણવાળું એક પ્રાણ ઇંદ્રિય છે, માટે પ્રાણેન્દ્રિયને પાર્થિવ્ ન્દ્રિય કહે છે.
૨.
गन्धसमानाधिकरणद्रव्यत्वसाक्षाद्व्याप्य જ્ઞાતિમવિન્દ્રિય થિયેન્દ્રિયમ્ । ગંધનું સમાનાધિકરણ તથા દ્રવ્યત્વ જાતિનું સાક્ષાત્ વ્યાપ્ય એવી જે પૃથ્વીવ જાતિ છે, તે ઇંદ્રિય તે પાર્થિવ ઇંદ્રિય જાણવું.
જાતિવાળુ
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પિયરપાત્રવારી—કાર્યકારણના સમુદાયને પિટર કહે છે. અર્થાત્ અવયવ અને અવયવીના સમુદાય તે પિટર કોઇ ઘડાનાં એ કપાલોને પણ ‘પિઠર’ કહે છે. જે નૈયાયિકેશ એમ કહે છે કે, ધડાનાં કપાાને અગ્નિને સચેાગ થવાથી એકેજ વખતે ઘડાના શ્યામ રૂપાદિકની નિવૃત્તિ થઇને રક્ત રૂપાદિકની ઉત્પત્તિ થાય છે, તેએ પિરપાકવાદી કહેવાય છે, કેમકે આ વાદીએ પિઠરને પાક માને છે, પરમાણુનો પાક માનતા નથી.
पितृत्वम् -- सपिण्डीकरणोत्तरश्राद्धजन्यफलમાળિયમ્ । સપિંડીશ્રાદ કર્યાં પછી શ્રાદ્ધથી ઉત્પન્ન થતું ફળ જેને પ્રાપ્ત થાય છે તે પિતૃ,
પોસ્ટુપાવામાં—-પીજી એટલે પરમાણુ. પરમાણુપાકવાદી વૈશેષિક શાસ્ત્રવાળાઓ પીલુ પાકવાદી કહેવાય છે. તે એમ કહે છે કે અગ્નિના સંયોગથી ઘડાના પરમાણુઓમાં પાક થઈને પૂર્વનાં રૂપરસાદિક નાશ પામે છે તથા બીજા રૂપરસાદિ ઉત્પન્ન થાય છે.
પુછ્યું મ—પુષ્યગન ધર્મ-પુણ્યને ઉત્પન્ન કરનારૂં ક તે પુણ્યક.
૨. વેદવિહિત ક્રિયાજન્ય—જેને ધમ કહે છે તે-પુણ્યકર્મ કહેવાય છે.
પુજ્ય મંત્રયમ્—ઉત્કૃષ્ટ, મધ્યમ, અને સામાન્ય, એવા પુણ્યકર્મના ત્રણ ભેદ છે. તેમાં હિરણ્યગર્ભ્રાદિ શરીર એ ઉત્કૃષ્ટ પુણ્યકનું ફળ છે; ઇંદ્રાદિ શરીર મધ્યમ પુણ્યનું અને યક્ષરાક્ષસાદિ શરીર એ સામાન્ય પુણ્યનું ફળ છે.
પુછ્યા િમંત્રયમ્—પુણ્યકર્મ, પાપકર્મ, અને મિશ્રક, એમ કમ ત્રણ પ્રકારનું છે. પુત્રેવળા—પુત્રવિષયક અભિમાન કે ચાહના.
પુત્રારુપાર્શ્વઃ-( જૈનમતે )–જે પદાર્થ પૂરણ થતું જાય તથા ગળતું જાય તે પુદ્ગલ કહેવાય. અર્થાત્ ઉપચય અને અપચયવાળુ જે હાય ને પુદ્ગલ. પૃથ્વી, જળ, તેજ, વાયુ, સ્થાવર શરીર અને જંગમ શરીર, એવા પુદ્ગલના છ ભેદ છે.
For Private And Personal Use Only
Page #19
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૩૦) પુનામ- મનુવાવું વિના વતિ પુનઃ | તેમ જે કોઈને ઉત્પન્ન ન કરતે હેય તે. નં પુનર્જન્! કોઈએ કહેલાને ફરી કહી | અર્થાત આત્મા. બતાવવું તેને અનુવાદ કહે છે. એવા અનુવાદ | ૨. પુરુષાર્થપૂરનાઃ પુરુષ: ધર્માદિ વિનાજ એક વાર કહેલા અર્થનું જે પુનઃ ચાર પુરુષાર્થને સંપાદન કરવાને જે યોગ્ય કથન છે, તેનું નામ પુનરુકત છે. જેમ- હોય તે પુરૂષ. રાનિત્ય, નિત્ય, ઇત્યાદિક વચનનું
રૂ. પુર્યદકુ વસતીતિ પુઃ પુર્યષ્ટકમાં કથન તે પુનરુક્ત કહેવાય છે. (વાદમાંને એ જ
છે રહેતા હોય તે પુરૂષ-છવ. (“પુષ્ટક’ એક દેષ છે. )
શબ્દ જુઓ). પુન :પુન:પુન|િ વારંવાર તેનું
પુરુષાર્થ –ત્રિવિધવાનિવૃત્તિઃ ત્રણ તે બોલવું તે.
| પ્રકારનાં દુઃખોની અત્યંત નિવૃત્તિ તે ૨. વાર્થધાનેરવિ અથવા
G! પુરૂષાર્થ–મોક્ષ. એક અર્થના બેધક અનેક શબ્દ કહેવા તે.
૨. સુવાણિaiારઃ સુખની પ્રાપ્તિ જેમ-તેણે શીતળ વારિ, જળ, પાણી પીધું. અને
૧૭અને દુઃખને નાશ તે પુરૂષાર્થ. એમાં વારિ, જળ, પાણું, એ શબ્દો એક જ !
રૂ. પુખ સાર્થ: પુરૂષ વડે સાધ્ય અર્થના હોવાથી પુનરુક્તિ કહેવાય છે.
- એવો અર્થ. पुरश्चरणम्-मन्त्रफलसिद्धयर्थमुपोद्घातत्वेन પૂર્વસેવના મંત્રના ફળની સિદ્ધિને માટે !
પુ –સૂક્ષ્મ શરીર સાથે અવિદ્યા, ઉપદ્યાત રૂપે પ્રથમ જે ઉપાસન કરવું તેને
કામ અને કર્મ, વિશેષ ગણીએ તો તે પુર્યષ્ટક પુરશ્ચરણ કહે છે.
કહેવાય. અથવા, આઠ પુરીઓના સમૂહને पुराकल्पार्थवादः--ऐतिह्य समाचरिततया
પુર્યષ્ટક કહે છે. એ આઠ પુરીઓઃ-(૧) પાંચ
જ્ઞાનેંદ્રિય, (૨) પાંચ કર્મેન્દ્રિ, (૩) ચાર વર્તિના પુરાણાદિકમાં કહેલી કથાનાં પાત્રો
અંતઃકરણ, (૪) પાંચ પ્રાણ, (૫) પાંચ સમાન આનું આચરણ છે એમ કહેવું તે
સુક્ષ્મભૂત, (૬) અવિદ્યા, (૭) કામ, અને (૮) પુરાકલ્પ નામે અર્થવાદ જાણવો. કર્મ, એ આઠ પુરીઓનાં નામ જાણવાં.
પુનામું-પુરાત્તનાથનમ્ જૂના પૂરગાથામ:–રા વેરામાત્રામઃ વખતના વૃત્તાન્તનું કથન.
કાળવા: પાનમ્ ! ડાબી નાસિકાથી સોળ માત્રા ૨. ધ થિ વંશ નવન્તરા જ જેટલા વખત સુધી પ્રાણવાયુને ખેંચવો તે વૈરાગુચરિતે ચિવ પુરાં ઘરાક્ષ પ્રાકૃ- પૂરક પ્રાણાયામ. તિક સર્ગ (મૂળ પ્રકૃતિથી થયેલી સત્તવાદિ પૂર્વત્વ૫–ક્રિયાના પ્રતિનિત્વમ્ | ગુણ વગેરેની સૃષ્ટિ), વૈકૃતિક સર્ગ (પંચ ક્રિયાથી જન્ય સંયોગનું પ્રતિયોગીપણું મહાભૂતાદિક વિકૃતિ રૂપ તત્વોથી થયેલી (એટલે સંગ થતા પહેલાંની સ્થિતિ છે તે પૃથ્વી તથા મનુષ્યાદિકની સૃષ્ટિ), રાજાઓના પૂર્વ પણું. વંશ, મવંતરનાં વૃત્તાંત, અને મનુ વગેરેના પૂર્વપક્ષ –ાત્ર રાયનિરાણા પ્રશ્ન: વંશમાં થયેલા રાજા આદિનાં ચરિત્ર, એ શાસ્ત્રના વિષય સંબંધી સંશયને દૂર કરવા પાંચનું જેમાં કથન કરેલું હોય તે પુરાણ માટે જે પ્રશ્ન તે પૂર્વપક્ષ. કહેવાય.
૨ સિદ્ધાન્તવરટિઃ સિદ્ધાન્તની વિરુદ્ધ પુરુષ:-( સાં નેમતે) લાલચ સચ- જે ઉપન્યાસ કરવો તે પૂર્વપક્ષ. વિના . જે કેઈથી ઉત્પન્ન થયેલે ન હોય, તે અથવા
For Private And Personal Use Only
Page #20
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
( ૧૩૧ )
૨. સિદ્ધાન્તાવિર પિત,પન્યાસઃ । સિદ્ધાન્તથી ઉલટા તર્કના ઉપન્યાસ કરવા તે પૂર્વ પક્ષ.
पूर्वमीमांसा -- पूर्व काण्डवेदविचारशास्त्रम् । વેદના કર્માદિ પ્રતિપાદક એવા પૂર્વ કાંડના વિચારનું શાસ્ત્ર.
પૂર્વવત્તુમાનમૂ—ામિનુમાન પૂર્વવત્ । જ્યાં કારણરૂપ લિ ́ગ ( હેતુ ) વડે કાÖરૂપ સાધ્યની અનુમિતિ થાય છે તે પૂર્વવત્ અનુમાન જાણવું. ( પૂર્વ એટલે કારણ. ) જેમ-મેઘની ઘટા વિશેષ વડે વરસાદનું અનુમાન થાય છે. તેમાં વરસાદ તા કાય છે અને મેધાની ઘટા વિશેષ એ કારણ છે.
કેટલાક ગ્રંથકારા પૂર્વ શબ્દના અ અન્વયવ્યાપ્તિ કરે છે. તેથી અન્વયવ્યાપ્તિવાળું જે કેવલાય અનુમાન તેને · પૂર્વવત્' કહે છે. જેમ- ઘટેાડમિયેયઃ, મેચત્રાત્ ''_ ઘડા અભિધેય છે, પ્રમેય છે માટે.”
પૂર્વવૃત્તિત્વમ્—યંત્રા મવધિવળક્ષળવૃત્તિત્વમ્ । કાના પાગભાવના અધિકરણમાં ક્ષણવાર રહેવાપણું તે. જેમ ઘટ એ કા છે. તેના પ્રાગભાવ કપાસેામાં રહેશેા છે માટે કપાલાએ પ્રાગભાવનું અધિકરણ છે. એ અધિકરણમાં રહેલા ભાવમાં જે એક ક્ષણ ઘટ કા રહેલું તે ઘટનું પૂર્વવૃત્તિત્વ કહેવાય.
પૃચ્છા-જ્ઞાતુમિચ્છા। જાણવાની ઈચ્છા. २. जिज्ञासाविषयकज्ञानानुकूलव्यापारः पृच्छा । જે નવાની ઇચ્છા હોય તે વિષયક જ્ઞાનને જ્ઞાનને અનુકૂલ વ્યાપાર તે પૃચ્છા.
पृथक्त्वम् - पृथकव्यवहारविषयवृत्तिगुणत्वવ્યાવ્યજ્ઞાતિમત પૃથક્ત્વમ્ । પૃથક્ વ્યવહારના વિષયમાં વર્તનારી અને ગુણત્વ જાતિની વ્યાપ્ય એવી જે જાતિ છે, તેને પૃથÒ કહે
છે. (પૃથવ એટલે ભિન્નપણું. )
૨. પૃથવ્યવહાર સાબારનવારળનું વૃક્ષ્યમ | અમુક વસ્તુ પૃથક્ (ભિન્ન) છે એવા વ્ય વહારનું જે અસાધારણ કારણુ કે પૃથકત્વ
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પૃથવગુળઃ—એક પૃથકત્વ, પૃિથકત્વ,ત્રિપૃથકત્ર, ઋત્યાદિ ભેદથી પૃથકત્વ ગુણ અનેક પ્રકારના છે. એ ગુણ પૃથ્વી આદિક નવે બ્યામાં રહે છે. તેમાં એક પૃથકત્વ તા નિત્ય દ્રષ્યેામાં નિત્ય હોય છે અને અનિત્ય દ્રવ્યેામાં
અનિત્ય હોય છે; દ્વિપૃથકત્વ વગેરે તા સત્ર અનિત્યજ હોય છે.
पृथिवी - गन्धसमानाधिकरणद्रव्यत्वसाक्षाद्व्या વ્યતિમતી નથી। ગધગુણુનું સમાનાધિકરણ તથા દ્રવ્યત્વ જાતિનું સાક્ષાત વ્યાય, એવી જે જાતિ છે, તે જાતિવાળું દ્રશ્ય પૃથિવી કહેવાય છે.
२. पृथिवीत्वजातिमती पृथिवी । જે વ્ય સમવાય સબંધે કરીને પૃથિવી જાતિવાળુ હોય તે દ્રવ્ય પૃથિવી (પૃથ્વી) કહેવાય છે.
३. गंधसहचरितचतुर्दशगुणवत्त्वं पृथिवीत्वम् । ગંધહિત ચૌદ ગુણવાળા હોવાપણું તે પૃથ્વીત્વ,
પૃથ્વી વતનુળા:-પૃથ્વીમાં આ પ્રમાણે ચાદ ચુણા હોય છેઃ-(૧) રૂપ, (૨) રસ, (૭) ગંધ, (૪) સ્પશ, (૫) સંખ્યા, (૬) પરિમાણુ, (૭) પૃથત્વ, (૮) સાગ, (૯) વિભાગ, (૧૦) પરત્વ, (૧૧) પરત્વ, (૧૨) ગુરુત્વ, (૧૩) દ્રવત્વ, (૧૪) વેગસ્થિતિ સ્થાપક નામે
સસ્કાર.
પૃથ્વીદવ્યમ્ એના બે પ્રકાર છે: (1) નિત્ય પૃથ્વી, અને (૨) અનિત્ય પૃથ્વી. તેમાં પરમાણુરૂપ પૃથ્વી નિત્ય છે અને યઝુકાદિ ફારૂપ પૃથ્વી અનિત્ય છે. અનિત્ય પૃથ્વી ત્રણ પ્રકારની છેઃ (૧) શરીરરૂપી પૃથ્વી, (ર) ઇંદ્રિયરૂપ પૃથ્વી, અને (૩) વિષયરૂપ પૃથ્વી. તેમાં શરીરરૂપ પૃથ્વી અથવા પાર્થિવ શરીરઃ (૧) ચેાનિજ શરીર અને (ર) યેતિજ
શરીર, એ બે પ્રકારનું છે. તેમાં શુક્રશાણિતના મેળાપથી બનેલું શરીર યાનિજ શરીર કહેવાય છે. ચેાનિજ શરીર પણ (૧) જરાયુજ અને (ર) અંડજ, એમ એ પ્રકારનુ છે. તેમાં
For Private And Personal Use Only
Page #21
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૩૨) મનુષ્યાદિ શરીર જરાયુજ કહેવાય છે, અને સંબંધ રાખનારું હેને શાસ્ત્રના કોઈ કાર્યમાં પક્ષી સર્પાદિકનું શરીર અંડજ કહેવાય છે. જે રહેલું હોય તે પ્રકરણ.
જે શરીર નિજ શરીરથી ભિન્ન હેય ૪. (મીમાંસક મતે) ૩મયાક્ષ પ્રજા તે અયોનિજ શરીર કહેવાય છે. તે ત્રણ ચય કચાનાદ્રિપુ વિધિવાય અને અંગવાક્ય, પ્રકારનું છે. (૧) ઉજિજ, (૨) વેદજ, બન્નેની આંકાક્ષાવાળું તે પ્રકરણ, જેમ પ્રયાજ અને (૩) અદછવિશેષજન્ય. વૃક્ષાદિક શરીર આદિકમાં, અર્થાત જેમાં પ્રધાનકર્મની અને ઉભિ જજ કહેવાય છે; કૃમિદ શાદિકનાં શરીર અંગકર્મની આકાંક્ષા રહેલી તે પ્રકરણ કહેવાય સ્વદેજ કહેવાય છે અને મનુ આદિકનાં શરીર છે. અથવા– અદષ્ટ વિશેષજન્ય કહેવાય છે.
૧. વાચવેલું પ્રધાનવાવા અંગ પાર્થિવ ઈદ્રિય-ગંધ ગુણનું ગ્રાહક
પ્રતિપાદક વાક્યની અપેક્ષાવાળું પ્રધાન વાકય ઈદ્રિય ધ્રાણ તે પાર્થિવ ઇકિય છે. માટી,
છે જેમાં કહેલું હોય તે પ્રકરણ કહેવાય. પથરા, વગેરે અનેક પ્રકારના પદાર્થો તે
૬. સતિપન નિજાક્ષ પ્રજા
જે આકાંક્ષાને લીધે સંગતિનું (ગ્રંથમાંના પાર્થિવ વિષય છે.
પૂર્વાપર સંબંધનું) પ્રદર્શન કરવાની જરૂર ચિમ્-ઘરે પરવળવવાનું છે કે ઈ
લાગે છે તે આકાંક્ષા બોધક ગ્રંથ સંદર્ભને માણસની ગેરહાજરીમાં તેનાં દૂષણ બોલવા તે
પ્રકરણ કહે છે. પશુન્ય. અથવા–
પ્રકરણોદેવામાન -( “શસ્ત્રતિપક્ષઃ” ૨. પામે પક્ષે પરોષપ્રાશનમ્ ! બીજાના
| શબ્દ જુઓ. ) આગળ કઈ ભાણસની ગેરહાજરીમાં તેના
પ્રતા–વિષયતા, વિશેષણત્વ નામની દોષને ઉઘાડા કરવા તે પેશન્ય.
એક પ્રકારની વિલક્ષણ વિષયતાને પણ gવેચત્ર-નૂતનાનુપૂવવનત્વમ્ નવીન :
પ્રકારતા કહે છે. આનુપૂવી (ગોઠવણું)ની રચના કરવી તે
प्रकाशमानत्वम्-स्वसत्तायां स्वसत्ताप्रकारक(જેમ ડંકપુરાણ.)
સંરચાશવત્વા પિતાની સત્તા (અસ્તિત્વ૨. પૂર્વાનુપૂર્યનક્ષjવિશેષgઘધનાનુપૂર્વી- માં પોતાની સત્તા છે કે નહિ એવા પ્રકારના નવમ્ ! પહેલાંની રચના પદ્ધતિની અપેક્ષા |
સંશયાદિનું નહિ જણવા પણું તે પ્રકાશમાનત્વ. રાખ્યા વગર પુરૂષ વિશેષની બુદ્ધિથી ગાઠવી LEAત્તિ –ાનગૅરાર્થનમાવ: | કાઢેલી જે આનુપૂર્વી, તેપણું. (જેમ કાદંબરી),
:) : પૂર્વનાં કર્મને સંરકારને અધીન જે સ્વભાવ રૂ. સનાતજારનવારવિષયત્વમ્ | તે. અર્થાત પૂર્વકના સંસ્કાર પ્રમાણે જે સજાતીય ઉચ્ચારણની અપેક્ષા રાખ્યા સિવાય સ્વભાવનું બંધારણ તે પ્રકૃતિ. ઉચ્ચારણનો વિષય હોવાપણું. (જેમ ભારતાદિ) ૨. તત્તરારમ્ભવં પ્રક્રુતિત્વમ્ પોતાનાથી - શરણાર્થપ્રતિઘાતગ્રંથરા: એક ભિન્ન તત્વનું આરંભકપણું તે પ્રકૃતિપણું. અર્થને પ્રતિપાદન કરનારે ગ્રંથનો ભાગ તે અથવા– પ્રકરણગ્રંથ કહેવાય.
. તરવાતાપારનવમૂ–બીજા તત્વનું જે ૨. રાઘસિદ્ધાતિવાવાઝથઃ શાસ્ત્રના | ઉપાદાનપણે તે પ્રકૃતિવ. સિદ્ધાન્તભાગ સિવાયના વિષયને પ્રતિપાદન ४. अजन्यस्वे सति जनकत्वं मूलप्रकृतित्वકરનારે ગ્રંથ.
મિતિ સંયમતા સાંખ્યમતમાં જે ઉત્પત્તિ- . રાજાનqદ્ધ તિ શાસ્ત્રઅંતરે રહિત હેઇને બીજા (તત્ત્વની) જનક હોય ચિત્ત પ્રમ્પ શાસ્ત્રના એક દેશ સાથે તે મૂલપ્રકૃતિ કહેવાય છે.
For Private And Personal Use Only
Page #22
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૩૩).
પ. (મીમાંસકોને મતે) પ્રાથવિધિ એક મેટ ગાળો થાય છે. એવા મોટા ગાળાતાતિસમતિર્તવ્યતામ | ભાગમાં જે રૂ૫ પરિણામમાં શિથિલ નામે સંયોગરૂ૫ પ્રથમ કરવાની વિધિ છે, તે વિધિવડે પ્રતિ પ્રચય એ સમાવાયિ કારણ છે. પાદિત સમગ્ર ઇતિકર્તવ્યતાવાળા હોવાપણું પ્રતિવમુ-વિદ્ધવાવેરિયમ્ ! વિરૂદ્ધ તે પ્રકૃતિપણું. ( અર્થાત તે પ્રકૃતિયાગ પક્ષનું અવલંબન કરવાપણું તે પ્રફૂલ. કહેવાય છે.)
પ્રતિર–શાર્થીએઃ | ६. कार्याकारेण विक्रियमाणत्वं प्रकृतित्वम् ।
| અદષ્ટ ફળ થવાના હેતુથી કેઇએ આપેલા
દ્રવ્યને સ્વીકાર કરે તે પ્રતિગ્રહ કહેવાય છે. કાર્યરૂપે જે વિકાર પામે છે તેને પ્રકૃતિ કહે
તિશત્તાજૂ-શિrmદિવસ પૂર્વાછે અને એવું વિકારપણે તે પ્રકૃતિત્વ.
नुक्तविशेषणविशिष्टतया प्रतिज्ञातार्थकथन प्रति__७. सत्त्वरजस्तमोगुणानां साम्यावस्था प्रकृतिः ।
શાન્તરમ્ પ્રતિવાદીએ કહેલા દોષનો ઉદ્ધાર સત્વ, રજસ અને તમસ્, એ ગુણોની સામ્યા
કરવાની (કાઢી નાંખવાની ) ચા વડે પૂર્વે વસ્થા તે પ્રકૃતિ (વેદાન્ત).
નહિ કહેલા વિશેષણ વડે વિશિષ્ટ કરીને જે ૮. (વૈયાકરણોને મતે ) અર્થાવધહેતુઃ પ્રતિજ્ઞા કરેલા અર્થનું કથન છે, તેનું નામ પ્રચયવિધાનાવધિમતઃ વિશેષ પ્રકૃતિઃ પ્રત્યય ! પ્રતિજ્ઞાન્તર છે. જેમ – ક્ષિઢિ જુના લગાડતા પહેલાં શબ્દનું જે ૩૫ હોય છે તથા વાત' (પૃ વગેરે ગુણવડે જન્ય છે, જે અર્થના જ્ઞાનનો હેતુ હોય છે એવા શબ્દ કે કાર્યરૂપ હોવાથી.) આ અનુમાન વડે વાદીએ વિશેષ ને પ્રકૃતિ કહે છે.
પૃથ્વી આદિકમાં ઈશ્વરના જ્ઞાન ઇચછાદિક ૯, (વેદાન્ત) જગતના મૂળ કારણરૂપ ગુણો વડે જખ્યત્વ સિદ્ધ કર્યું. પ્રતિવાદીએ અજ્ઞાન તે પ્રકૃતિ.
પૃથ્વી આદિકમાં અદષ્ટરૂપ ગુણજન્યત્વને તિવાતિ–(સાંખ્યમતે) મહત્તત્ત્વ,
લઇને (માનીને) સિદ્ધ સાધન દોષ કથન કર્યો. અહંકાર અને શબ્દાદિ પાંચ તન્માત્રાઓએ
- તે દોષનો ઉદ્ધાર કરવા માટે વાદીએ 'નું
| સવિષયવ વિશેષણ ઉમેર્યું. તેથી, જેમ જ્ઞાન સાત પ્રકૃતિવિકૃતિ કહેવાય છે, કેમકે તે
કે દિકમાં સવિષયત્વ હોય છે, તેમ ધર્માધર્મરૂપ અનુક્રમે પિતાની પછીનાનાં કારણ હોવાથી
અદષ્ટ વિષે સવિયત્વ હોય છે, તેમ ધર્મપ્રકૃતિરૂપ છે, અને પિતાની પૂર્વનાનાં કાર્ય
ધર્મરૂપ અદષ્ટવિષે, અવિષયવ હોતું નથી; માટે હેવાથી વિકૃતિરૂપ છે.
‘ગુણ પદનું “સવિષયત્વ' વિશેષણ કહેવાથી પરિવારથ:–રવમતનું સ્થાપન કર
સિદ્ધસાધન દોષની નિવૃત્તિ થઈ જાય છે. નારા ગ્રંથ તે પ્રક્રિયાગ્રંથ કહેવાય છે. જેમ વેદાન્ત મતનું સ્થાપન કરનાર ગ્રંથ-પંચ
પરંતુ ગુણનું એ વિષત્વ વિશેષણ પ્રથમ
કહ્યું નહોતું, તેથી એ પ્રતિજ્ઞાન્તર' નામે દશી, વેદાન્ત સાર, અપરોક્ષાનુભૂતિ, વાક્ય
નિગ્રહસ્થાન થયું. વૃત્તિ, વસુધા, જીવન્મુકિત, વિવેકચૂડામણિ,
प्रतिज्ञावाक्यम्-साध्यविशिटपक्षबाधઆત્મબોધ, તત્ત્વબોધ, વગેરે પ્રક્રિયા ગ્રંથ વનને પ્રતિજ્ઞાવાય | શ્રોતા પુરૂષને, કહેવાય છે.
સાધ્ય વિશિષ્ટ પક્ષના બેધનું જનક જે પત્ર – મવથવાનાં ચર: સંથા: ! વચન છે. તે વચન પ્રતિજ્ઞાવા કહેવાય છે. પ્રવચઃ મહત્ત્વ પરિણામવાળા અવયવોને જેમ- તે વદિમાન' ( “પર્વત અમિવાળે જે પરસ્પર શિથિલ સંગ છે તેનું નામ છે ') આ વચન અગ્નિરૂપ સાધ્યવડે વિશિષ્ટ પ્રચય. જેમ રૂના બે ગેળાને સંયમ એ જે પર્વતરૂપી પક્ષ છે, તે પક્ષના બેધનું જનક પ્રચય છે. પ્રચયવાળા બે રૂના ગોળાથી રૂને છે, માટે એ વાક્ય પ્રતિજ્ઞાવાક્ય કહેવાય છે.
For Private And Personal Use Only
Page #23
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૩૪) ૨. ઉત્તર સ્વર્ણચન નિ રહેલું છે અને એ રીતે અનુમાનને દૂષિત હવે પછીના કાળમાં પિતાને જે કર્તવ્ય છે ! કર્યું. તે ઈ પ્રથમવાદી, “શબ્દ અનિત્ય તેને નિર્દેશ તે પ્રતિજ્ઞા.
છે' એમ કોણે કહ્યું છે? એમ પોતાના બોલેરૂ. વર્તવ્યસ્વઝરલ જ્ઞાનાનુગારઃ || લાનો અપલાપ કરે છે તે પ્રતિજ્ઞાસંન્યાસ જે પ્રકારે પિતે કરવા ધાતે હોય તે પ્રકા | નામે નિગ્રહસ્થાન કહેવાય. રના જ્ઞાનને અનુકૂલ વ્યાપાર (મોઢે બેલી | ઇતિહા પ્રતિજ્ઞાતાર્થરિચાર ગતિબતાવવું, હાથમાં જળ લેવું, ઈત્યાદિ.) | જ્ઞાઢાનિઃ પૂર્વ પ્રતિજ્ઞા કરેલા અર્થને ૪. વણે સાનિર્દેશઃ પ્રતિજ્ઞાવાન્ |
જે પરિત્યાગ તે પ્રતિજ્ઞાાનિ કહેવાય. જેમ અનુમાન પ્રકરણમાં પક્ષમાં સાધ્યને બંધ કરનારૂં જે વાકય પ્રથમ બેલવામાં આવે છે
અનિત્ય છે, પ્રત્યક્ષ ગુણત્વ હોવાથી.) એવા તે. જેમ- પર્વત અગ્નિવાળો છે' એ |
અનુમાન વડે શબ્દમાં અનિત્યત્વ સિદ્ધ કરનારા પ્રતિજ્ઞાવાય છે.
વાદી પ્રતિ બીજે વાદી “s ર' (તે :– સાવરુદ્ધદેતુથ
જકાર.) ઇત્યાદિક પ્રત્યભિના બળથી તે શબ્દમાં પ્રતિજ્ઞાવિયા પોતે કહેલા સાધ્યથી વિરુદ્ધ
નિત્યત્વ સિદ્ધ કરે છે, ત્યારે પહેલો વાદી એમ
કહે કે “ભલે, શબદ નિત્ય હે,' એ રીતે હેતુનું જે કથન તેનું નામ પ્રતિજ્ઞા વિરોધ નામ નિગ્રહસ્થાન છે. જેમ, વ્યં ગુમ
શબ્દના નિયંત્વને અંગીકાર કરીને શબ્દના
અનિત્યત્વની પ્રતિજ્ઞાને ત્યાગ કરી દે છે. પાવિત છુથન સાનુપ્રખ્યમાનવાQI (દ્રવ્ય
એનું નામ પ્રતિજ્ઞાાનિ નામે નિગ્રહસ્થાન ગુણથી ભિન્ન છે, રૂપાદિથી ભિનપણા
છે. ટુંકામાંવડે પ્રતીત નહિ થતું હોવાથી) અહીં ગુણ ભિન્નત્વરૂપ સાધ્યથી, “રૂપાદિથી ભિનપણુવડે
૨ aોરિચા: પ્રતિજ્ઞાાનિઃા પોતે અપ્રતીતિરૂપ' હેતુ વિરુદ્ધ છે. અર્થાત એ છે
કહેલાને પોતે પરિત્યાગ કરવો તે પ્રતિજ્ઞા હાનિ. હેતુ ઉક્ત સાધ્યની વ્યાપ્તિવાળે નથી. એવા
તતપૂ-પિતાના મતથી વિરુદ્ધ શાસ્ત્ર, સાધ્ય વિરુદ્ધ હેતુના કથનને પ્રતિજ્ઞા
પ્રતિતત્રવિકાન્ત – વરતવાવેતર
માત્રામિકસદ્ધાન્ત–વાદી અને પ્રતિવાદી એ વિરોધ કહે છે.
બેમાંથી માત્ર એક જણે જ માન્ય રાખેલા વિશાલ –ાર્થે વરેન જૂષિતે સિદ્ધાન્ત. તઃ પ્રતિજ્ઞાસચારા વાદીએ કહેલા . ૨. સમાનતત્રસિદ્ધઃ પતન્દ્રસિદ્ધ છે જે અર્થમાં પ્રતિવાદીએ દૂષણ આપ્યાથી વાદી સિદ્ધાન્ત પોતાના સમાન શાસ્ત્રોમાં સિદ્ધ હેય તે અર્થને અપલાપ કરે (એટલે પિતે એમ | અને બીજાં શાસ્ત્રમાં અસિદ્ધ હોય, તે કહ્યું નથી, એમ ફરી બેસે છે તેનું નામ ! સિદ્ધાન્ત પ્રતિતંત્ર સિદ્ધાન્ત કહેવાય છે, જેમ પ્રતિજ્ઞા સંન્યાસ છે. જેમ, “ નિત્યઃ | મીમાંસકે શબ્દને નિત્ય માને છે, અને
અવતા' (શબ્દ અનિત્ય છે, ઇંદ્રિય-| નૈયાયિક અનિત્ય માને છે. અથવા નિયાજન્ય જ્ઞાનનો વિષય હોવાથી ) આવું અનુમાન | ચિકને મતે મન ઈદ્રિય છે, અને તેના સમાન કરીને વાદીએ શબ્દનું અનિત્યત્વ સિદ્ધ કર્યું; શાસ્ત્રમાં (વૈશેષિકમાં) પણ મન ઈક્રિય છે. પછી બીજા પ્રતિવાદીએ તે ઐપ્રિયકત્વરૂપ | પણ તેના પ્રતિતંત્રમાં (વેદાન્તમાં) મન ઈદ્રિય હેતુને જાતિરૂપ સામાન્યમાં વ્યભિચાર કથન નથી. આ પ્રતિતંત્ર સિદ્ધાન્ત છે. કર્યો–અર્થાત તે જાતિરૂપ સામાન્યમાં પ્રતિનિY -નિપાડ્યું મુલતઃ પ્રતિજ્ઞા અનિત્યસ્વરૂપ સાધ્ય ન છતાં પણ એંદ્રિયકત્વ | પથાત્મિતિના પ્રતિપાદ્ય વસ્તુની
For Private And Personal Use Only
Page #24
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૩૫) પ્રથમ મુખથી પ્રતિજ્ઞા કરીને પછી તેને સિદ્ધ તથા–વિરોધઃ વિરુદ્ધત્વપ. કરવાના હેતુઓ બતાવવા તે પ્રતિપાદન. વિરોધ, અથવા વિરોધવાળો સંબંધ, તે
૨. તારીનુ: રાઃ | જ્ઞાન પ્રતિયોગ. થવાને અનુકૂળ એવા શબ્દોમાં કથન કરવું તે. સિવિતાવવા – પેજ
प्रतिप्रसवः-प्रतिबिद्रेकदेशस्य पुनर्विधानम् । (धर्मेण ) यस्याभावादी प्रतियोगिता बाध्यते स એકવાર જે વિષયના એક ભાગને નિષેધ કર્યો ધરા જે રૂપે એટલે જે ધર્મે કરીને જેના હેય તે ભાગનું ફરીને વિધાન કરવું તે પ્રતિપ્રસવ. અભાવ આદિકમાં પ્રતિયોગિતાને બંધ થાય - તિવ –નેચપરિસર્ચે તિવી છે તે ધર્મ. જેમ-ઘટાભાવમાં ઘટના ઘટત્વ વાદી અને પ્રતિવાદી બન્નેના પક્ષમાં જે શંકા રૂપે પ્રતિયોગિતાને બંધ થાય છે, માટે ત્યાં સમાધાનની તુલ્યતા તે પ્રતિબંદી (એને કઈ ઘટવ' એ પ્રતિયોગિતાવચ્છેદક કહેવાય છે. પ્રતિવંદી પણ કહે છે.)
प्रतियोगी- यस्याभावः, सम्बन्धः, सादृश्यं प्रतिबन्धः-कार्यानुकूलकिञ्चिद्धर्मविघटकः ।
વ સ તા . જે વસ્તુનો અભાવ, સંબંધ કાર્યને અનુકૂળ એવા કોઈક ધર્મને જે અટકાવતે હોય તે પ્રતિબંધ કહેવાય છે. જેમ,
| કે સાદસ્ય કહ્યું હોય તે વસ્તુ, તે અભાવની, અગ્નિમાં દાહરૂપ કાર્યને અનુકૂળ જે શક્તિરૂપી
સંબંધની કે સાદસ્યની પ્રતિયોગી કહેવાય. કઈક ધર્મ છે, તેને રોકનાર જે મણિમંત્ર
૨ ડિ જેમ વિઘાભાવને પ્રતિયોગી વિદ્ય છે; રાત્રી ઔષધ વગેરે છે, તેને પ્રતિબંધ કહે છે.
છે ?' અને દિવસનો અન્યાભાવ છે માટે રાત્રીનો
' તારાજ કારનામામાવત્તિ- પ્રતિયોગી દિવસ અને દિવસની પ્રતિયોગી શનિ જે અભાવ જે કાર્યના પ્રતિ રાત્રો છે. એ જ રીતે શત્રુ, મિત્ર, રાગદ્વેષ, વગેરેમાં કારણ હોય છે, તે અભાવને પ્રતિયોગી તે પણ સમજવું. વળી પ્રાગભાવ અને વંસાકાર્યને પ્રતિબંધક હોય છે. જેમ, અગ્નિદાહનું ભાવમાં પણ જેને પ્રાગભાવ કે વંસાભાવ કારણ મણિમંત્રાદિકને અભાવ છે. માટે તેણે કહ્યો હોય તે, તે અભાવને પ્રતિયોગી કહેવાય. અભાવના પ્રતિયોગી મણિમંત્રાદિક દાહના તેમજ જે વસ્તુને જે અધિકરણમાં સંબંધ પ્રતિબંધક થાય છે.
છે, તે સંબંધને તે વસ્તુ પ્રતિયેગી કહેવાય ૨. પુર્જારો સતિ સાવિરોધિત્વમાં છે, અને તે અધિકરણ અનુયેગી કહેવાય છે. પૂરતાં કારણ છતાં કાર્યની ઉત્પત્તિમાં જે | જેમ, ભૂતળમાં ઘટને અત્યંતભાવ વિશેષણતા વિધીપણું તે પ્રતિબંધકત્વ.
નામે સ્વરૂપ સંબંધે કરીને રહેલો છે. તે ૨. સામગ્રીસ્કિીનનુત્પાદવ | સ્વરૂપ સંબંધને અત્યંતભાવ પ્રતિયેગી છે, જે સમયે કાર્યને ઉત્પન્ન કરનાર સામગ્રી 1 અને ભૂતળ અનુયોગી છે. અહીં એ સ્વરૂપ હોય તે વખતે કાર્યની અનુત્પત્તિનું જે હેતુપણું ! સંબંધ અત્યંતભાવરૂપ પ્રતિયેગી સ્વરૂપ જ તે પ્રતિબંધકત્વ.
છે. વળી મહાકાળમાં ઘટપટાદિ પદાર્થો કાલિક प्रतिबिम्बत्वम्-तदधीने सति तत्सदृश
નામે સ્વરૂપસંબંધવડે રહે છે; તે કાલિક મા બિસ્મભૂત વસ્તુને અધીન હેઇને તેના
સંબંધનાં ઘટપટાદિ પ્રતિયોગી છે, અને મહા(બિમ્બના ) જેવા હેવાપણું. २. उपाध्यन्तर्गतत्वे सति औपाधिकपरिच्छेद
કાલ અનુયોગી છે. તેમાં કાલિકસ્વરૂપસંબંધ શચ સતિ વઃિ ચિતસ્વક્ષેત્વના જે ઉપાધિની
મહાકાળરૂપ અનુયોગી સ્વરૂપ જ છે. કેમકે અંદર રહેલું છે અને ઉપાધિએ કરેલા પરિ
એ કાલિકસ્વરૂપ સંબંધને જે ઘટપટાદિ રૂ૫ શ્કેદથી રહિત હોય, તેમ છતાં ઉપાધિના ! પ્રતિયામા રમાનાએ તા
પ્રતિયોગી સ્વરૂપ માનીએ તે અનેક ઘટપટાદિક અવયવોની અંદર ન રહેતાં તેનાથી બહાર | વિષે સ્વરૂ૫સંબંધરૂપતા કલ્પવામાં ગારવ રહેલું સ્વરૂપ હોય તે પ્રતિબિમ્બ. દેશની પ્રાપ્તિ થાય છે; અને મહાકાલરૂપ
For Private And Personal Use Only
Page #25
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૩૬) અનુયાગી સ્વરૂપ માનવામાં લાઘવ છે. એજ ચાર પ્રકાર છેઃ (૧) સંપદુપાસના; (૨) આરેરીતે બિબ પ્રતિબિમ્બમાં સાદસ્ય હોવાથી પિપાસના; (૩) સંવર્ગોપાસના; અને (૪). તે એક બીજાનાં પ્રતિયોગી છે. એ જ રીતે અધ્યાસોપાસના. વિધીપણું, પ્રતિકૂળ સંબંધવાળાપણું, અખંડ નું પ્રત્યક્ષ-નિવાર્થવર્ષના જ્ઞા એ ધર્મ વિશેષ, અન્યાભાવ વિરહાત્મત્વ, | પ્રચક્ષમ ચક્ષુ આદિક ઈદ્રિયોને ઘટાદિક વનિવેદ્યત્વ. અન્વયવ. નિરૂપકત્વ, સ્વાશ્રય. . અર્થોની સાથે જે સાગાદિરૂપ સંબંધ છે, સંયુક્તત્વ (જેમ–દેવદત્ત જીવન કે મરણ બેમાંથી તેનું નામ ઈકિયાર્થસનિકર્ષ છે. એ ઈદ્રિય
તે પતિ શી છે ) એ સર પતિ અને અર્થના સન્નિકર્ષ (સંબંધ) વડે જન્ય યોગિતા છે.
જે જ્ઞાન છે, તેનું નામ પ્રત્યક્ષ છે. જેમપ્રતિ – સબ્રતિપક્ષ નામે દોષ. ૨. ધરૂપ અર્થની સાથે ચક્ષુ ઈદ્રિયને સંયોગ પ્રતિબંધ; કાર્યવિશેષને અનુત્પાદ.
થયા પછી “આ ઘટ” એવું જ્ઞાન થાય છે, પ્રતિવાદ-વાવિયુન્યાયવાવવા માટે “ આ ઘટ’ એ જ્ઞાન પ્રત્યક્ષ કહેવાય છે. ચાયવાચા વાદીએ કહેલા ન્યાયવાયની ૨. દ્રિયાનજ્ઞાન ઇકિય સાથે વિરૂદ્ધ ન્યાયવાક્યને પ્રયોગ તે પ્રતિવાદ, સંબંધ થવાથી જન્ય જે જ્ઞાન તે પ્રત્યક્ષ. એ પ્રતિવાદ કરનાર તે પ્રતિવારી કહેવાય છે
૩. સતિ સ્વાછિન્નાર્થતિવUF-“આ હું આપીશ”
પર્વ પ્રત્યક્ષારવા જે જ્ઞાન વ્યાપ્તિ વગેરેથી એમ આપવાની પ્રતિજ્ઞા કરવી તે.
ઉપજેલું ન હોઈને તે જ્ઞાનકાળમાં રહેલા
અર્થને જે બોધ કરતું હોય તે પ્રત્યક્ષ. ત થનિરોધઃ (બૌદ્ધમતે)–
४. अनुपलब्ध्यर्थापत्तिशब्दानुमानापमानजनઆ વસ્તુને હું નાશ કરીશ’ એવી જે નિતિ નિરિવર્તે ત મતિવમ્ અનુપલબ્ધિ, વસ્તુને પ્રતિકૂળ બુદ્ધિ છે. તેને પ્રતિસંધ્યા કહે છે અથપત્તિ, શબ્દ, અનુમાન, ઉપમાન, એ છે. એવી પ્રતિસંખ્યા (પ્રતિજ્ઞા) પૂર્વક જે તે પ્રમાણોથી થયેલી પ્રમિતિ (જ્ઞાન-પ્રમાણુથી વસ્તુને નાશ તે પ્રતિસંખ્યાનિરોધ કહેવાય છે.
| થયેલું જ્ઞાન) થી ભિન્ન એવી પ્રમિતિ તે પ્રતિષશ્વાન–૧. જ્ઞાન; ૨. અન્વેષણ પ્રત્યક્ષ. શોધ; ૩. અનુચિન્તન; ૪. નાશ પામેલા ૬. તિિનયામાતા સાથવર્તમાનદ્વિવ્યને પાછું પ્રાપ્ત કરવાને વ્યાપાર. વિષચૈતન્યાવતિન્યમનસ્વF I તે તે ઇન્દ્રિય
પ્રતી–અવયવ; ૨. પ્રતિરૂ૫; ૩ ઉલટું. રૂ૫ પ્રમાણ ચૈતન્યનું, યોગ્ય વર્તમાન વિષય
૪. યાત્રાન્તરપ્રત્યયથાશયાન્તરે પ્રક્ષેપ. ચૈતન્યવડે અવચ્છિન્ન ચૈિતન્ય સાથે જે જે જ્ઞાનને આશ્રય બીજી વસ્તુ છે, તેનાથી અભિન્નપણું તે પ્રત્યક્ષ. અથવા અન્ય વસ્તુમાં તે જ્ઞાનને સ્થાપન કરવું તે. ૬. શ ત વર્તમાનવિચૈતન્ય મિત્ર
૬. દ્રિત્ત સતિ તર્થધન્ અમુક | અનાજનૈતન્યવિષય ગ્યવ હાઇને વત માન વસ્તુથી ભિન્ન હોઈને તેના અર્થનું જે
એવા વિષય ચિતન્યથી અભિન એવા પ્રમાણ બેધક હેય તે (જેમ વિષ્ણુનું પ્રતીક ચેતન્યના વિષય હેવાપણું તે પ્રત્યક્ષ. (જ્ઞાનશાલગ્રામ)
ગત પ્રત્યક્ષ અને વિષયગત પ્રત્યક્ષ, એવા બે પ્રતીકોપરન-વૈદ્વત્રતાના મારિત્યાવીનાં | ભેદ પ્રત્યક્ષના છે.) ઝાદગ્રુપના આદિત્ય વગેરે બ્રહ્મનાં પ્રત્યક્ષvમાં–વિષયવૈતન્યમનું પ્રમાપ્રતીકમાં “એ બ્રહ્મ છે' એવી દષ્ટિ કરીને ચૈતન્યમા વિષય ચિતન્યથી અભિન્ન જે પ્રમાણ ઉપાસન કરવું તે પ્રતીકપાસન. પ્રતીકપાસનાના | ચૈતન્ય તે પ્રત્યક્ષ પ્રમા. અથવા
For Private And Personal Use Only
Page #26
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૩૭) ૨. જ્ઞાનારાજ જ્ઞાનં પ્રત્યક્ષત્રમાં જેનું ! અને મનરૂ૫ ઈદ્રિય અંતરપ્રત્યક્ષપ્રાણ કરણ જ્ઞાન નથી એવું જે જ્ઞાન તે પ્રત્યક્ષ ! કહેવાય છે. એ બાહ્ય અને અંતર બને જ્ઞાન અથવા પ્રત્યક્ષપ્રમ કહેવાય. જેમ-૧ મળીને ઇન્દ્રિયપ્રત્યક્ષપ્રમાણ છ પ્રકારનું છે.
આ ઘટ' ઇત્યાદિક પ્રત્યક્ષ જ્ઞાનમાં ચક્ષુ ! એ ઇકિયરૂપ પ્રત્યક્ષ (1) દ્રવ્યગ્રાહક અને (૨) આદિક ઈદ્રિજ કારણ હોય છે, કોઈ જ્ઞાન દ્રવ્યઅગ્રાહક એવા ભેદથી બે પ્રકારનું છે. કરણ હેતું નથી, માટે પ્રત્યક્ષપ્રભાનું આ તેમાં ચક્ષુ, વદ્દ અને મન, એ ત્રણ ઈદ્રિય લક્ષણ સંભવે છે.
તે દ્રવ્યનાં ગ્રાહક હોય છે; અને ધ્રાણ, રસન, પરનું પ્રત્યક્ષનાન નિત્ય કહેવાય છે ! અને શ્રોત્ર, એ ત્રણ ઈદ્રિય દ્રવ્યનાં અગ્રાહક અને જીવનું પ્રત્યક્ષજ્ઞાન અનિત્ય કહેવાય છે. જીવનું અનિત્ય પ્રત્યક્ષજ્ઞાન પણ (૧) ઘાણુજ,
२. (साङ्ख्यमते) इन्द्रियसञ्चारमार्गेण बाह्यवस्तु
सम्बन्धाच्चित्तस्येन्द्रियसन्निकृष्टार्थविशेषावधारणप्रधा(૨) રાસન, (૩) ચાક્ષુષ, (૪) સ્પશન, (૫) ચૈત્ર અને (૬) માનસ, એવા ભેદથી છ
नावृत्तिः प्रत्यक्षप्रमाणम् । यथा घटोऽयमित्यादि । પ્રકારનું છે. તેમાં ધ્રાણુ ઈદ્રિયજન્ય પ્રત્યક્ષ
ઈકિયાના સંચાર માર્ગે બાહારની વસ્તુને જ્ઞાનને ધ્રાણુજ કહે છે; રસન ઈદ્રિયજન્ય
સંબંધ થવાથી ચિત્તની, જે ઇન્દ્રિયની પ્રત્યક્ષજ્ઞાનને રાસન કહે છે; ચક્ષુ ઈદ્રિયજન્ય
સાથે સંબંધ પામેલા અર્થ વિશેષને નિશ્ચય પ્રત્યક્ષજ્ઞાનને ચાક્ષુષ કહે છે; શ્રોત્ર ઈદ્રિયજન્ય
કરવામાં પ્રધાનવૃતિ તે પ્રત્યક્ષ પ્રમાણ. જેમ, પ્રત્યક્ષને શ્રૌત્ર કે શ્રાવણ કહે છે; અને મન )
2 . આ ઘડો' ઇત્યાદિ. (સાંખ્યમતે ) ઇક્રિયજન્ય પ્રત્યક્ષને માનસ કહે છે. એ છે પ્રત્યક્ષસાધ:-14મચાવાવાચારમપ્રકારના પ્રત્યક્ષના (1) નિર્વિકલ્પ અને (ર) સાક્ષરજ્ઞાનતર્યનિવૃત્તિઃ “તત્વમર (તે સવિકલ્પ, એવા બે ભેદ છે, તથા (૧) લૌકિક તું છે) ઈત્યાદિ મહાવાક્યથી ઉપજેલા અને (૨) અલૌકિક, એવા પણ ભેદ છે. | આત્મસાક્ષાત્કારથી અજ્ઞાન અને તેના કાર્યરૂપ
જગતની જે નિવૃત્તિ તે પ્રત્યક્ષબાધ કહેવાય. ३. अनधिगताबाधितवर्तमानयोग्यविषयવૈતન્યમિત્રે પ્રભાતિયં પ્રત્યક્ષત્રમા પૂર્વે નહિ
प्रत्यभिज्ञाप्रत्यक्षम्-अतीतावस्थावच्छिन्नજાણેલું, સંસારદશામાં અબાધિત. વર્તમાન વરંતુળમ્ | ભૂતકાળમાં જાણેલી વસ્તુનું ગ્રહણ કાળમાં હોય તથા પ્રત્યક્ષને યોગ્ય એવા
(જ્ઞાન થવું) તે, અર્થાત એક વાર જાણવામાં વિષયથી અવચ્છિન્ન ચૈતન્ય સાથે અભિન્ન
આવેલાને ફરીથી ઓળખવું એટલે “તે એજ
છે એમ જાણવું તે પ્રત્યભિજ્ઞા પ્રત્યક્ષ કહેવાય. જે પ્રમાણ ચિતન્ય તે પ્રત્યક્ષપ્રમા.
૨. તરિત્તાવાદિજ્ઞાનમાં “તેપણું' અને ૪. અવધિત ક્ષવિષયજ્ઞાનમાં અબાધિત | આપણું” એ બન્નેને વિષય કરનારું જ્ઞાન. એવા અપરોક્ષ વિષયનું જ્ઞાન તે પ્રત્યક્ષપ્રમા. જેમ-તે' દેવદત્ત તેજ “આ” છે. એટલે,
પ્રત્યક્ષપ્રમા –ત્રચક્ષત્રમાર પ્રત્યક્ષ પૂર્વે ભિન્ન દેશકાલમાં દીઠેલા દેવદત્તનું જ્યારે પ્રમાણમ્ ! પ્રત્યક્ષપ્રમાનું જે કરણ ય તે ! ભિન્ન દેશકાળમાં દર્શન થાય છે, ત્યારે “તેજ પ્રત્યક્ષપ્રમાણુ કહેવાય છે.
છે આ દેવદત્ત છે' એવું જે જ્ઞાન ઉત્પન્ન થાય એ પ્રત્યક્ષપ્રમાણું (૧) બાહ્યપ્રત્યક્ષ- 1 છે, તેને પ્રયભિજ્ઞાજ્ઞાન કહે છે. પ્રમાણ અને (૨) અંતરપ્રત્યક્ષપ્રમાણ, રૂ. રસનિÈમચગચં જ્ઞાન સંસ્કાર એમ બે પ્રકારનું છે. બાહ્ય પ્રત્યક્ષ પ્રમાણ અને ઈકિયસન્નિકર્ષ બન્નેથી થયેલું જ્ઞાન (૧) ઘાણ, (૨) રસન, (૩) ચક્ષુ, (૪) વફ, તે પ્રત્યભિજ્ઞા પ્રત્યક્ષ. સ્મૃતિની પેઠે આ (૫) શ્રોત્ર, એવા ભેદથી પાંચ પ્રકારનું છે. જ્ઞાન પણ ભાવનાખ્ય સંસ્કારથી જન્ય છે.
For Private And Personal Use Only
Page #27
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૩૮) પણ સ્મૃતિજ્ઞાન તે કેવળ ભાવના નામે નિમિત્તકારણ વડે જે ઘટાદિકને વિનાશ સંસ્કાર માત્રથી જન્ય છે–ચક્ષુ આદિક | થાય છે તે વિનાશનું નામ પ્રäસાભાવ છે. ઈદ્રિયોથી જન્ય નથી–પણ પ્રત્યભિજ્ઞાજ્ઞાન ! એ પ્રર્વાસાભાવ ઉત્પત્તિવાળો છે તથા અભાવ તે સંસ્કારની સાથે ચક્ષુ આદિય ઇક્રિયે ! પણ , માટે પ્રáસાભાવનું આ લક્ષણ વડે જ છે, એટલે સ્મૃતિ અને પ્રત્યભિ-' ઘટે છે. જ્ઞામાં તફાવત છે.
- ૨. ૩ત્તમાનઃ પ્રäસામાવઃ જે અભાવ પ્રાથ:-પ્રતિવિધીકૃત્ય વિધીમાના: ઉત્પત્તિવાળે હોય અને નાશરૂપ અંતથી રહિત વાર્થોધવ રાઇવિશેષઃ | પ્રકૃતિરૂપ શબ્દ હોય તે અભાવ પ્રધ્વસાભાવ કહેવાય છે. પૂરે થાય ત્યાંથી આરંભીને સ્વાર્થને જણાવ-| પૂર્વે કહ્યા પ્રમાણે મુદુગર પ્રહારથી ઉપજે નારા જે અમુક શબ્દનું (વૈયાકરણે વડે) | છે માટે પ્રખ્વસાભાવ ઉત્પત્તિવાળો છે, અને વિધાન કરવામાં આવ્યું હોય તે પ્રત્યય. અથવા– વંસનો ધ્વંસ થતું નથી માટે તે નાશરૂપ
૨. તરૂથન્દ્રતસ્વાર્થધને તપેક્ષત્વે સતિ | અંતથી રહિત છે, માટે પ્રખ્વાભાવનું આ તઃધન વિચનિરર્વ પ્રત્યયમ્. કેઈ ! લક્ષણ સંભવે છે. શબ્દના અર્થ સાથે સંબંધ પામીને જે પોતાને
३. अविनाशित्वे सति प्रतियोगिसमवायिमात्रખાસ અર્થ જણાવે, પણ તેમ કરવામાં તે | કૃત્વમવઃ અર્વાસામાવઃ જે અભાવ અવિનાશી મૂળ શબ્દની અપેક્ષા રાખે, અને તે મૂળ | હોય છે તથા પોતાના પ્રતિયોગીના સમવાયી શબ્દ પૂરો થયા પછી તેની સાથે જોડાવાનું |
| કારણ માત્રમાં રહે છે તે, તે અભાવ પ્રધ્વજેનું વિધાન કરાયું હોય (વૈયાકરણ વડે) તે !
સાભાવ કહેવાય છે. જેમ-ઘટનો પ્રāસાભાવ પ્રત્યય.
અવિનાશી છે તથા પિતાના ઘટરૂપ પ્રતિપ્રત્યાનાય - પ્રતિજ્ઞા કરી કહી બતાવવી
યોગીના સમવાયી કારણરૂપ કપાલ માત્ર તે. ૨. પ્રતિનિધિ તરિકે જે પદાર્થનું વિધાન કર્યું હોય તે પદાર્થ.
વિષે જ રહે છે, અર્થાત તે ઘડે ભાગ્યા પછી પ્રચાત્તઃ–સંબંધ.
તે ઘડાના અવયવરૂપ જે કાચલમાં રહે છે તે प्रत्याहारः-इन्द्रियाणां स्वस्वविषयेभ्यः
કાચલમાં તે ઘટનો પ્રર્વાસાભાવ વિશેષણાખ્ય પ્રચારમાં ઈદ્ધિનું પોતપોતાના વિષયોથી સ્વરૂપ સંબંધે કરીને રહે છે એ પ્રમાણે નિવારણ.
જે જે દ્રવ્ય, ગુણ કે કર્મ વગેરેને જે જે પ્રધાનમ-(સાંખ્યમતે) સત્વરજ્ઞસ્તમાં ૧ પ્રäસાભાવ હોય છે, તે તે પ્રવૃંસાભાવ સાખ્યાવરાત્રધાન | સંવાદિ ત્રણ ગુણોની | તે તે વ્યગુણકર્મને સમાયિકારણરૂપ સામ્યવસ્થાને પ્રધાન કહે છે. એને જ મૂળ દ્રવ્યમાંજ સ્વરૂપ સંબંધે કરીને રહે છે, માટે પ્રકૃતિ કહે છે. (પ્રકૃતિ શબ્દ જુઓ.) પ્રધાન પ્રāસાભાવનું આ ત્રીજું લક્ષણ પણ એક છે તથા ઉત્પત્તિથી રહિત છે, માટે તે | સંભવે છે. કોઈની વિકૃતિ (કાર્ય) નથી.
प्रपञ्चः-दृश्यत्वं जडत्वं परिच्छिन्नत्वं चिद्भिन्नપ્રધાનઃ-(અંગી શબદ જુઓ.) | સ્વં પ્રાચસામાન્યજ્ઞાન્ ! દસ્યત્વ, જડત્વ, વધાવવા–બ્રહ્મવિચાર. આ પરિછિન્નત્વ, અને ચૈતન્યથી ભિન્નપણું, એ
વંતામા–સ્વમિનમાઃ પ્રચંણા- પ્રપંચ (જગત ) નું સામાન્ય લક્ષણ છે. માવઃ | જે અભાવ ઉત્પત્તિવાળો હોય છે તે | મે - સામાન્ય ધર્મવ્યાખ્યાવાન્તરવિશિષ્ટઃ અભાવ પ્રધ્વાભાવ કહેવાય છે. જેમ ઘટાદિ કમેરા સામાન્ય ધર્મનું વ્યાપ્ય હેઈને કાર્યોની ઉત્પત્તિ થયા પછી મુદગર પ્રહારદિક | અવન્તર ધર્મવિશિષ્ટ હેવું તે પ્રભેદ. જેમ,
For Private And Personal Use Only
Page #28
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૩)
જલ એ દ્રવ્યત્વરૂપ સામાન્ય ધર્મનું વ્યાપ્ય ! રૂ. દોષાયફ્રુતજ્ઞાનવરગવા દેષ વિનાનું છે, અને અવાન્તર ધર્મ જે જલત્વ, તેથી ! જે જ્ઞાનનું ઝરણું તે પ્રમાણું. વિશિષ્ટ છે, માટે જલ એ પ્રભેદ છે.
૪. માતાર્થશાપરવં પ્રમામ્ ! અજ્ઞાત પ્રમા–બૌદ્ધમતે) સવિલંવાઘનુમવઃ જે અર્થનું જે જ્ઞાપક જણાવનારું) હોય તે પ્રમાણ, અનુભવ વિસંવાદી વિરોધી ન હોય તે પ્રમા.
५. अगृहीतग्राहिज्ञानकरणत्वं प्रमाणात्वम् । ૨. (ભારોને મતે) અમિવાનમઃ જાણ્યું નથી તે જણાવનાર એવું જ્ઞાનનું જે અનુભવ વ્યભિચારી ન હોય તે પ્રમા.
કરણપણું તે પ્રમાણ. રૂ. ૨થાથનુમવઃ પ્રમાં સંશય, વિપર્યય,
प्रमाणगतविपरतिभावना-श्रुतीनामहेઅને તક રહિત એ અનુભવ તે પ્રમા.
यानुपादेयब्रह्मप्रतिपादकत्वे निष्फलप्रसङ्गाच्छ्रुतयः ૪. પ્રમાણન જ્ઞાન પ્રમ પ્રમાણુથી
મેપર અતિ નિશ્ચયાત્મિ નિત્તવૃત્તિ: | બ્રહ્મઉત્પન્ન થયેલું જ્ઞાન તે પ્રમા.
વસ્તુ ત્યાગ કરી શકાય એવી નથી, તેમ
ગ્રહણ કરી શકાય એવી પણ નથી, તેથી ५. संशयविपर्ययविकल्पस्मृत्तिरूपचित्तवृत्तिभित्रा
શ્રુતિ તેનું પ્રતિપાદન કરે છે તે કૃતિઓને ચા વિત્તવૃત્તિઃ સા મ I સંશય, વિપર્યય,
નિષ્ફળ કહેવાને પ્રસંગ આવી પડે, માટે વિકલ્પ અને સ્મૃતિ રૂ૫ ચિત્તની વૃત્તિથી
મૃતિઓ કર્મનું પ્રતિપાદન કરનારી છે, ભિન્ન જે ચિત્તની વૃત્તિ તે પ્રમા.
એવી નિશ્ચયરૂપ જે ચિત્તની વૃત્તિ, તે - ૬ અનધિતતત્ત્વો: પૌષે ચાર- પ્રમાણગત વિપરીતભાવના કહેવાય છે. દેતુઃ પ્રમાં . તત્વબોધ વગરના પુરૂષોએ કરવા
प्रमाणगताऽसम्भावना-ब्रह्मणो घटादिયોગ્ય વ્યવહારનો હેતુ તે પ્રમા.
वसिद्धत्वेनमानान्तरगम्यत्वाच्छुतिस्तत्प्रतिपादिका कधं છે. વૈદ્ધાત્તિતી વા પ્રમ ચૈતન્ય | भवेत् ? फलाभावानभवेदेवेत्याकारिका चित्तवृत्तिः । વડે પ્રકાશિત અંતઃકરણની વૃત્તિ અથવા | બ્રહ્મ ઘટાદિની પેઠે સિદ્ધ વસ્તુ છે, તેથી તે વૃત્તિમાં બિબિત ચૈતન્ય તે પ્રમાણે કોઈ પણ પ્રમાણુથી જાણી શકાય એવું છે,
૮. સિમિનત્વે, સચવાતાર્થાવરજ્ઞાન તે શ્રુતિ એનું પ્રતિપાદન શા માટે કરે ? પ્રમ | સ્મૃતિથી ભિન્ન હેઈને અબાધિત સિદ્ધ વસ્તુનું પ્રતિપાદન કરવામાં કાંઈ ફળ પદાર્થ વિષયક જ્ઞાન તે પ્રમા.
નથી, માટે ન જ કરે, એવા પ્રકારની જે એ પ્રમાં બે પ્રકારની છે [૧] છવાશ્રયી | ચિત્તની વૃત્તિ તે પ્રમાણુગત અસંભાવના પ્રમા, અને (ર) ઈશ્વરાશ્રયા પ્રમા.
કહેવાય છે. પ્રજાળમુત્રમાર પ્રમાળ યથાર્થ प्रमाणचैतन्यम्-अन्तःकरणवृत्यवच्छिन्न અનુભવરૂપ પ્રમાનું જે કરણ (સાધન) હોય !
ન્ય પ્રમાતચમ્ | અંતઃકરણની વૃત્તિવડે તે પ્રમાણ કહેવાય છે. જેમ–પ્રત્યક્ષ, અનુ. |
અવછિન જે ચિતન્ય તે પ્રમાણ ચિતન્ય
કહેવાય. મિતિ, ઉપમિતિ, અને શાબ્દ, એ ચાર પ્રકારની પ્રમાઓનું અનુક્રમે કરણરૂપ હેવાથી
પ્રમાdryવાર્થ –પ્રમાણન (૧) પ્રત્યક્ષ,
(૨) અનુમાન, (૩) ઉપમાન, પ્રત્યક્ષ, અનુમાન, ઉપમાન, અને શબ્દ, એ
અને (૪) "| શબ્દ, એવા ચાર ભેદ છે. ચાર પ્રમાણુ કહેવાય છે.
' (૧) પ્રત્યક્ષ પ્રમાણ:-(૧) બાહ્યપ્રત્યક્ષ ૨. અવિધવારતાનપજાવવો - | અને (૨) આંતરપ્રત્યક્ષ, એમ બે પ્રકારનું છે. અમારા સંદેહરહિત, અવિપરીત અને ! બાહ્ય પ્રત્યક્ષના (૧) ઘાણજ, (૨) રાસન, (૩) અજ્ઞાત, એવા વિષય સંબંધી બોધરૂપી પ્રમાનું | ચાક્ષુષ, (૪) વાચ, અને (૫) શ્રાવણ, એવા જે કરણ તે પ્રમાણુ કહેવાય છે.
પાંચ ભેદ છે, મનને આંતર પ્રત્યક્ષ કહે છે.
For Private And Personal Use Only
Page #29
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
( ૧૪૦ )
શેષવત્, (૩) સામાન્યતા દૃષ્ટ, એવા ભેદથી ત્રણ પ્રકારનું છે. વળી એ ત્રણે પ્રકારનાં અનુમાન (૧) સ્વાર્થાંનુમાન, તથા (૨) પરાથ્યનુમાન, એવા ભેદથી એ એ પ્રકારનાં છે. (૩) ઉપમાન પ્રમાણુ (૧) સાદૃશ્ય વિશિષ્ટ પિંડનાન, (ર) વૈધમ્ય વિશિષ્ટ પિંડજ્ઞાન, અને (૩) અસાધારણ ધર્મ વિશિષ્ટ પિંડત્તાન, એવા ભેદથી ત્રણ પ્રકારનું છે.
(૨) અનુમાન પ્રમાણુ (૧) પૂર્વવત્, (૨) | ત્રિશુળસ્મિા મત્યેવ, ન મવૃત્તિ નિશ્ચચાભિષ ચિત્તવૃત્તિઃ । યેાગ્ય ચેાગ્યની જોડે સંબંધ રાખે છે' ઍવા ન્યાય હાવાથી ત્રણ ગુણુવાળા પ્રપંચનું ઉપાદાન ત્રણ ગુણવાળી માયા જ છે, બ્રહ્મ ઉપાદાન નથી, એવી નિશ્ચયાત્મક ચિત્તની વૃત્તિ તે પ્રમેયવિપરીત ભાવના કહેવાય છે.
प्रमेयगताऽसम्भावना - ब्रह्मणः सच्चिदा नन्दरूपिणोऽनृतजडदुःखात्मकप्रपञ्च विलक्षणत्वेन तत्काરાસ્યું कथं भवेदेवेत्या कारिका चित्तवृत्तिः । બ્રહ્મ રૂપ, ચિત્રૂપ અને આનંદરૂપ છે, માટે તે અસત્, જડ અને દુઃખરૂપ પ્રપંચથી વિલક્ષણ હોવાથી પ્રપચનું કારણુ કેવી રીતે થઇ શકે? નજ થઇ શકે, એવા પ્રકારની પ્રમાતા-પ્રમાશ્રયઃ । પ્રમાાનને જે ચિત્તવૃત્તિ, તે પ્રમેયગત અસંભાવના કહેવાય છે. એનેજ પ્રમેયાતસાય પણ કહે છે.
આશ્રય તે પ્રમાતા કહેવાય.
૨. પ્રમાળચેડિયે પ્રમિતિ સઃ । પ્રમાણા વડે અને જે સાબીત કરે છે તે પ્રમાતા.
પ્રમાતૃચૈતન્યમૂ-ક્ષન્ત:વિશિષ્ટવૈતન્યમ્। અંતઃકરણરૂપ વિશેષણવાળું ચૈતન્ય તે પ્રમાતા ચૈતન્ય.
(૪) શાબ્દપ્રમાણુ (૧) દૃષ્ટાર્થીક, અને અદૃષ્ટાક, એમ એ પ્રકારતું છે.
પ્રમાણપ્રાર]:—પ્રત્યક્ષ, અનુમાન, ઉપમાન, શાબ્દ, અર્થપત્તિ, અને અનુપલબ્ધિ, એવાં છ પ્રમાણ વેદાન્તીઓ માને છે.
પ્રમાહત્વમૂતવ્રુતિ તરત્ર રત્વમ્ ! જ્ઞાન નિષ્ટ એવા જે વસ્તુને ધમ, તે ધર્મવાળા વસ્તુમાં તે ધર્મવિષયત્વ ( એટલે તે ધર્મવાળા હાવાપણું ) તેને પ્રમાત્ર કહે છે. જેમ− આ ઘડા છે' એમાં ઘટત્વ ધર્મવાળા ઘટમાં તે ઘટત્વ ધર્મ વિષયકત્વ છે, એજ પ્રમાવ છે.
प्रमादः - कर्तव्येऽकर्त्तव्यधिया ततानिवृत्तिः । ક્રુત વ્યુ વિષયમાં, તે અકર્તવ્ય છે, એવી બુદ્ધિ વડે તે કવ્યથી નિવૃત્ત થવું તે પ્રમાદ,
२. अकर्तव्ये कर्त्तव्यधिया तत्र प्रवृत्तिः । અકર્ત્તવ્ય વિષયમાં તે કવ્ય છે એવી બુદ્ધિથી તેમાં પ્રવૃત્તિ કરવી તે પ્રમાદ કહેવાય છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
|
૨. પ્રયત્નેન જ્ઞેયે ચાર્ચે વિશ્વતિ: પ્રમાઃ | પ્રયત્ન વડે કવ્ય કાય માં તે કાયની વિસ્મૃતિ થવી તે પ્રમાદ કહેવાય.
प्रमेयचैतन्यम् - विषयचैतन्यम् - अज्ञातं ઘટાવવચ્છિન્ન ચૈતન્યમ્ । ધટાદિ વડે અવચ્છિન્ન અજ્ઞાત્ એવું ચૈતન્ય તે પ્રમેયચૈતન્ય અથવા વિષયચૈતન્ય કહેવાય છે,
२. विषयप्रकाशकं विषयाधिष्ठानभूतं चैतन्यम् ।
વિષયનું પ્રકાશક અને વિષયનું અધિષ્ઠાનભૂત જે ચૈતન્ય તે પ્રમેય ચૈતન્ય, અથવા વિષ્ણ ચૈતન્ય.
प्रमेयत्वम् - प्रमाणजन्यज्ञानविषयत्वम् । પ્રમાણથી જન્ય એવા જ્ઞાનના વિષય હાવાપણું. અથવા, પ્રમાજ્ઞાનની વિષયતાને પ્રમેયત્વ કહે છે.
પ્રમેવવવાથ:-( ન્યાયમતે ) પ્રમેય પદાર્થ બાર પ્રકારના છેઃ (૧) આત્મા, (ર) શરીર, (૩) ઇન્દ્રિય, (૪) અર્થ, (૫) બુદ્ધિ, (૬) મન, (૭) પ્રવ્રુત્તિ, (૮) દોષ, (૯) પ્રેત્યભાવ, (૧૦) કુલ, (૧૧) દુઃખ, અને (૧૨) અપવ
(૧) આત્માપ્રમેય જીવાત્મા અને ઈશ્વરાત્મા એમ બે પ્રકારના છે. જીવાત્મા નાના ( અનેક ) છે અને ઈશ્વરાત્મા એક છે.
प्रमेयगतविपरीतभावना - 'योग्यं येोग्येन સભ્યધ્યતે 'કૃતિ ન્યાય ત્રિશુળાત્મપ્રપચોપાવાનું | અન્ને નિત્ય અને વિભુ છે.
For Private And Personal Use Only
Page #30
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૪૧) (૨) શરીરપ્રમેય–(૧) જરાયુજ, (૨) ! મોહદોષ–(૧) વિપર્યય, (૨) સંશય, અંડજ, (૩) સ્વેદન, અને (૪) ઉભિજ, (૩) તર્ક, (૪) માન, (૫) પ્રમાદ, (૬) ભય, એમ ચાર પ્રકાર છે.
અને (૭) શેક, એમ સાત પ્રકારને છે, (૩) ઇંદ્રિયપ્રમેય–(૧) ઘાણ, (૨) રસન, (૯) પ્રેત્યભાવપ્રમેય-મરણ પછી જન્મ (૩) ચક્ષુ, (૪) ત્વફ, (૫) શ્રોત્ર, અને (૬) થ તે પ્રત્યભાવપ્રમેય મન, એમ છ પ્રકાર છે.
| (૧૦) ફલપ્રમેય-(૧) મુખ્ય અને (૨) (૪) અર્થ પ્રમેય-રૂપ, રસ, ગંધ, ગૌણ એવા બે પ્રકાર છે. સ્પર્શ, બુદ્ધિ, સુખ, દુઃખ, ઇચ્છા, દેવ અને (૧૧) દુખપ્રમેય-“દુઃખી છું' પ્રયત્ન, એમ અગિયાર પ્રકાર છે. અથવા- | એવી પ્રતીતિ વિષય તે દુઃખપ્રમેય. દ્રવ્ય, ગુણ, કર્મ, સામાન્ય, વિશેષ અને | (૧૨) અપવગપ્રમેય–શરીર વગેરે સમવાય, એવા છ પ્રકારનો છે.
| એકવીશ પ્રકારના દુઃખની નિવૃત્તિ. (૫) બુદ્ધિ પ્રમેય–નિત્ય બુદ્ધિ અને | મેલ-ઇષ્ટ વસ્તુના ભેગથી જન્ય અનિત્ય બુદ્ધિ, એવા બે પ્રકાર છે. તેમાં સુખ તે પ્રમોદ. ઈશ્ચરાત્માની બુદ્ધિ નિત્ય, એક અને પ્રત્યક્ષ प्रयत्नः-करोमीत्यनुभवविषयवृत्तिगुणत्वव्याછે; તથા જીવાત્માની બુદ્ધિ અનિત્ય છે. જ્ઞાતિમાનું પ્રયત્ન: I હું પ્રયત્નરૂપકૃતિવાળો છું,
અનિત્ય બુદ્ધિ (૧) અનુભવ અને સ્મૃતિ, એ પ્રકારના અનુભવને જે વિષય છે, તે એમ બે પ્રકારની છે. એ બંને પ્રકારની બુદ્ધિ વિષય વિષે વનારી તથા ગુણત્વ જાતિની વળી (૧) યથાર્થ અને (૨) અયથાર્થ, એવા | વ્યાપ્ય એવી જે ( પ્રયત્નત્વ) જાતિ છે, તે ભેદથી બે પ્રકારની છે.
જાતિવાળો ગુણ પ્રયત્ન કહેવાય છે. પ્રયત્નનું યથાર્થ અનુભવ–(૧) પ્રત્યક્ષ, (૨) બીજું નામ #તિ છે. અનુમિતિ, (૩) ઉપમિતિ અને (૪) શાબ્દ પ્રયત્ન -કુતિરૂપ પ્રયત્ન ગુણ બે એમ ચાર પ્રકાર છે.
પ્રકાર છે. (૧) નિત્ય પ્રયત્ન અને (૨) અયથાર્થ અનુભવ–(૧) સંશય, (૨)
અનિત્ય પ્રયત્નઃ એ ગુણ કેવળ આત્મામાં જ વિપર્યય, અને (૩) તક, એમ ત્રણ
રહે છે. ઈશ્વરમાં તે પ્રયત્ન નિત્ય અને એક પ્રકારનો છે.
હોય છે; જીવાત્મામાં તે પ્રયત્ન અનિત્ય હોય (૬) મનપ્રમેય–નાના, નિત્ય તથા હોય છે, તથા (૨) પ્રવૃત્તિ, નિવૃત્તિ, તથા (૩) અણુ છે.
જીવનયોનિ, એમ ત્રણ પ્રકારના હોય છે. (૭) પ્રવૃત્તિપ્રમેય-૧) વાગારંભ, (ર) . પ્રથાઃ-શાહીનામુ રાખ્યું ! શબ્દાદિનું બુદ્ધયારંભ, અને (૩) શરીરારંભ, એમ ત્રણ! ઉચ્ચારણ. ૨. કોઈ પણ ક્રિયાની યોજના. પ્રકારને છે.
પ્ર વા –નમીમાંસા) ના ભજન(૮) દોષપ્રમેય-(૧) રાગ, (૨) ઠેષ ઘોષ વિધિ: અંગ રૂ૫ કર્મને કમબેક અને (૩) મેહ, એમ ત્રણ પ્રકાર છે. તે વિધિ તે પ્રગ વિધિ કહેવાય. જેમ “હું જીત્યા - રાગદોષ-(૧) કામ, (૨) મસર, (૩) વેવી રતિ” ઇત્યાદિ. સ્પૃહા, (૪) નષ્ણ, (૫) લેભ, (૬) માયા, |
ત્વમ્ –સાક્ષાત પરંપરથી વા અને (૭) દંભ, એમ સાત પ્રકારનું છે. કાગનત્વ સાક્ષાત અથવા પરંપરા વડે
દ્વેષદોષ–(૧) ક્રોધ, (૨) અષ્પ, (૩) કાર્યનું જનકપણું તે પ્રયોજકત્વ કહેવાય. અસૂયા, (૪) દ્રોહ, (૫) અમર્ષ, અને (૬) | । २. अन्यथासिद्धिशून्यत्वे सति कार्याव्यवहित અભિમાન, એમ છ પ્રકારનો છે.
પૂર્વવર્તિવમાં જે કાર્યની સિદ્ધિ અન્યથા
For Private And Personal Use Only
Page #31
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૪) સિદ્ધ કારણે વડે ન થતી હોય અને એમ | વિષય હોય તે ગૌણ પ્રયોજન કહેવાય છે. હાઈને કાર્યની પૂર્વે અવ્યવહિતપણે (વચમાં જેમ મુખ્ય પ્રજન જે સુખ તથા દુખાબીજું કાંઈ ન હોઈને) હેવાપણું, તે પ્રયોજકત્વ. ભાવ છે, તેનાં સાધનોમાં લોકોની જે ઈચ્છા
૨. જાર્યા અચાવીનું કયુનીતિ ન- થાય છે, તે ઈચ્છા સ્વતઃ થતી નથી, પણ રત્વના સેવકે વગેરેને કામકાજમાં યોજવાપણું સુખ તથા દુઃખાભાવની ઇચ્છાને લીધે જ તે તે પ્રયોજકત્વ.
ઇચ્છા થાય છે. માટે તે સાધનોની ઈચ્છાના કથાનન-પ્રવૃત્તિત્વિવિષય પ્રવૃ- | વિષયને ગૌણ પ્રયજન કહે છે. ઉદાહ-મોક્ષના ત્તિની હેતુ જે ઇરછા, તે ઇચ્છાને વિષય તે સાધન રૂપ તત્ત્વજ્ઞાન એ મેક્ષશાસ્ત્રનું ગૌણ પ્રયજન.
પ્રયોજન છે. २. बुद्धिविषयत्वे सति स्वसम्बन्धितयेच्छा- प्रयोजनं (मुख्यम् )-इतरेच्छानधीनेच्छाવિષયમ્ ! બુદ્ધિનો વિષય હેઈને પિતાના | વિષયઃ મુર્ય કાનનમ્ | ઇતર વસ્તુ વિષયક સંબંધીપણુ વડે જે ઈચ્છાને વિષય હેય તે | ઇચ્છાને અધીન નહિ, એવી ઇચ્છાને જે પ્રયોજન કહેવાય.
વિષય હોય, તે મુખ્ય પ્રયજન કહેવાય છે. ૩. જરૂરિયાત. જેમ, “તરવાનુસધાન” ! જેમ-સુખની તથા દુઃખના અભાવની લેને નામે ગ્રંથમાં અજ્ઞાનની નિવૃત્તિ દ્વારા પરમા- | જે ઇચ્છા હોય છે, તે ઈરછા બીજી કોઈ નંદની પ્રાપ્તિ કહી છે, એ ગ્રંથનું “પ્રજન' છે. | વસ્તુની ઇચછાને અધીન હતી નથી; કેમકે તે ૪. જે જેના વિના કદી પણ હોઈ શકે !
બને ઈચ્છાઓ વિષે લેકેની ઇચ્છા પિતાની નહિ, તે તેનું પ્રયોજન કહેવાય છે. જેમ-પાક
મેળે જ થાય છે, માટે સુખ તથા દુઃખાભાવ એ અગ્નિ વિના થઈ શકતો નથી, માટે “પાક'
એ બન્ને મુખ્ય પ્રયજન કહેવાય છે. ઉદાએ અગ્નિનું પ્રયોજન કહેવાય. અથવા જેના |
મેક્ષ એ તત્ત્વજ્ઞાન વિષયક શાસ્ત્રનું મુખ્ય હેવાથી જે અવશ્ય થાય છે તે તેનું પ્રયોજન
, પ્રયોજન છે. કહેવાય. જેમ–વૃષ્ટિથી તાપ અવશ્ય નાશ પામે
प्रयोज्यत्वम्-साक्षात्परंपरया वा जन्यत्वम् । છે, માટે “તાપનો નાશએ વૃષ્ટિનું પ્રયોજન છે
સાક્ષાત કે પરંપરાથી જે જન્ય હોય તે
પ્રય કહેવાય. प्रयोजनम्-( अनुबन्धः ) यमर्थमधिकृत्य
પ્ર૪ઃ-(માયાવાદીને મતે) ચનારા પુરુષઃ પ્રવર્તતે તનનમ્ ! (કઈ પણ શાસ્ત્રીય ગ્રંથના અધિકારી, વિષય, સંબંધ અને
ત્રણે લોકનો નાશ. પ્રયોજન, એવા ચાર અનુબંધ હોય છે. એ ૨. (પૌરાણિક મતે ) મૂતારિયાધાર અનુબંધોમાંના “પ્રજન” શબ્દનું અહીં ભૂતોના લયનો આધાર કાળ અર્થાત જે કાળમાં અનુબંધરૂપે લક્ષણ કર્યું છે.) જે અર્થની | પંચમહાભૂત વગેરે નાશ પામે છે તે કાળ. પ્રાપ્તિના ઉદ્દેશથી મનુષ્ય તેના સાધનોમાં પ્રવૃત્ત રૂ. સામાવાવિનારા તમામ ભાવરૂપ થાય છે, તે અર્થને પ્રયોજન કહે છે જેમ કાર્યને નાશ તે પ્રલય. વેદાન્ત ગ્રંથનું પ્રયોજન પરમાનંદની પ્રાપ્તિ' એ પ્રલય પાંચ પ્રકારને છેઃ (૧) નિત્યવગેરે છે. મુખ્ય અને ગૌણ ભેદથી પ્રયજન | પ્રલય, (૨) નૈમિત્તિક પ્રલય, (૩) દૈનિક પ્રલય, બે પ્રકારનું છે.)
(૪) મહાપ્રલય, અને (૫) આત્યંતિક પ્રલય. પ્રયોગ (ામૂ-મુથારને છીં- અથવા બીજી રીતે–(૧) સુષુપ્તિ, (૨) મૂછ, ધોનેજી વિષયઃ ગનમ્ | મુખ્ય પ્રવે- (૩) મરણ, (૪) પુનઃશરીરપ્રાપ્તિ, અને (૫) જન વિષયક ઈચ્છાને અધીન ઈચ્છાને જે | દૈનંદિન પ્રલય, એવા પણ પાંચ પ્રકાર કહે છે.
For Private And Personal Use Only
Page #32
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૪૩) પ્રાપ-
નિગન નર્ચવાયા વિના ૩. બુદ્ધયારંભ–તંદ્રુમિત્રો ચન્ને પ્રયજન અર્થ રહિત વાક્ય બોલવું તે પ્રલાપ) | શુદ્ધચારમા ઉપર કહેલા બન્ને પ્રયત્નથી લવારે.
ભિન્ન જે યત્ન તે બુદ્ધયારંભ કહેવાય છે. એ પ્રવવન–અર્થાનુસધાનપૂર્વકથનમ્ | | બુથારંભ નામે પ્રયત્ન ધ્યાનાદિને અનુકૂળ અર્થના અનુસંધાનપૂર્વક જે કથન તે પ્રવચન. | હોય છે..
પ્રવર્તિવામ-( ન્યાયમતે) સાધનાવિષ- | પ્રવૃત્તિ નિ–પ્રવૃત્તિનાં કારણે ચ તિસાધ્યતાજ્ઞાનમ્ ! કોઈ વિષય ઇષ્ટનું ચાર છેઃ (૧) ચિકીષ (પ્રવૃત્તિ કરવાની સાધન છે અને તે કૃતિથી સાધ્ય છે, એવું | ઇચ્છા), (૨) કૃતિસાધ્યતા જ્ઞાન, (૩) ઇષ્ટજ્ઞાન તે પ્રવર્તક.
સાધનતા જ્ઞાન, અને (૪) ઉપાદાનનું પ્રત્યક્ષ. ૨. ચારિત સતિ તદરઢિયાત્રી પ્રવૃત્તિરૂપ પ્રયત્નનાં એ ચાર કારણ હોય છે. પ્રવર્તમ્ ! બીજા કોઈએ પ્રેરણા કર્યા સિવાય
| પ્રવૃત્તિનિમિત્તY-પદની શક્યતાનું અવપિતાની મેળે પ્રેરણા કરવા માટે સ્ત્રિ પ્રત્યય
- છેદક તે પ્રવૃત્તિનિમિત્ત કહેવાય છે. જેમવાળા શબ્દને (વિધ્યર્થવાચક શબ્દન)
ઘટ’ એ ઘટ' પદની શકયતાનું અવછેદક ઉચ્ચાર કરવાપણું તે પ્રવર્તકત્વ.
હોવાથી પ્રવૃત્તિનિમિત્ત કહેવાય. - પ્રવર્તિના–પ્રવૃત્યનુ વાપરઃ પ્રવૃત્તિને પ્રવૃત્તિવજ્ઞાન-યોગાચાર્ય–બૌદ્ધમતે) અનુકૂળ જે વ્યાપાર તે પ્રવર્તન કહેવાય. આ ઘડે છે, આ વસ્ત્ર છે, આ શરીર છે, પ્રવૃત્તિ-નાગા
ઈત્યાદિ વિજ્ઞાનનું નામ પ્રવૃત્તિ વિજ્ઞાન છે. એ ગુનઃ પ્રવૃત્તિઃ ઉત્કટ
વિજ્ઞાન ક્ષણિક છે. ઈચ્છારૂપ રાગવડે જન્ય જે ગુણ છે, તે
પ્રાંતા–Trist તુતિઃા કેના ગુણ પ્રવૃત્તિ કહેવાય છે
ગુણ પ્રકટ કરીને જે સ્તુતિ કરવી તે પ્રશંસા. २. रागजन्यो रागविषयकगुणः प्रवृत्तिः ।
--વાવ્યવહાવરો: એક પ્રકારના રાગવડે જન્ય તથા રાગવિષયક એવો ગુણ (પૂછવારૂપ) વાણીનો વ્યવહાર. તે પ્રવૃત્તિ.
૨. પ્રતિવરનાનન્તરમાાનના બીજાએ રૂ. વસ્ત્રવિષયે ક્રિયાનાં સવારપ્રવૃત્તિઃ ઉત્તર આપ્યા પછી તેમાં કાંઈ ખામી કાઢીને પોતપોતાના વિષયમાં ઇન્દ્રિયો વગેરેને સંચાર | જે આક્ષેપ ઉઠાવ તે પ્રશ્ન. તે પ્રવૃત્તિ.
३. अविज्ञातार्थज्ञानार्थमिच्छाप्रयोज्यवाक्यम् ।। ૪. શારામર્થધનરાત્તિ: પ્રત્તિઃા શબ્દોની જાણેલા અર્થના જ્ઞાન માટે ઇચ્છા થવાથી અર્થને બોધ કરવારૂપ શક્તિ.
જે વાક્ય બોલવામાં આવે તે પ્રશ્ન. પ્રવૃત્તિ-ગૌતમન્યાયશાસ્ત્રોક્ત પ્રવૃત્તિ પ્રા –૧ અનુમિતિ. ૨ આપત્તિ. નામે પ્રમેય ત્રણ પ્રકારનો છેઃ (૧) વાગારંભ, ૩ પ્રસંગ, ૪ વ્યાપ્તિ, ૫ પ્રાપ્તિ. (૨) શરીરારંભ, અને (૩) બુથારંભ. એ પ્રસંહાન–શઝિયાનાનૃતિઃ | ત્રણનાં લક્ષણો --
| શબ્દ, યુક્તિ અને પ્રત્યય (જ્ઞાન) એમનું - ૧, વાગારંભ–વના ને વા- | વારંવાર ચિંતન ૨ ઊંડા વિચારમાં ધ્યાનમાં રમા મનુષ્યને વચનનું ઉચ્ચારણ કરવામાં | ઉતરી જવું. અનુકૂળ જે યત્ન છે તે વાગારંભ કહેવાય છે. { vi૫– ઋક્ષણવિશ્વવત્ |
૨, શરીરારંભ–છાનુક્ર ચહ્નઃ લક્ષ્યમાં લક્ષણનું સંબંધપણું તે પ્રરાંગત. રાપરમઃ શરીરની ચેષ્ટાને અનુકૂળ છે. ૨. નિરૂપાયત્વમ | નિરૂપણ કરવાનું યન તે શરીરારંભ કહેવાય છે.
{ યોગ્યપણું.
For Private And Personal Use Only
Page #33
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૪૪) રૂ. અમૃતપેક્ષાત્રમ્ (ગદાધરને મતે) | કારણ રૂપ જે મૂર્ત દ્રવ્યનું કર્મ છે, તે કર્મ જે અર્થ સ્મૃતિને વિષય થયે હેય છતાં ! પ્રસારણ કહેવાય છે. શરીરનાં સંકુચિત દ્વેષને વિષય ન થયો હોય, તે પણ તે પ્રસંગ. અગાને પુનઃ પસારવાથી તે હાથ પગ વગેરે
प्रसङ्गसङ्गतिः-उपोद्घातादिभिन्नस्मरणप्र- અંગેનો વિપ્રકૃષ્ટ (દરના ) દેશ સાથે સોગ ચાનવ | ઉપધાતાદિકથી ભિન્ન ! થાય છે. તે સંગનું અસમવાય કારણું તે એ જે અર્થના સ્મરણને પ્રાજક સંબંધો
હાથ પગ વગેરે અંગેનું કર્મ છે છે. માટે છે, તેનું નામ પ્રસંગસંગતિ, જેમચા અંગેનું તે કર્મ પ્રસારણ કહેવાય છે. અનુભવરૂપ પ્રમાના પ્રત્યક્ષ, અનુમિતિ,
प्रस्तावना-ग्रन्थावतरणार्थव्याख्यानांशः । આદિક વિભાગનું નિરૂપણ કર્યા પછી તે
ગ્રંથના અવતરણ માટે જે વ્યાખ્યાનરૂપ ગ્રંથને, પ્રત્યક્ષાદિક પ્રમાનાં પ્રત્યક્ષ, અનુમાન, વગેરે .
ભાગ તે પ્રસ્તાવના પ્રમાણેના વિભાગનું નિરૂપણ જે સંબંધથી !
२. अमुख्यार्थप्रतिपादकत्वे सति मुख्यार्थપ્રાપ્ત થાય છે, તે પ્રસંગસંગતિ છે.
પ્રવર્ત કરતાવના આ ગ્રંથના આરંભમાં ગૌણ ૨. મૃતપેક્ષાનમ્ | એક અર્થના
અર્થોનું પ્રતિપાદન કરનારી અને મુખ્ય અર્થને
જે પ્રવૃત્ત કરે તે પ્રસ્તાવના નિરૂપણમાં કોઈ હેતુથી સ્મરણમાં આવેલ જે
प्राकृतप्रलयः-कार्यब्रह्मविनाशनिमित्तकः सकઅન્ય અર્થ છે, તે અર્થની ઉપેક્ષા નહિ કરવી, પણ તે અર્થનું પણ ત્યાં નિરૂપણ કરવું
સ્ત્રાર્થવિનારા કાર્યબ્રહ્મ (બ્રહ્માદિક) ના તેનું નામ પ્રસંગસંગતિ છે. કેટલાક તેને
નાશના નિમિત્તથી જે સકલ કાર્યને વિનાશ સંવં પણ કહે છે.
તે પ્રાકૃતપ્રલય કહેવાય છે. (બધા પદાર્થો રામ:–અનવસ્થાના આભાસને
મૂળ પ્રકૃતિમાં લય પામે છે માટે તે પ્રાકૃતપ્રસંગ.
પ્રલય કહેવાય છે) પ્રસડથત વધ-સંસર્ગભાવ. ક્રિયાની
प्रागभावः-विनाश्यभावः प्रागभावः ।
જે અભાવ વિનાશવાળો હોય તે પ્રાગભાવ સાથે કહેલા નબ (નકાર) વડે પ્રતિપાદિત થયેલે થયેલ અત્યંતાભાવ. જેમ-મર્થ =
કહેવાય છે. જેમ-પટાદિક કાર્યોની ઉત્પત્તિ વિવેત્ ” (ભઘ ન પીવું.) એમાં, મનુષ્યોને ! પહેલાં તે પટાદિક કાર્યોના સમાયિ કારણમદ્યપાન રાગઃ પ્રાપ્ત છે, એ મદ્યપાનની | રૂ૫ તંતુ આદિકમાં તે પટાદિ કાર્યોને પ્રાગપ્રસતિ કહેવાયતેને પ્રતિષેધ જિત ક્રિયાની | ભાવ રહે છે. પ્રાગભાવ પટાદિ કાર્ય ઉત્પન્ન થાય સાથે નકાર મૂકીને કર્યો છે, માટે એ પ્રસજ્ય ! ત્યારે નાશ થઇ જાય છે, માટે એ પ્રાગભાવ પ્રતિષેધ છે. અર્થાત જે વસ્તુ વિષે મનુષ્યોની વિનાશી પણ છે, અને અભાવરૂપ પણ છે. સામાન્ય પ્રીતિ અથવા આસક્તિ હોય છે, | ૨. નાવિકાન્તઃ પ્રાકમાવઃ જે અભાવ તેમાંથી મનુષ્યોને અટકાવવા માટે જે નિષેધ અનાદિ એટલે ઉત્પત્તિથી રહિત હોય છે વચન કહેવામાં આવ્યું હોય તેને પ્રસજ્યપ્રતિ- તથા સાન્ત એટલે નાશરૂપ અંતવાળો હોય Nધ કહે છે.
છે, તે પ્રાગભાવ કહેવાય છે. પ્રસંતન-આપાદન. જેમ-જે અહીં રૂ. પ્રતિનિનામાવદ પ્રામા | જે ઘડ હોય છે તે પ્રાપ્ત થાય' એવી રીતે અભાવ પિતાના પ્રતિયોગીને જનક હોય તે ઘડાની પ્રાપ્તિ કહી છે તે પ્રસંજન છે. અભાવ પ્રાગભાવ કહેવાય છે. જેમ-પટની
પ્રસાર ( ) –તિર્ય સંપાસમવાય ઉત્પત્તિથી પૂર્વે તે પટને પિતાના સમવાયિ વાર પ્રસારણમ્ ! મૂર્ત દ્રવ્યને તિર્યફ દેશ છે કારણરૂપ તંતુઓમાં પ્રાગભાવ રહે છે, તે સાથે જે સંયોગ છે તે સંયોગનું અસમવાયિ ! પ્રાગભાવ જ તે પટરૂપે પ્રતિયેગીનું નિમિત્ત
For Private And Personal Use Only
Page #34
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૪૫) કારણ હેવાથી જનક કહેવાય છે. એ પ્રકારે પ્રાપ-સમષ્ટિ)-હિરણ્યગર્ભ; સમષ્ટિ જે જે કાર્યની ઉત્પત્તિ થાય છે, તે તે કાર્યને સુક્ષ્મશરીર. પ્રાગભાવજ તે તે કાર્યને જનક હોય છે, | ૨. ક્રિયા શક્તિવાળા પ્રાણથી શરીર પ્રાગભાવ વગર કઈ પણ કાર્યની ઉત્પત્તિ ઘટિત હોવાથી એટલે પ્રાણું પણ શરીરમાં થતી નથી, માટે પ્રાગભાવનું આ ત્રીજું લક્ષણ | મુખ્ય ઘટક અવયવ હેવાથી શરીરઉપહિત પણ સંભવે છે.
ચિતન્યને પણ કેટલાક પ્રાણ” કહે છે. ४. ध्वंसप्रतियोगित्वे सति अभावत्वम् ।
Twામ શ–ન્તિઃ સહિત ત્રા: વાફ વંસને પ્રતિયોગી હોઈને જે અભાવ હોય છે આદિક પાંચ કર્મેન્દ્રિા સહિત પાંચ પ્રાણ તે તે. અથવા, જે અભાવ ધ્વસને પ્રતિયોગી
પ્રાણમયકોશ' કહેવાય છે. હેય તે પ્રાગભાવ. જેમ-ઘટ ઉત્પન્ન થયા
પ્રાઇવાયુ –(1) પ્રાણ, (૨) પહેલાં ઘટના પ્રાગભાવ કપાલમાં હતું, પણ
અપાન, (૩) સમાન, (૪) ઉદાન, અને (૫) ઘટ ઉત્પન્ન થયો એટલે તે અભાવને (પ્રાગ
વ્યાન, એ પ્રાણવાયુના પાંચ પ્રકાર છે. તે ભાવન) ધ્વંસ (નાશ) થયો. માટે પ્રાગભાવ
વાયુઓનાં સ્થાન તથા કર્મ નીચે બતાવ્યાં છે. એ હંસને પ્રતિયેગી હોઈને અભાવરૂપ |
(૧) પ્રાણ-હૃદયમાં રહે છે તથા મુખ
નાસિકા દ્વારા શ્વાસોચ્છાસની ક્રિયા કરે છે. પણ છે.
() અપાન-ગુદામાં રહે છે તથા મલા૬. અર્થમવાદિનચર્ય રતિ દિન :
ક્રિયા કરે છે. ત્તિ પૂર્વજીનામાવત્વમ' કાર્યના સમવાયી
| (૩) સમાન-નાભિમાં રહે છે તથા કાળથી અન્ય પદાર્થમાં ન રહેનાર હાઈને, અનપાચનમાં સહાય કરે છે. કાર્યની ઉત્પત્તિના પૂર્વકાળમાં જે અભાવ ! (૪) ઉદાન-કંઠ દેશમાં રહે છે તથા હોય, તે પ્રાગભાવ.
અન્નાદિકને ઉંચે લઈ જાય છે. ૬. ઉત્પત્તિની પહેલાં કાર્યને પિતાના (૫) વ્યાન–બધા શરીરમાં વ્યાપીને રહે ઉપાદાને કારણમાં રહેલ કાર્યને પિતાને જે તે છે તથા અન રસાદિકને નાડીઓમાં પહોંચાડે છે. અભાવ તે પ્રાગભાવ.
અર્થાત એકજ વાયુ હદય વગેરે પાંચ
સ્થાનમાં રહે છે તેથી તેમની પ્રાણુ વગેરે પ્રાફ – સુપ વીડનઃજરnsજ્ઞાનમંત્ર
સંજ્ઞાઓ ઠરાવેલી છે. સાક્ષી પ્રાણ: સુષુપ્તિ અવસ્થામાં અંતઃકરણ લીન
૨. ક્રિયાના ભેદથી જેમ એકજ વાયુના થયા છતાં જે માત્ર અજ્ઞાનને જ સાક્ષી થઈને રહે છે તે પ્રાજ્ઞ.
પ્રાણુ વગેરે પાંચ ભેદ થાય છે. તેમજ ક્રિયાના પ્રા --શરીરાન્તિઃ સારી વાયુઃ બાળ: શરીરની ! છે. જેમ
ભેદથી એકજ વાયુના નાગાદિ પાંચ ભેદ થાય અંદર વિચરનારો જે વાયુ તે પ્રાણ કહેવાય છે.
(૧) નાગ–ઓડકારરૂપ ક્રિયા કરનાર ૨. privમનવાન નાણાપ્રવર્તી વાયુઃ નાસાગ્ર | વાયુ. તરફ આગળ ચાલવાના સ્વભાવવાળો અને | (૨) કૂર્મ–આંખમાં નિમેષઉન્મેષની ક્રિયા નાસાના અને વિષે રહેનાર વાયુ તે પ્રાણવાયુ. | કરનારો વાયુ.
३. मिलितसमस्तापञ्चीकृतपञ्चमहाभूतराजसां- (૩) કુલ–છીંક આણનારે વાયુ, રાત્રે સતિ વિચરાશ પ્રધાનવાયુ અપચી- (૪) દેવદત્ત–બગાસુ આણનારો વાયુ. કૃત પંચ મહાભૂત એકત્ર થઈને તેના રાજસ (૫) ધનંજય–શરીરને ફુલાવનારો વાયુ અંશમાં ક્રિયાશક્તિ પ્રધાન જે વાયુ ઉપજે | (મરી ગયા પછી પણ એ વાયુ શરીરમાં છે તે પ્રાણવાયુ.
} રહે છે.)
For Private And Personal Use Only
Page #35
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૪૬) પ્રથમ–પ્રવૃત્તિનિરપઃ પ્રાણુની તિવિ-અર્થવઢવાતુ કયતિગમનાગમનરૂપ વૃત્તિને અટકાવવી તે પ્રાણાયામ. | Fા ધાતુ સિવાયના અર્થવાળા શબ્દનું અથવા
| પ્રત્યય વગરનું જે રૂપ તે પ્રાતિપદિક. २. निश्वासोच्छवासयोगतिविच्छेदकारकव्यापारो २. विभत्त्यर्थशन्यत्वे सति व्यक्तिमानार्थસા નિઃશ્વાસ અને ઉસની ગતિની રેક સ્ત્રમ્ વિભક્તિના અર્થથી રહિત હેઇને વાને જે વ્યાપાર તે પ્રાણાયામ. ! માત્ર અર્થને જ જે વ્યક્ત કરતા હોય તે
૬. રેપૂરવમરુક્ષળબાળનિકાઃ શબ્દ પ્રતાદિક કહેવાય. પ્રાણાયામઃ રેચક (શ્વાસને બહાર કાઢ), પ્રતિમવિશ્વ-ત્રહ્મજ્ઞાનેતરવાધ્યાત્વમ્ | પૂરક (બહારના વાયુને શરીરની અંદર | બ્રહ્મજ્ઞાન સિવાય બીજા સાધનથી જેને બાધ ખેંચવો) અને કુંભક (પૂરેલા વાયુને રેકી થઈ શકે તે પ્રતિભાસિક. રાખ) એ લક્ષણવાળા પ્રાણને કબજે
२. आगन्तुक ( काचनिद्रादि ) शेषसहकृताરાખવાના ઉપાય તે પ્રાણાયામ.
| વિદ્યાર્યમાં કાચ-મોતિયો, છારી વિગેરેઘUTયામપ્રવાઃ -પ્રાણાયામના પ્રકારઃ તથા નિદ્રા વિગેરે ની સહાયથી અવિદ્યાનું પ્રાણાયામના ચાર પ્રકારની છેઃ (૧) બાહ્યવૃત્તિ, જે કાર્યત્વ તે પ્રાતિમાસિકત્વ. (૨) આત્યંતરવૃત્તિ, (૩) ખંભવૃત્તિ, અને
શરણારવF-- પ્રતિમાસવાધ્ય(૪) તુરીય.
ત્વમાં પ્રતિભાસ કાળમાં બાધ નહિ થઇ (૧) બાહ્યવૃત્તિ-નાસિકા છિદ્ર દ્વારા શકવાપણું; પ્રતિભાસ કાળમાં જેને બાધ રેચન કરીને બહાર ગયેલા અંતર વાયુનું થઈ શકે નહિ તે પ્રતિભાસિકસવ કહેવાય. બાહ્યદેશમાં ધારણ તે બાહ્યવૃત્તિ. એનેજ પ્રતિસ્વ-વિશેષ ધર્મ, દરેકને રેચક' કહે છે.
પિતતાને ધર્મ. (૨) અત્યંતર વૃત્તિ-નાસિકા છિદ્ર કરતોતિ (યાસ:)–રાજુ દ્વારા પૂરક કરીને બહારના વાયુને અંદર જન્ય: જે પદાર્થ આગંતુક દોષે કરીને ખેંચ, અને તે અંદર ગયેલા વાયુને અંદર
જન્ય હોય તે પ્રતીતિક કહેવાય. (એ એક ધારણ કરી રાખે તે અત્યંતરવૃત્તિ. એને જ અર્થવ્યાસ' છે.) પૂરક કહે છે.
કાચાિવાય—તવમસિ' એવા (૩) સ્તંભત્તિ -પૂરક કે રેચનના ઉપદેશથી “યહૃધ્યામિ' એ સાક્ષાત્કાર પ્રયન સિવાય કેવળ વિધારક (અટકાવી થતાં જે કાર્યપ્રપંચ સહિત અજ્ઞાનથી નિવૃત્તિ રાખવાના ) પ્રયત્નથી પ્રાણની ગતિને જે (બાધ) થાય છે, તેને પ્રાત્યક્ષિક બાધ કહે છે. વિચ્છેદ તે સ્તંભત્તિ. એનેજ “કુંભક' ૨. પૂર્વાસરિ નાશપૂર્વ પરવન્યત
ત્તિ : પૂર્વનાં રૂપરસાદિના નાશ પૂર્વક (૪) તુરીય–રેચકને જવાને હસ્ત
બીજા રૂપરસાદિની ઉત્પત્તિ તે પ્રાદુર્ભાવ. પાદાદિ બાહ્ય દેશ છે, તથા પૂરકને જવાને
પ્રાદુર્ભાવ –ત્રથમદરાઃ પહેલીવાર જે નાભિચક્રાદિ અંતર દેશ છે, તે દેશના પ્રકાશમાં આવતું તે પ્રાદુર્ભાવ. નિશ્ચયપૂર્વક ઘણા પ્રયત્ન વડે સાથે એ જે प्रादेशिकगुणत्वम्-स्वाधिकारणवृत्तिदैशिતંભવૃત્તિ નામે કુંભક છે, તે તુરીય પ્રાણ- માવતિચારિત્વમ પિતાના અધિકરણમાં રહેશે યામ કહેવાય છે.
જે દેશ સંબંધી અભાવ, તે અભાવને
For Private And Personal Use Only
Page #36
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૪૭) પ્રતિયોગી જે ગુણ, તે ગુણપણું તે પ્રાદેશિક : કાવ્ય-વર્તમાનારીરરક્સ : ગુણવ. જેમ-વિભુ પદાર્થોના વિશેષ ગુણોનું સંચિત કર્મોમાંથી નીકળીને જે કર્મો આ પ્રાદેશિક ગુણત્વ છે. સંગ અને વિભાગ | વર્તમાન શરીરનાં આરંભક થાય છે, તે પ્રારબ્ધ પણ પ્રાદેશિક ગુણે છે.
| કર્મ કહેવાય છે.
२. प्रारब्धकार्यसुखदुःखादिरूपं युगकल्पादि પ્રાચબા રાયજાતિ-જે ઈદ્રિય |
પર્વત મનમેશચં ચેન તત્વI સુખદુઃખાદિરૂપ સંગાદિ સંબંધ વડે વિષય દેશમાં પ્રાપ્ત
પ્રારબ્ધનું કાર્ય છે; તે જેના વડે યુગ કે થઈને તે વિષયને પ્રકાશ કરે છે, તે ઈદ્રિય |
કલ્પપર્યત ભોગવવું પડે છે તે પ્રારબ્ધ કર્મ પ્રાપ્યપ્રકાશ કરી ઈદ્રિય કહેવાય છે. જેમ–
કહેવાય છે. નેત્ર પિતાનાં કિરણોના સંગ સંબંધ વડે ] પટાદિ વિષય દેશમાં પ્રાપ્ત થઈને પટ વિષયને
પ્રારબ્ધ કર્મ ત્રણ પ્રકારનું છે. ઇચ્છા
પ્રારબ્ધ, અનિચ્છા પ્રારબ્ધ અને પછી પ્રકાશ કરે છે, માટે નેત્ર ઇદ્રિય પ્રાયપ્રકાશ | પ્રારબ્ધ. કારી કહેવાય છે.
પ્રતિક્ષિત-પ્રારંભ કરવાની ઈચ્છાને પ્રામાથપ્રમાવ–તતિ તાર! વિધ્ય એવું જે કાર્ય તે; અર્થાત જેને પ્રારંભ જ્ઞાનમ્ ા પ્રત્યક્ષ, અનુમિતિ, આદિક યથાર્થ કરવાની ઈચ્છા છે તે પ્રારિસિત કહેવાય. અનુભવરૂપ “ પ્રમા’ કહેવાય છે. એ પ્રમામાં ! - પ્રાર્થના-ઉત્ક્રતિવર્ષો ! ઉત્કર્ષના રહેલું છે, તે ધર્મવાળા પદાર્થમાં તે ધર્મ ! પ્રતિપાદનની ઈચ્છા. પ્રકારક જ્ઞાનસ્વરૂપ પ્રભાવ છે, તેને શાસ્ત્રમાં ઝિયમૂ-ઈષ્ટ વસ્તુના દર્શનથી જન્ય પ્રામાણ્ય કહે છે.
સુખ. ૨. પિતાને વહાલી હોય તે વસ્તુ. વેદાન્તીઓ તથા મીમાંસકે એ પ્રમાણ્યમાં
प्रीतिः-दयारसार्दान्तःकरणवृत्तिविशेषः । રૂતરત્વ માને છે. એટલે એ પ્રમાણ્યને સ્વતઃ | ચાર રસવા ભીના થયેલા અંતઃકરણની પ્રામાણ્ય માને છે; અને તૈયાયિકે તેમાં
એક પ્રકારની વૃત્તિ. પરતત્વ માને છે, એટલે એ પ્રામાણ્યને
પ્રેક્ષમૈથુન–ભોગબુદ્ધિથી સ્ત્રીઓને પરતઃ પ્રામાણ્ય માને છે.
જેવી તે.
ચિમાવઃ મિથઃ—(ગાતમમતે) મરપ્રામાણ્યમાં સ્વતત્વ બે પ્રકારનું છેઃ (૧) | ણથી ઉત્તર જે જન્મ તે પ્રત્યભાવ નામે પ્રમેય ઉત્પત્તિ સ્વતસ્વ, અને (૨) જ્ઞપ્તિ સ્વતત્વ.
કહેવાય છે. (તે તે શબ્દો જેવા.)
છે–વમત્રનિર્વાચઃ પ્રીતિ ! રાશ્ચિત્તમૂ–પાપક્ષીમાત્રસાધન વર્મા | દેવ, ગુરૂ અને મિત્રાદિ વિષે પ્રીતિની અધિકતા. પાપનો ક્ષય માત્ર કરે એવું કર્મ. જેમ, રત્વF-તનુપ્રયત્ન ધારત્વ પ્રેરણ કચ્છચાંદ્રાયણાદિ એ પ્રાયશ્ચિત્ત રૂપ કમ છે. ' કરનારને અનુકૂળ એવા પ્રયત્નનું જે,
૨. પ્રા નામ તy: 9 વિત્ત નિવાર આધારપણું તે. ચેતા તનિષસંયુ પ્રાચિત્ત તદુરસ્તી ૨. પ્રવ્રુત્યનુહૂરસાધવત્વમ્ | પ્રવૃત્તિને પ્રાયશ્ચિત્ત' એ શબદમાંના “પ્રાયઃ” ને ! અનુકૂળ એવા વ્યાપારનું જે સાધકપણું તે. અર્થ તપ છે, અને “ ચિત્ત' શબ્દનો અર્થ | પ્રેરત્વ- માષિતે પાયાજ્ઞાનાવવૃત્તનિશ્ચય છે; માટે નિશ્ચયયુક્ત જે તપ તે '
વિષચનાઃ | પ્રાયશ્ચિત્ત કહેવાય છે.
| પિતાથી જે નિકૃષ્ટ હોય તેને તેની અભિલાષા
For Private And Personal Use Only
Page #37
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
(૧૪૮ )
પ્રાપ્ત કરવાના ઉપાયનું અજ્ઞાન હોય તેથી તે, તે પ્રાપ્ત કરવામાં પ્રવૃત્ત ન થતા હોય, એવા પ્રયાય મનુષ્યને ઉપાય બતાવવાના સંબંધમાં પ્રવૃત્તિ કરવાને અનુકૂળ જે વ્યાપાર તે પ્રેરણત્વ.
प्रौढोक्तिः- उत्कर्षस्याहेताषुरकर्षहेतुत्वकल्पनम् । જે ઉત્કર્ષના હેતુ ન હેાય તેમાં ઉત્કર્ષના હેતુની કલ્પના કરવી તે.
फ
फलम् -- प्रकरणप्रतिपाद्यस्य श्रूयमार्ण तज्ज्ञाનાત્તભ્રમિત્રયજ્ઞનું જમ્ । પ્રકરણમાં પ્રતિપાદન કરેલી વસ્તુના જ્ઞાનથી શ્રુતિએ કથન કરેલું જે તેની પ્રાપ્તિરૂપ પ્રયાજન તે ફળ કહેવાય છે.
ર. ( બ્રહ્મજ્ઞાનનાં ) સાધના વર્ડ પ્રાપ્ત થવા યેાગ્ય જે અર્થે તે લ. શારીરક મીમાંસાના ચોથા અધ્યાયમાં તેનું કથન કરેલું છે. )
રૂ. સસાધનજીવવુ લેવમા, મ્ । સાધન સહિત સુખદુ:ખને ઉપભાગ તે કુળ.
૪, સ્વત્તવ્યતા પ્રયાગને વિષયત્વમ્। પોતાની કવ્યતાની હેતુભૂત ઇચ્છાને જે વિષય હાય
તે લ કહેવાય છે.
પ્રૌઢિવાદ્—વવુ યુર્ષણ્યાપનમ્ પાતાની બુદ્ધિના ઉત્કર્ષ જણાવવાને જે વાદ તે.
फलव्याप्तिः - स्वाकारवृत्तिप्रतिबिम्बितચૈતન્યવિષયત્વમ્ । વિષયાકાર વૃત્તિમાં પ્રતિપરિહાર કરવા તે; અથવા પોતાના મતના બિંબિત ચૈતન્યને વિષય હોવાપણું ને કુલઉત્કર્ષ જણાવવા તે પ્રાઢિવાદ વ્યાપ્તિ કહેવાય.
२. प्रतिवायुक्ति स्वीकारत्वे सति स्वमतदोष વિહારત્ન સ્વમતા બંનધત્ત્વ વા। પ્રતિવાદીના થનના સ્વીકાર કરીને પણ પેાતાના મતમાં પ્રતિવાદીએ આપેલા દોષના
फलचैतन्यम्-ज्ञातं घटाद्यवाच्छिन्नचैत ચમ્ । જ્ઞાત એવું જે ધટાદિથી અવચ્છિન્ન ચૈતન્ય તે લચૈતન્ય.
૨. અન્તઃવાળવૃત્યમિન્ય ચૈતન્યમ્ । અંતઃકરણની વૃત્તિ વડે અભિવ્યક્ત ચૈતન્ય. એટલે ઘટાદિ વિષય ચૈતન્યથી અભિન્ન એવું અંતઃકરણની વૃત્તિમાં પ્રતિબિંબિત ચૈતન્ય તે લચંતન્ય.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
३. विषयावच्छिन्न चैतन्यमभिव्यक्तम् । વિષયવડે અવચ્છિન્ન ચૈત્તન્ય અભિવ્યક્ત થયું હોય તે ક્લચૈતન્ય.
Gપ્રમેયઃ—(ગૌતમમતે) લપ્રમેયના એ ભેદ છે: (૧) મુખ્ય અને (૨) ગૌણુ. તેમાં સુખના કે દુ:ખના સાક્ષાત્કારને મુખ્ય કુળ કહે છે; અને અન્ય વસ્તુમાત્રનું નામ ગાદળ છે.
फलव्याप्यत्वम् - वृत्तिप्रतिबिम्बितचिदभि
વ્યચૈતન્યાશ્રયસ્વં વ્યાવ્યત્વમ્ । વૃત્તિમાં પ્રતિબિંબિત ચૈતન્યવડે અભિવ્યક્ત ચૈતન્યના આશ્રય હેાવાપણું તે કલવ્યાપ્યત્વ કહેવાય. હજામિલાસ્થિીત ધમ્—કમ કરવાથી અમને સ્વની પ્રાપ્તિ થશે, એવી રીતે જે ફળની ઇચ્છા તે કલાભિધિ મનમાં રાખીને જે કર્માં કરવામાં આવે તે કલાભિસંધિકૃતક કહેવાય. કમથી ઉત્પન્ન થયેલું પ્રારબ્ધ તે કલાભિસ`ધિકૃત પ્રારબ્ધ.
હેચ્છા——સુખ તથા દુઃખાભાવ (દુઃખના અભાવ) એ બન્નેવું નામ ‘કુળ’ છે. તે ફળને વિષય કરનારી જે ઇચ્છાઅર્થાત્ મને સુખ થાઓ, એવી સુખરૂપ કૃતિિવષયક ચ્છા તથા દુ:ખાભાવ મને હા, એ પ્રકારની દુઃખાભાવરૂપ વિષયક ઇચ્છા એ બન્નેનું નામ લેચ્છા છે.
फलोपकारकाङ्गत्वम् स्वव्यापारातिरिવ્યવધાનરાપ્ત્યિનાને વારત્વમ્ । પોતાના વ્યાપારથી ભિન્ન વ્યવધાન વિના પ્રધાનકને જે ઉપકારકપણું તે. અર્થાત્ ફક્ત પેાતાના વ્યાપારથીજ પ્રધાનકને ઉપકારક થાય ખીજા કાષ્ટના વ્યાપારની અપેક્ષા રાખે નહિ તે ક્ષેપકારકકંગ કહેવાય. જેમ—પ્રયાજ’ નામે અંગયાગ છે, તે અદૃષ્ટરૂપ પોતાના
For Private And Personal Use Only
Page #38
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
( ૧૪૯ )
વ્યાપાર માત્રથી દÒપૂણું ભાસાદિ પ્રધાનયાગને ८. देवमनुष्याद्युपासनाकाम सङ्कल्पा बन्धः । ઉપકારક થાય છે, માટે પ્રયાજ એ લેપ- દેવ અથવા મનુષ્યાદિની ઉપાસનારૂપ કામ કારકાંગ કહેવાય છે. એનેજ મીમાંસા સંકલ્પ તે બધ ‘બાવુપારી' કહે છે.
સ્વસમ્બન્ધેન વિશિષ્ટત્વમ્ । કા રૂપ કળ સાથે અવ્યવહિત પૂવૃત્તિત્વરૂપ સબંધે કરીને જે કૂળથી વિશિષ્ટપણું તેનું નામ કાપધાયકત્વ કારણુતા, જેમ, ઘડા ઉત્પન્ન થતી વખતે કુંભારના હાથમાં જે દંડ હોય છે, તે દંડમાં, અવ્યવહિત પૂર્વવ્રુત્તિવરૂપ સંબંધવાળા બટરૂપ ફળવડે વિશિષ્ટતા છે, એનું નામ દંડમાં લાપધાયકત્વરૂપ કારણુતા છે. અર્થાત્ બટરૂપ કુળનું કારણ છે; એવી રીતે જો દાંડા ઘટરૂપ ફળનું કારણુ થતા હોય અને તે, ધડા બનતી વખતે નિમિત્ત કારણરૂપે પણ હાજર હોય ( અવ્યવહિત પૂવૃત્તિ હોય ) તા તે દાંડા ઘડાનું કલાપધાયકત્વ કારણ કહેવાય.
ब
જોપયાયવર્—ાંતિપૂર્વત્તિ- માત્રની ઉત્પત્તિ તે બધ.
बन्धः - सत्यत्वेत ज्ञायमानो दृश्यसम्बन्धः ।
દૃશ્યસસંબંધ સત્યરૂપે જણાતા હોય તે બધ. ૨. કામને જ્ઞાનતાર્યસમ્બન્ધે વા। અજ્ઞાન અને તેના કાર્યાંરૂપ જગતની સાથે આત્માના
:
સબંધ તે અધ.
કુ. નિમાયાંશસિદ્ધત્વ:। અણુિ
માદિ આઠ પ્રકારનાં ઐશ્વયની આશાવર્ડ સિદ્ધ એવા સંકલ્પ તે અંધ
Acharya Shri Kailassagarsuri Gyanmandir
९. संकल्पमात्र सम्भवो बन्धः । સંકલ્પ
૬. વર્ણાશ્રમધર્મધર્મનું વષઃ । વર્ષોંશ્રમનાં ધર્માંકમાં કરવાના સંકલ્પ તે અધ. ६. यागवततपोदानविधिविधानज्ञानसम्भवो बन्धः । યાગ, મત, તપ, દાનવિધિના વિધિના વિધાનનું જ્ઞાન, એ સર્વને સંભવ તે અધ.
૭. વરુને ક્ષાપેક્ષા સંજ્વા વન્ધઃ કેવળ મેાક્ષની અપેક્ષાથી સંકલ્પ કરવા તે બધ
વન્યપાર્થ (જૈન મતે)—કમ તે બધ કહે છે. અર્થાત્ ચાર પ્રકારનાં ધાતિક અને ચાર પ્રકારનાં અધાતિ ક, એમ આફ પ્રકારનાં કર્મ જન્મનાં હેતુ હોવાથી તે બંધ કહેવાય છે.
ચઢવાનૢ ( વવશેઃ )> રૂપ કે સ્પર્શનું પ્રત્યક્ષ જ્ઞાન થાય તે બળવાન રૂપ કે બળવાન્ સ્પર્શે કહેવાય છે.
ફળની
દિલ સાધનમ્—સ્વર્ગાદિ ાથી રહિત યને જે યજ્ઞાદિક કરવામાં આવે છે, તે યજ્ઞાદિક । આત્મજ્ઞાનનાં બહિરંગ સાધન કહેવાય છે.
ઢિમુલત્વમ્——બહારના વિષેા તરફ મનનું વલણ હોવાપણું.
વાવમ્—(સન્યાસીના એક પ્રકાર) જેને શૌયના અગરૂપે ઘણું પાણી જોઇએ તે બહૂદક કહેવાય. બદકમાં રહેત્રે અતિપ ધર્મ તે અદ્ભૂદકત્વ.
बाधः - पूर्वप्रत्ययस्य व्यधिकरणप्रकार करवનિશ્ચય: । પ્રથમ થયેલા જ્ઞાનનું જે અધિકરણ
હોય તેનાથી ભિન્ન અધિકરણવાળું તે જ્ઞાન
છે, એવા નિશ્ચય.
૨. અપરોક્ષમિથ્યાત્વનિશ્ચયેા વષઃ । અમુક
૪. ચમચા મહત્ત્વ અન્યઃ । યમનિય-વસ્તુ મિથ્યા છે એવા સાક્ષાત્ જે નિશ્ચય તે માદિ અષ્ટાંગયેાગને સોંકલ્પ તે બધ
આય.
રૂ. સવિાસાવિયાનિવૃત્તિઃ । કા સહિત અવિદ્યાની નિવૃત્તિ તે બાધ.
४. प्रतीतार्थे परित्यज्यान्यार्थकल्पनं बाधः । જે પદાર્થ જણાતો હેાય તેને છેડીને તે સ્થળે ખીજા પદાર્થની કલ્પના તે બાધ.
૫. અધિષ્ઠાનના વાસ્તવ સ્વરૂપના સાક્ષાકારથી કાર્યના પોતાના ઉપાદાન કારણરૂપ
For Private And Personal Use Only
Page #39
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૫૯) અજ્ઞાન સહિત જે નાશ છે, તેનું નામ બાધ વા:–રશાસ્ત્રાર્થજ્ઞાનાવિવારા: શાસ્ત્રના છે. જેમ-છીપરૂપ અધિકાનનો સાક્ષાત્કાર અર્થજ્ઞાનના વિવેકથી રહિત તે બાલ થવાથી રૂપારૂપી કાર્યને પિતાના ઉપાદાન | કહેવાય છે. અજ્ઞાનસહિત જે નાશ થાય છે-અર્થાત “આ
२. अधीतव्याकरणकाव्यकोशोऽनधीत वेदान्ता રૂડું છે એ બુદ્ધિને નાશ થાય છે તે
યાદ છે જે વ્યાકરણ, કાવ્ય અને કેશ બાધ છે.
ભણ્યા હોય, અને વેદાન્ત ન ભણ્યો ૬. વિષયના અભાવની પ્રમા તે બાધ હોય તે બાલ. (ાપવો શબ્દ જુઓ.) બાધના ત્રણ પ્રકાર
વીuદાનવસમાધિ ––બહારનાં છેઃ (૧) શાસ્ત્રીય બાધ; (૨) યાતિક બાધ; દોથી મિત્ર એટલે બહારના જે સૂર્યાદિ (૩) પ્રાયયિક બાધ.
પદાર્થો, તેને હું દ્રષ્ટા છું તે સૂર્યાદિકમાં હું बाधसमानाधिकरण्यम्-अन्यतरस्यबाधेन અનુસ્મૃત છું, એ સવિકલ્પ સમાધિ તે સીમાનાવિખ્યમ | સામાનાધિકરણ્યવાળાં બે બાહ્યદક્ષ્યાનુવિદ્દ સમાધિ જાણ. બાહ્યદક્ષ્યાવિદ્ધાર્થક પદોમાંથી એકના વાચ્યાર્થને બાધ નવિદ્ધ અને અંતર દશ્યાનુવિદ્ધ સમાધિને કરીને બીજા અવિરોધી અર્થનું ગ્રહણ કરવું સવિકલ્પ સમાધિમાં અંતર્ભાવ થાય છે. તે. જેમ “જે ચાર દેખાતે હતા તે તે ઝાડનું !
વાઘનિપધરાત્ર—છીંપમાં આ હું છે.” એમાં ચોર અને હું એ વિરુદ્ધાર્થક સમાનાધિકરણ પદો છે; તેમાંથી ચાર બાધ
રૂયું છે અને દેરડીમાં આ સાપ છે, એવું જે
ભ્રમજ્ઞાન થાય છે, તે બ્રાહ્મનિરુપાધિક ભ્રમ કરીને ઠુંઠું ગ્રહણ કરવું, તે બાધસમાનાધિ
કહેવાય છે. કરણ્ય છે. વાંધો-કાવા વ્યાપાર | જેથી
વાઘનર્વિવાપુરમા–બહારનાં દો પ્રાણના વિયોગેરૂપ ફળ ઉપજે એવો વ્યાપાર. વિષે કલ્પના રહિત સમાધેિ તે બાઘનિવાયત -બાપને જે વિષય તે બાધિત
વિકલ્પક સમાધિ. (સૂર્યાદિ બહારના પદાર્થોને કહેવાય.
બહારના દસ્યો જાણવાં). વધત:-(માસ) ચચ : સાચા
___ बाह्यप्रत्यक्षप्रमा-स्मृतिभिन्नत्वे सति માવઃ પ્રમાણે નિશ્ચિતઃ વાષિતઃા જે હેતુના ને લાગધનવાસ્થાવરજ્ઞાનમ! સ્મૃતિજ્ઞાનથી ભિન્ન સાધ્યને અભાવ બીજા કોઈ પ્રત્યક્ષાદિક હોઈને અબાધિત એવા બહારના પદાર્થોને પ્રમાણુવડે નિશ્ચિત હોય છે તે હેતુ બાધિત વિષય કરનારું જે જ્ઞાન તે બાહ્ય પ્રત્યક્ષ નામે હેત્વાભાસ કહેવાય છે. જેમ-દિરનુ પ્રમાં કહેવાય. કચ્ચત્વા નકા ' (અગ્નિ ઉષ્ણતા વિનાને વાછત્યક્ષ માળ–-પાંચ જ્ઞાનેન્દ્રિયોને છે, દ્રવ્યરૂપ હોવાથી, જળની પેઠે) આ બહારનું પ્રત્યક્ષ પ્રમાણ કહે છે. અનુમાનમાં દ્રવ્યત્વરૂપ હેતુનું અનુષ્યત્વ સાધ્ય વારંધાતઃ–કઠિન સ્વભાવવાળા છે; તે અનુષ્ણવ સાધ્યને અભાવ ઉષ્ણત્વ પાર્થિવ પરમાણુ, સ્નિગ્ધ સ્વભાવવાળા જલીય છે. તે ઉષ્ણત્વ અગ્નિરૂપ પક્ષ વિષે સર્વ પરમાણુ, ઉષ્ણુ સ્વભાવવાળા તૈજસ પરમાણુ, પ્રાણીઓને વફ ઈદ્રિયરૂપ પ્રત્યક્ષ પ્રમાણdડે | તથા ચલન સ્વભાવવાળા વાયવીય પરમાણુ, નિશ્ચિત છે, માટે એ દ્રવ્યત્વ હેતુ બાધિત છે. એ ચારે પ્રકારના પરમાણુઓને જે ભૂત આ બાધિત હેતુનું જ્ઞાન સાક્ષાત અનુમિતિ- | ભૌતિક સંધાત છે, તે સંઘાત બાહ્ય ભેગ્ય. નુંજ પ્રતિબંધક હોય છે.
સંધાત કહેવાય છે.
For Private And Personal Use Only
Page #40
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
( ૧૫૧ )
સૂર્યાદિકથી હું અસંગ છું, એવા શબ્દસહિત જે સમાધિ તે બાહ્યશબ્દાનુવિદ્દસમાધિ. વાઘૌચર્—જલમૃત્તિકાદિ વડે શરીરને શુદ્ધ કરવું તે.
વાઘરાવ્વાનુવિદ્ધસમાધિઃ—બહારના અનિત્ય એવા બે પ્રકારની છે. તેમાં ઈશ્વરાત્માની બુદ્ધિ નિત્ય, પ્રત્યક્ષ અને એક હાય છે; તથા જીવાત્માની બુદ્ધિ અનિત્ય, પ્રત્યક્ષ અને પરાક્ષ, તથા નાના હોય છે.
વાદ્યોપાધિ પ્રમ:-રક્ત ગુણથી રહિત એવા સ્ફટિકમાં રાતા રંગના ફૂલની સમીપતાને લીધે ‘સ્ફટિક રાતા છે' એવા જે ભ્રમ ઉપજે છે, તે બાથસાપાધિક ભ્રમ કહેવાય છે.
बिम्बत्वम् - उपाध्यन्तर्गतत्वे सति उपाચન્દ્રર્વતામિાįિ: સ્થિતત્વમ્ । જે ઉપાધિની અંદર રહેલું છતાં ઉપાધિની અંદરના રૂપથી જેનું રૂપ જૂદું ન હેાય એવું, અને ઉપાધિથી જે બહાર રહેલું હોય તે નિમ્ન. જેમ, જળ
રૂપ ઉપાધિમાં રહેલું ચંદ્રનું પ્રતિબિંબ છે, અને આકાશમાંને ચંદ્ર એ ઉપાધિથી બહાર છે. એ ઉપાધિથી બહારના ચંદ્ર ઉપાધિની અંદરના ચંદ્રથી જૂદો નથી. માટે ઉપાધિથી બહારના ચંદ્ર તે બિબ કહેવાય છે.
૩૬તા—સજ્ઞાનપતા । જ્ઞાનધનતા; કેવળ જ્ઞાનથીજ પરિપૂણૅ તા.
बुद्धि: - जानामित्यनुव्यवसायविषय वृत्ति गुणत्वસ્થાવ્યનતિમતી યુદ્ધિઃ । હું જાણું છું એ
યથા અનુભવ ચાર પ્રકારના હોય છે. વાઘાલનમ્—દ, મૃગચર્મ, વગેરે (૧) પ્રત્યક્ષ, (ર) અનુમિતિ, (૩) ઉપમિતિ, એસવાનાં આસન. અને (૪) શાબ્દ.
પ્રકારના અનુવ્યવસાય જ્ઞાનના વિષયમાં વનારી તથા ગુણુત્વ જાતિની વ્યાપ્ય એવી જે બુદ્ધિવ જાતિવાળે! ગુણ તે બુદ્ધિ.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
२. जानामीत्यनुव्यवसायविषयगुणा बुद्धिः । હું જાણું છું એવા અનુવ્યવસાય જ્ઞાનના જે વિષય હોય તથા જે ગુણ પણુ હાય તે બુદ્ધિ.
અનિત્ય બુદ્ધિ (૧) અનુભૂતિ, અને (ર) સ્મૃતિ, એમ એ પ્રકારની હાય છે. એ બન્ને પ્રકારની બુદ્ધિ (અનુભૂતિ અને સ્મૃતિ) (૧) યથા અને (૨) અયથાય, એવા બે પ્રકારની હોય છે.
પ્રત્યક્ષ યથાર્થ અનુભવ છ પ્રકારના હાય છેઃ (૧) ધ્રાણુ×, (૨) રાસન, (૩) ચાક્ષુષ, (૪) સ્પાન, (૫) શ્રાવણુ, અને (૬) માનસ,
એ છએ પ્રકારનું પ્રત્યક્ષ (૧) સવિકલ્પક
અને (૨) નિર્વિકલ્પક એવા એ પ્રકારનું હાય છે. વળી તે (૧) લૌકિક પ્રત્યક્ષ અને (ર) અલૌકિક પ્રત્યક્ષ એવા બે પ્રકારનું પણુ હાય છે.
અલૌકિક પ્રત્યક્ષ ત્રણ પ્રકારનું હાય છેઃ (૧) સામાન્યલક્ષણસન્નિકષૅજન્ય, (ર) જ્ઞાનલક્ષણસન્નિકજન્ય, અને (૩) ચેાગજ - ધમ લક્ષણસન્તિક જન્ય,
અયથાર્થ અનુભવ ત્રણ પ્રકારના હોય છેઃ (૧) સંશય, (૨) વિપર્યય અને (૩) ત
રુદ્ધિવષ્યમ્ (બૌદ્ધમતે) ઐત્તિક; આલયવિજ્ઞાનથી ભિન્ન સર્વ જગત્ તે શુદ્ઘિમાધ્ય.
વ્રુદ્ધિમતા—શ્રવણ કરેલા અને ગ્રહણ કરવામાં એટલે સ્મરણમાં રાખી રહેવામાં બુદ્ધિની જે અકુશળતા તેનું નામ બુદ્ધિની મંદતા.
રૂ. નિશ્ચયાસ્મિાન્તઃ करणवृत्तिर्बुद्धिः । અંતઃકરણની જે નિશ્ચયરૂપ વૃત્તિ તે બુદ્ધિ.
વ્રુત્તિશુળઃ—જ્ઞાનરૂપ બુદ્ધિ ગુણ તે એક કરની પુષ્ટિ વગેરેનું હેતુપણું,
આત્મામાંજ રહે છે. એ બુદ્ધિ નિત્ય અને
શોધઃ—ચૈતનમ્ । ચૈતન્ય.
વૃંદૃળત્વ શરીરન્રદ્ધાવિદેતુત્વમ્ ।। શરી
For Private And Personal Use Only
Page #41
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(લક્ષણ) છે.
( ૧૫ ) ' વપૂર્ણતા-અજ્ઞાની મનુષ્યને જેમ ! હેય, તેમજ ઉપાદાન કારણ હોય, એવી રીતે દેહ વિષે આત્માપણાની દઢ બુદ્ધિ હોય છે, જે અભિન નિમિત્તપાદાને કારણુપણું તે તેમ પરમાત્મામાં જે આત્માપણાની દઢ બુદ્ધિ બ્રહ્મનું તટસ્થ લક્ષણ ઉદા–જેમ કરોળિયા હોવી તે બોધની પૂર્ણતાને અવધિ છે. પિતાના શરીરમાંથી તાંતણ કાઢીને તે વડે ' વોટ–અહંકારાદિકની સાથે જાળની રચના કરે છે માટે તે કળિયે આત્માની તાદાઓ અધ્યારૂપ ગ્રંથિને જે !
જાળનું ઉપાદાન કારણ છે તેમ નિમિત્ત કારણ ફરીને ઉદય ન થ તે બોધનું ફળ છે. પણ છે. તેની પેઠે બ્રહ્મની સત્તા વિના જગતની વધસાપનમૂ-શ્રવણ, મનન અને |
સત્તા હોઈ શકે નહિ, તથા એવી જગતની નિદિધ્યાસન, એ ત્રણ બેધનાં (જ્ઞાનનાં)
સત્તા હવામાં બ્રહ્મ સિવાય બીજું કઈ સાધન છે.
| સ્વતંત્ર કારણ જોવામાં આવતું નથી માટે વધvમૂ–મિથ્યા એવા દેહાદિક
બ્રહ્મ પણ જગતનું અભિન્ન નિમિત્તપાદાન
કારણ છે. પદાર્થોથી પ્રત્યફ આત્માનું જે વિવેચન (જૂદો કરીને જાણવાપણું) તે બેધનું (જ્ઞાનનું સ્વરૂપ
३. भूतोपादान कारणत्वे सति कर्तृत्वम् ।
આકાશાદિ ભૂતોનું ઉપાદાનત્વ હોઈને જે કર્તાब्रह्म-निखिलनामरूपात्मकप्रपञ्चाकारेण परि- |
પણું તે બ્રહ્મનું તટસ્થત્વ. જમમાનમાયાધિષ્ઠાનમ | નામરૂપાત્મક સઘળા
| ૪. સમગ્ર જગતનું ઉપાદાનપણું એ પણ સઘળા જગતને આકારે પરિણામ પામી ! બ્રહ્મનું તટસ્થ લક્ષણ છે. માયાનું અધિષ્ઠાન તે બ્રહ્મ.
બ્રહ્મનg –કરામલકત સંશય તથા ત્રાર્થમઃ-૩પસ્થસંચઃ ઉપસ્થ ઈકિયનો વિપરીત ભાવનાથી રહિત જે અખંડ એકરસ નિગ્રહ કરે તે.
આનંદ બ્રહ્મના સાક્ષાત્કારવાળા હોય તે. - ૨. ગામથુનર્જનમાં આઠ પ્રકારના ત્રહ્મવેત્ત-હું બ્રહ્મ છું, એવો સાક્ષાત્કાર મૈથુનને ત્યાગ, એ આઠ પ્રકાર આ પ્રમાણે જેને થયો હોય તે. ( જ્ઞાનની “ સત્તા પતિ' છે –“નં સ્પર્ધાનું કેન્દ્ર: વીર્તને માથામાં ભૂમિકાવાળાને એ શબ્દ લાગુ પડે છે.) संकल्पोऽध्यवसायश्चक्रियानित्तिरेव च । एतन्मैथुन
ત્રવિદ્ધાવાન –બ્રહ્મ અને આત્માના મટા (રાજપૂર્વકનુણતમ્) | ” સ્ત્રીનું દર્શન, એકવામાં સમાધિવાળા હોય છે. આ પુરૂષ સ્પર્શન, કેલિ, કીર્તન, ગુહ્ય ભાષણ, સંકલ્પ, પિતાની મેળે સમાધિમાંથી જાગી શકતો નથી. નિશ્ચય, અને ક્રિયા નિવૃત્તિ, એ સઘળું રાગ | (જ્ઞાનની “પદાર્થોભાવની' ભૂમિકાવાળો.). પૂર્વક કરવામાં આવે છે તે અષ્ટાંગ મૈથુન વક્ષg -બ્રહ્માક્યરૂપ સમાધિકહેવાય છે. (દર્શનાદિ આઠ પ્રકારનાં લક્ષણ માંથી જે પોતાની મેળે કે બીજાથી જગી તે તે શબ્દોમાં જેવાં.)
| શકે છે તે. ( તુર્યાવાળો.) ત્રસ્ત થક્ષણામુ:-પાટુત્પત્તિરિથતિ- ત્રરંથ-લૈકિક વૈદિક સર્વવ્યાપારોથી ચારવિમ્ | જગતની ઉત્પત્તિ, સ્થિતિ : રહિત થઈને કેવળ બ્રહ્મ ચિંતન પરાયણ જે અને લયનું કારણપણું, એ બ્રહ્મનું તટસ્થ { પુરૂષ હોય તેને બ્રહ્મસંસ્થ કહે છે. લક્ષણ છે.
- બ્રહ્માજી –સ્વાવરણમૂતકાપર્વતતા૨ ઝાકઝમામન્નનિમિત્તાવાનળમાં પૃથવીતવાદ્યસમુ સક્રિતમ પિતાના આવજગતની ઉત્પત્તિ વગેરેનું જે નિમિત્ત કારણ રણભૂત લોકાક પર્વત, તેની બહારની
For Private And Personal Use Only
Page #42
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૫૩), કાંચન ભૂમિ, તેની બહારને ઘને સમુદ્ર, એ સહિત, તે બ્રહ્માંડ.
મ:–ચારત્વેન જ્ઞાનમ્ | અમુક બ્રહ્માના –વૈતમાનામાવવિરિટનિદ્રામાવ- દેવાદિક આરાધ્ય છે એવું જ્ઞાન તે ભકિત.
નદ્રામમુહનૃચમચાવઃ જે આનં- 1 ૨. ચારવિષયના પર્વ મર્જિત્વમા આરાધ્ય દમાં દ્વત પદાર્થનું ભાન હેતું નથી, તથા જે દેવાદિ વિષયક જે રાગ તે ભક્તિ. કાળમાં નિદ્રા પણ હોતી નથી, એવી બ્રહ્મના માજ-વિષાવિજનવનિવઘનશ્વેતતરફ અભિમુખ થયેલી વૃત્તિ વડે વ્યક્ત થતો નવથાનમ્ અમુક વિષયના દર્શન કે જે આનંદ તે બ્રહ્માનંદ.
| શ્રવણ વડે ચિત્તની જે અસ્થિરતા તે ભય. ब्राह्मणत्वम्-ब्राह्मणेतरावृत्तित्वे सति सकल- भविष्यस्वम-वर्तमानप्रागभावप्रतियोगित्वं ગ્રામજીવ્યાવૃત્તિ-જે જાતિ બ્રાહ્મણથી ઇત
મવિષ્યમ ! જે જે ક્રિયા તથા જે જે રમાં ન હઇને સઘળી બ્રાહ્મણ વ્યક્તિઓમાં
જન્ય પદાર્થ આ વર્તમાન કાળથી હવે રહેતી હોય તે જાતિને બ્રાહ્મણત્વ કહે છે.
પછી ઉત્પન્ન થનારાં છે, તે તે ક્રિયા અને ૨. તY: ધુરં ચ ચાનિશ્વ ચૈતલ્લાઘારણ તે તે જન્ય પદાર્થને આ વર્તમાન કાળમાં તપ: તાખ્યાં ચા ઢીને ગાતગ્રાહ્ય વ સ ના પ્રાગભાવ રહે છે. પ્રાગભાવનું પ્રતિયોગીપણું તપ, વેદાધ્યયન અને બ્રાહ્મણની યોનિથી જન્મ, તે તે ક્રિયા અને તે તે જન્ય પદાર્થમાં છે. એ ત્રણ વાનાં બ્રાહ્મણત્વનાં હેતુ છે; તેમાં જે એજ તે ક્રિયાઓમાં તથા તે જન્ય પદાર્થોમાં તપ અને વેદાધ્યયનથી રહિત હોય તેને તે ભવિષ્યપણું છે. તે ફક્ત જાતિબ્રાહ્મણ જાણો.
મા –લાક્ષણિક (એટલે લક્ષણ વડે ગ્રાન્નામાT:--ર્મવિધારવ વવચમ્ ! સમજાય એવું) શૈણ; ઔપચારિક કર્મનું વિધાન કરનારું (વેદનું) વાક્ય તે અલ્લાક્ષTI-શાપરિત્યાબ્રાહ્મણભાગ, અથવા.
નૈવેશે વૃત્તિઃ I શક્યના એક દેશને પરિત્યાગ ૨. મન્નતવર્ણપ્રામા વા | કરીને એક દેશમાં વર્તવું તે ભાગ ત્યાગ મંત્રના તાત્પર્યાથને પ્રકાશ કરનારે વેદનો જે લક્ષણા. જેમ “તરવા (તે તું છે)' ઇત્યાદિ ભાગ તે બ્રાહ્મણ કહેવાય છે.
| વાકયમાં સર્વત્વ, અલ્પાત્વાદિ વિરુદ્ધ અંશનો રૂ. વે ત મેમનવમ્ મંત્ર પરિત્યાગ કરીને ચેતન માત્રનો અભેદ તે ભાગભાગથી ભિન્ન એ જે વેદનો ભાગ તે બ્રાહ્મણ. | ત્યાગલક્ષણ.
એ બ્રાહ્મણ ભાગ ત્રણ પ્રકારનો છે, (૧) ૨. ચિતારછેદ્રરત્યાન મિત્રવિધરૂ૫; (૨) અર્થવાદરૂપ; અને (૩) તે વિચારવા ઋક્ષળા માવાસ્યા અક્ષણ | શયબન્નેથી વિલક્ષણ.
તાના અવચ્છેદકને પરિત્યાગ કરીને વ્યક્તિ ગ્રાહી વિકલ્લભ્યાસ –૩પક્ષામ માત્રમાં બંધની પ્રાજિકા લક્ષણે તે ભાગવિદિત સતિ સાધનવૈધાવિર્સ વર્માપૂર્વ- ત્યાગલક્ષણ. શિવમ્ | અપક્ષ આત્મજ્ઞાનીને જે સંન્યાસ भागासिद्धिः-पक्षतावच्छेदकसामानाधिલેવાનો વિધિથી પ્રાપ્ત હોઇને, સાધન સહિત | જરા માવઃ પક્ષમાં રહેલી પક્ષતારૂપ સકલ કર્મના ત્યાગપૂર્વક સંન્યાસીએ ધારણ અવયછેદક વડે સાધ્યના હેતુને જે અભાવ તે કરવાનાં દંડ, કમંડલુ, કાષાય વસ્ત્રાદિ ધારણ ભાગાસિદ્ધ હેતુ કહેવાય. જેમ, પૃથ્વી કન્યવતી, કરવાપણું જેમાં હોય, તે બ્રાહ્મણને યોગ્ય ! ઘટવાન્ પૃથ્વી ગંધ ગુણવાળી છે, ઘટવરૂપ વિઠસંન્યાસ કહેવાય.
! હેતુથી.' એ અનુમાનમાં પૃથ્વીપક્ષ છે. એ
For Private And Personal Use Only
Page #43
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
( ૧૫૪ )
પક્ષતામાં રહેલી પક્ષતાનું અવચ્છેદક પૃથ્વીત્વ છે. એ પૃથ્વીત્વનું સામાન્યાધિકરણ્ય ઘટ, પટ,
છે. જો કે સમવાય દ્રવ્ય ગુણુાર્દિકમાં સમવાય સબંધે કરીને રહેતા નથી, પણ સ્વરૂપ સંબધે વગેરેમાં છે. માટે જો ઘટવ એ સામાનધિ-કરીને રહે છે, તથાપિ સમવાયના સ્વરૂપ સંબંધ સમવાય રૂપ જ છે. આવી રીતે એકા સમવાય સબંધે કરીને સત્તા તિ સામાન્યાદિક ત્રણે પદાર્થીમાં રહે છે, માટે એ ભાવત્વનું લક્ષણ ઘટે છે.
કરણ્યના બળથી ગંધવત્ત્વને હેતુ થાય તે તે ઘટવ એજ પૃથીવરૂપ સામાનાધિકરણ્યના ખળથી પટને પણ હેતુ થવા જોઇએ; પણ ટત્વ એ પટના હેતુ છે, એમ તેા કાષ્ઠ કહે
જ નહિ. માટે સામાનાધિકરણ્યના બળથી
એક ભાગમાં કદાચ હેતુ જેવુ' જણાતું હોય તથાપિ ખીજી જગાએ તે હેતુના અભાવ સ્પષ્ટ હાવાથી એને ભાગાસિંઘે (હેત્વાભાસ) કહે છે. (વિશેષ ખુલાસા માટે સપસિદ્ધ શબ્દ જુઓ.)
માવાર્થ-અનિત્ય દ્રવ્ય, અનિત્યગુણ, અને અનિત્ય કર્મ, એ ત્રણેને ભાવકાર્યાં
હે છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
भारतवर्षम् — उत्तरेण समुद्रस्य हिमाद्रेश्चैव
भावविकारः - पूर्वावस्था परित्यागे सत्यવૈધાન્તરાન્તિઃ। પૂર્વાવસ્થાના પરિત્યાગ થયા પછી જે બીજી અવસ્થા પ્રાપ્ત થવી તે ભાવવિકાર, જેમ-જ્ઞાયતે ( ઉત્પન્ન થાય છે ). રક્ષિને વર્ષે તદ્નારત નામ મારતી ચત્ર સમ્પતિ:અતિ ( અસ્તિત્વમાં હોય છે ), વર્ધત વૃદ્ધિ ॥૧॥ સમુદ્રથી ઉત્તરમાં અને હિમાલયથી પામે છે), વિરિળમતે પરિણામ પામે છે દક્ષિણમાં જે દેશ છે, તે ભારતવર્ષ કહેવાય પરિપક્વ થાય છે), પક્ષીયતે (ક્ષીણ થવા માંડે છે), અને વિનતિ ( નાશ પામે છે) એવા છ ભાવવિકાર નિરુક્તમાં યાકે કહ્યા છે.
છે, જ્યાં ભરતરાજાની પ્રજા વસે છે.
માવઃ-યિનિવૃત્યર્વિઃ, યિવ થા, ક્રિયાવાઃ તું વા ક્રિયાવડે સિદ્ધ થાય એવા અર્થો તે ભાવ, અથવા ક્રિયા પણ ભાવ; અથવા ક્રિયાનું મૂળ તે ભાવ.
માવત્વમ્—સમવાયૈવાર્થસમવાયાન્યતરક્ષન્ય સ્પેન સત્તાવરનું માવત્વમ્ । સમવાય સંબધે કરીને અથવા એકા સમવાય સંબધે કરીને જે સત્તા જાતિમત્ત્વ છે, તેનું નામ ભાવત્વ જેમ, દ્રવ્ય, ગુણ, કર્મા, એ ત્રણમાં તેા સત્તા જાતિ સમવાય સબંધે કરીને રહે છે, અને સામાન્ય, વિશેષ સમવાય, એ ત્રણ પદાર્થીમાં તા સત્તા જાતિ એકાય સમવાય સબંધે કરીને રહે છે. એટલે દ્રવ્ય, ગુણુ, ક રૂપ એક અર્થમાં સત્તા જાતિ સમવાય સંબધે કરીને રહે છે, તે વ્યાદિ રૂપ એક અર્થીમાં તે સામાન્યાદિક ત્રણે પદાર્થ પણ સમવાય સંબધે વડે રહે છે. એનું નામ એકાચ સમવાય સંબધ |
૨. વિધિમુલપ્રતીતિė મવત્વમ્ । વિધિમુખ ( અભાવરૂપ નહિ એવી જે ‘છે’એવી ) પ્રતીતિ થવાપણ' તે ભાવત્વ કહેવાય.
માથાદ્વૈતમૂ—વેદાન્તમાં અજ્ઞાનને ભાવ રૂપ પદાર્થ માન્યા છે. એ ભાવરૂપ અજ્ઞાનની નિવૃત્તિ એ અભાવરૂપ છે, માટે, અજ્ઞાનને અભાવ બ્રહ્મમાં હોવાથી બ્રહ્મમાં દ્વૈત થતું નથી—બ્રહ્મનું અદ્ભુત જતું રહેતું નથી. એવી રીતના બ્રહ્મના અદ્વૈતને ભાવાદ્વૈત કહે છે.
भाषणम् - यक्किं च ज्ञानानुकूलशब्दप्रयोगः । કોઇપણે (વિવક્ષિત) જ્ઞાન થવાને અનુકૂળ જે શબ્દપ્રયાગ તે ભાષણું.
માથા—પ્રતિજ્ઞાપૂવાચમ્ । પ્રતિજ્ઞાનું સૂચક વાક્ય તે ભાષા.
ર. ભાણ; અથવા જેનાવડે ભાષણ થઈ શકે છે તે ભાષા.
૨. તત્તાઃનનવર્તનનિર્વાવાદ્યમ્ । તે તે દેશમાં રહેનારા લોકોના પોતાના વ્યવહારના નિર્વાહ કરનારૂં વાક્ય તે ભાષા,
भाष्यम् - सूत्रार्थे वर्ण्यते यत्र वाक्यैः સૂત્રાનુસારિમિ: વાનિ ચ વર્જ્યન્તે માધ્યું.
For Private And Personal Use Only
Page #44
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૫૫ )
માવિષે વિદુઃાલા જેમાં સૂત્રને અનુસરતાં (૨) મિલ્સ–ભિક્ષાને માટે કે મળમૂત્ર વા વડે સૂત્રને અર્થ વર્ષો હેય તથા ત્યાગને માટે જે એક એજનથી વધારે આગળ ભાષકારનાં પિતાના પદોનું પણ વર્ણન કર્યું જતો નથી તેને પંગુ (પાંગળ) ભિક્ષુ જોવો. હોય તેને ભાષ્યને જાણનારા વિદ્વાને ભાષ્ય (૩) વçમિશ્ન –જે ભિક્ષુ આજ જન્મેલી
અથવા સેળ વર્ષની અથવા સો વર્ષની સ્ત્રીને માસુમ–ધોળું અને ચળકતું. જોઇને નિર્વિકાર રહે છે તેને પંઢ ભિક્ષુ મિક્ષા–રાસમાત્રમ્ ! એક ગ્રાસ
જાણુ. જેટલું અન્ન તે ભિક્ષા.
(૪) અમિઠુ – ભિક્ષુ ઉભો હોય કે
ચાલતો હોય તથાપિ ચારે પાસ જેની આંખ २. प्रासमानं भवेभिक्षा पुष्कलं तु चतु
બે બે હાથ કરતાં વધારે ન જતી હોય તેને गुणम् । पुष्कलानि च चत्वारि हन्तकारो विधीयते
અંધભિક્ષુ જાણો. છેલા એક ગ્રામ જેટલું અન્ન તે ભિક્ષા: ચાર
(૫) યમલ્લુ હિતાહિત અથવા મનને ગ્રાસ એટલે એક પુષ્કલ; અને ચાર પુષ્કલ
આનંદ કે ખેદ આપે એવું વચન કાને પડયા અથવા સેળ ગ્રાસ એટલે હુંકાર કહેવાય.
| છતાં જે સાંભળતું નથી તેને બેહેરે ભિક્ષ મિથુ–વિનવી . ભિક્ષાવડે નિર્વાહ
જાણો. કરનાર તે ભિક્ષુ.
(૬) મુમક્ષ –વિષયો સમીપ છતાં ૨. મિક્ષવારા અથવા ભિક્ષા કરનાર અને ઇન્દ્રિયો સારી છતાં જે ઊંઘેલાની પેઠે પણ ભિક્ષુ કહેવાય.
તેના તરફ લક્ષ આપતું નથી, તેને મુગ્ધ ભિક્ષુ રૂ. ચતુર્થી મિક્ષ સંન્યાસી પણ જાણ. ભિક્ષુ કહેવાય. અથવા
મિજમુ–ાત્વિમ્ | ભેદનું જે છે. ચરિત્ર શ્રાવારી વવિઘાથી પુરુષ : અનુયોગીપણું એટલે જે પદાર્થમાં ભેદ રહેશે अध्वगः क्षीणवृत्तिश्च षड़ेते भिक्षवः स्मृताः ।। રહેલો હોય તે પદાર્થમાં રહેલે ધર્મ. સંન્યાસી, બ્રહ્મચારી, વિદ્યાર્થી, ગુરૂનું પિષણ ૨. મેધવરારંa 1 ભેદનું અધિકરણપણું. કરનાર, પ્રવાસી અને જેને નિર્વાહનાં સાધન
भूतत्वम् --- बहिरिन्द्रियग्राद्य विशेषगुणवत्त्वं ન હોય એ એ છ ભિક્ષુઓ કહેવાય છે. '
મૂતવમ્ ! બાહ્ય ઇયિજન્ય જ્ઞાનના વિષયભૂત મિક્ષ –મનિ: gવ પર જે વિશેષ ગુણ છે તે વિશેષ ગુણવત્વનું નામ ધર ઇત્ત ચા મુuતે સુવિચા: પ મૂમી ! ભૂતત્વ છે. જેમ-ગંધ, રસ, રૂ૫, સ્પર્શ, મિલુપુરા: ૧ અજિલ, પંઢ, પંગુ, અંધ, શબ્દ, આ પાંચ વિશેષ ગુણ ક્રમે કરીને પ્રાણ, બધિર અને મુગ્ધ, એ છ પ્રકારના પૃથ્વી | રસન, ચક્ષુ, વફ. અને શ્રોત્ર, એ પાંચ બાહ્ય ઉપર ભિક્ષ જાણવા. શાસ્ત્રકારોએ તેમનાં ઈક્રિયજન્ય જ્ઞાનના વિષય છે. તે ગંધાદિ લક્ષણે આ પ્રમાણે કહ્યાં છેઃ- | પાંચ વિશેષ ગુણ યથાક્રમે પૃથ્વી, જળ, તેજ,
(૧) નમ:--જે ખાતી વખતે આ વાયુ અને આકાશ, એ પાંચ દ્રવ્યોમાં સમવાય સારું સારું છે કે માઠું છે એમ કહેતા નથી, તેમ
સંબંધે કરીને રહેલા છે. માટે પૃથ્વી આદિક જે હિત, મિત, અને સત્યજ બોલે છે. તેને પાચેકમાં રહેલે ધર્મ તે ભૂતત્વ છે. અજિક (જીભ વગરને) ભિક્ષુ (સંન્યાસી) 1 _ भूतप्रतिवन्धः-पूर्वानुभूतविषयस्यावशेन पुनः જાણવો.
ને પુનઃ સ્મરણ ! પૂર્વ અનુભવેલા વિષયનું
For Private And Personal Use Only
Page #45
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
( ૧૫૬ )
અવશપણે ક્રીકરીને સ્મરણ થયા કરે તે ભૂતપ્રતિષ્મધ કહેવાય.
भूतार्थवादः -- तत्काले तद्गुणज्ञापकः शब्दा મૃતાર્થવાવ:। તે ગુણના વિદ્યમાન કાળમાં તે ગુણનું મેધક જે વાક્ય છે, તે ભૂતાવાદન કહેવાય છે. જેમ,—જ્ઞાામર્થ્ય શૂર:-આ પુરૂષ વૃદ્ધાવસ્થામાં પણ શા છે.” આ વાક્ય જરાવસ્થા વિષે વિદ્યમાન તાનું કથન કરે છે, માટે એ વાય ભૂતાવાદ કહેવાય છે.
મૂમિના—અન્ય ઉડયપ્રવેશઃ । (નાટકમાં) અન્યનું રૂપ ધારણ કરીને અન્યને પ્રવેશ તે ભૂમિકા. જેમ, “ હરિશ્ચંદ્રની ભૂમિકા ધારણ કરીને નટ પ્રવેશ કરે છે.
૨. અન્યાન્યામાત્રા મેટ્ઃ | અન્યાન્યાભાવ નામના અભાવને ભેદ કહું છે.
૨. પ્રમાળાન્તરવિવધતા રિદ્વિર્યવત્ર-વિશિષ્ટ આત્મા. ડŻવાવ:। બીજા કોઈ પ્રમાણ સાથે વિધ રહિત, તથા બીજા કોઇ પ્રમાણની પ્રાપ્તિથી રહિત જે અર્થવાદ તે શ્રુતઃવાદ. જેમ,ફ્દ્રો વૃત્રાય વપ્રમુચત-ઇંદ્રે ભૃત્રાસુરની સામે વજ્ર ઉગામ્યું.” એ વાકયની પ્રમાણતા માટે ફક્ત શબ્દપ્રમાણુ સિવાય ખીજું કાઈ
વાય નથી, તેમ એ વાક્યાથને સિદ્ધ કરવાને ખીજું કાઈ પ્રમાણ નથી, એમ હાને એ અંવાદ વાય છે, માટે એ ભૂતાવાદ છે,
२. हर्म्यदेरुत्तरोत्तरभूमिवत् चितज्ञानान्यतस्या. વવિશેષઃ । જેમ હવેલીમાં પહેલે મજલા, તે મજલા એમ ઉત્તરશત્તર ઉપર ઉપર ચઢતા માળ હોય છે, તેમ ચિત્ત કે જ્ઞાનની ચઢતી પાયરીને ભૂમિકા કહે છે.
भेदाभावः - (भेदाधिकारे) मानाभावादयुक्तेश्व न भिदेश्वरजीवयेः । जीवानामचितां चैव नात्मनेा પરસ્પરમ્ ॥૧॥ ભેદધિઃકાર' નામે ગ્રંથમાં કહે છે કે—જીવ અને ઈશ્વરના, જીવ અને જડનો, જીવાનો કે જડાના પરસ્પર ભેદ નથી; કેમકે તેવા ભેદ હોવાનું પ્રમાણ નથી તેમ
યુક્તિ પણ નથી. માટે એ ભેદાભાવ છે. મોત્તા—સુખાકાર અ'તઃકરણની વૃત્તિવડે
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨. આનંદમયકોશતી ઉપાધિવાળા આત્મા તે ભાતા કહેવાય છે.
६. सुखदुःखाकारवृत्युपहितं चैतन्यम् । અંતઃકરણુની સુખાકાર કે દુઃખાકાર વૃત્તિની ઉપાધિવાળું ચૈતન્ય તે ભાતા.
भोगः - सुखदुःखान्तरसाक्षात्कारो भोगः । હું સુખી છું, હું દુઃખી, એ પ્રમાણે જે સુખદુ:ખના સાક્ષાત્કાર છે, તેનું નામ ભાગ.
भोग्यम् - सुखदुःखान्यतरसाक्षात्कारि ज्ञान - વિષયઃ । સુખ કે દુઃખ એમાંથી ગમે તે એકના સાક્ષાત્કર કરનારના જ્ઞાનને જે વિષય તે ભાગ્ય કહેવાય.
भीमं तेजः- पार्थिवमात्रेग्वनं तेजो भौमं તેઃ । કાષ્ટાદિક પાર્થિવ પદાર્થ જેનું ઈંધન છે એવું તેજ તે ભૌમ તેજ કહેવાય છે. પ્રસિદ્ધ અગ્નિ અને આગિયા જીવડા વગેરેમાં રહેલું તેજ તે એવું તેજ છે.
૬. પ્રચાઞનસમ્વાવિયા યુત્તિ: । પ્રયેાજનને પ્રાપ્ત કરી આપનારી યોજના તે ભૂમિકા. મૂત્સાઃ—પ્રાશિનાં જ્મજ્ઞાનમેળ• સ્થાનવિશેષઃ । પ્રાણીઓને પોતાનાં કમ કે જ્ઞાનના કૂળના ભાગ માટે અમુક સ્થાન રૂપ જે ભૂમિ આદિક લેક છે તે.
३. निष्फलप्रवृत्तिजनका बोधो नभः । મેઃ- પૃથકરનમ્ । જૂદું કરવું કે કી નિષ્ફળ પ્રવૃત્તિનું જનક એવું જે જ્ઞાન,
બતાવવું તે ભેદ.
તે ભ્રમ.
અમ :--અસ્મિતઘàા શ્રમઃ । જ્યાં અમુક પદાર્થ નથી. ત્યાં તે પદાર્થ છે એવી માન્યતા તે ભ્રમ.
૨. રોષનન્યજ્ઞાનં ભ્રમઃ। નેત્રાદિના દોષથી ઉત્પન્ન થયેલું જ્ઞાન તે ભ્રમ.
For Private And Personal Use Only
Page #46
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૭ ) ૪. તમારવત્તિ તાર જ્ઞાનના ક્યાં અને (૩) વસ્તુ નિદેશાત્મક મંગલ. (લક્ષણ જે વસ્તુને અભાવ હોય ત્યાં તે વસ્તુનું તે તે શબ્દોમાં જેવાં.) જ્ઞાન તે ભ્રમ જેમ, મૃગજળમાં જળનું જ્ઞાન મતમ-સમ્મતમા જેમાં સંમતિ હોય તે. તે શ્રમ,
૨. મતાના જે અર્થ ધારેલું હોય એ ભ્રમ બે પ્રકાર છે: (૧) સોપાધિક તેનું નામ. ભ્રમ, અને (૨) નિરૂપાધિક ભ્રમ, (લક્ષણે
___मतानुज्ञा-स्वपक्षे दोषमनुत्य परपक्षे તે તે શબ્દમાં જેવાં.)
વામિયા માતાનું ! પિતાના પક્ષમાં પ્રાપ્ત સાત્તિઃ-જે પ્રતીતિના ઉત્તર કાળમાં થયેલા દેશનો ઉદ્ધાર ન કરતાં જે પરપક્ષ વિરોધી પ્રતીતિ થાય છે તે પ્રતીતિને બ્રાન્તિ વિષે દોષનું કથન, તેનું નામ મતાનુસા. કહે છે. જેમ, છીંપમાં રૂપાની પ્રતીતિ થયા પછી “આ રૂપું નથી' એવી વિરોધી પ્રતીતિ | મર:–સ્વમાનસ્પત્તિવાનામ્ ! પિતાનું થાય છે. છીંપમાં રૂપાની પ્રતીતિ એ ભ્રાનિત છે. માન અને સંપત્તિ જોઈને જે સહન ન २. अतात्विकान्यथाभावेन वस्त्वगाहनम् ।
થવાપણું–કરવી ન શકાવાપણું તે મત્સર. વસ્તુના ખરાપણ વિષે નિશ્ચય કર્યા પહેલાં, ૨. પરસનપૂર્વવર્ષવાડા | તે વસ્તુ હોય તેથી ભિનપણે તેને જાણવી !
બીજાનો ઉત્કર્ષ સહન ન થવો અને તે સાથે તે બ્રાનિત.
પિતાના ઉત્કર્ષની ઇચ્છા તે મત્સર. ઝરતકતાવાચ–અહંકારનું સાક્ષી સાથે તાદામ્ય તે ભ્રાંતિજતાદાત્મ્ય કહેવાય છે.
મ -મરસદશઃ વે વતિ નિત્તવૃત્તિ | મારા જેવો બીજો કોણ છે એવી ચિત્તની
| વૃત્તિ કે હર્ષની વૃત્તિ તે મદ. અમુ-કર્મથર્ય સિદ્ધિY / ઇરછેલા
૨. વિદ્યાટ્રિનિમિત્તા મિત્રાધિયઃ અર્થની સિદ્ધિ તે મંગલ. અથવા
' વિદ્યા, ધન, કુળ, વગેરે નિમિત્તથી પતિ ૨. અમિતાર્થ સિદ્ધિઃ ધારેલા અર્થની | બીજા કરતાં શ્રેષ્ઠ છે એવી બુદ્ધિ તે મદ. સિદ્ધિ તે મંગલ.
__ मध्यमा वाणी-हृच्चक्रस्थवाय्यभिव्यंग्यस्त૨. માણિતિપૌમૂતતિવિરવિવાત- તો ધૃણાસ્મારાઃા જે શબ્દ હદયચક્રમાં વયમ્ ! કઈ અર્થની સમાપ્તિ થવામાં પ્રતિ
રહેલા વાયુવડે અભિવ્યક્ત થતો હેય, અને બંધક રૂપ થનારાં અમુક પાપને નાશ
મુચ્ચાસ્તિ શબ્દ તેના કરતાં પણ સ્કૂલ કરવાપણું તે મંગલવ.
| હેય, તે મધ્યમાવાણી ४. विघ्नभिन्नत्वे सति विघ्नध्वंसप्रतिबन्धकाभाव भिन्नत्वे सति प्रारिप्सितविघ्नध्वंसासाधारण
मध्यस्थः-विवदमानयोः सदसद्वाक्य विचा
ર: બે જણ વિવાદ કરતા હોય તેમના જાળવં માત્રમ્ વિઘથી અને વિઘને નાશ
ખરાખોટા વાક્યનો વિચાર કરનાર તે મધ્યસ્થ. કરનારને અટકાવનાર જે પ્રતિબંધક, તેના અભાવથી પણ ભિન્ન હેઈને પ્રારંભ કરવા ૨. અથવા બે વિવાદીઓમાંથી જે બંનેને ઇચ્છેલા કાર્યના વિઘના નાશનું જે અસા- પક્ષપાતી કે હિતેષી હેય, તે મધ્યસ્થ. ધારણ કારણુપણું તે મંગલત્વ.
મન–સંગેનામાન્તિ મારા જે મંગલ ત્રણ પ્રકારનું છેઃ (૧) આશીર્વા- દ્રવ્ય સંગ સંબધે કરીને આત્માનું ગ્રાહક દાત્મક મંગલ; (૨) નમસ્કારાત્મક મંગલ; હેઈને ઈદ્રિય પણ હોય તે મન.
મ
For Private And Personal Use Only
Page #47
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૫૮ ) ૨. મન વનતિન્મનઃ જે દ્રવ્ય સમવાય શબ્દ પ્રમાણથી નિશ્ચિત કરેલા અર્થમાં કોઈ સંબંધે કરીને મનસ્વ જાતિવાળું હોય છે તે બીજા પ્રમાણથી વિરોધની શંકા થાય ત્યારે દ્રવ્ય મન કહેવાય છે.
તે દૂર કરવાને અનુકૂળ તર્કવડે આત્મરૂ. સંવિવાહપામવૃત્તિમન્ત:કરણ સંક- | જ્ઞાનને ઉત્પન્ન કરનાર જે મનને વ્યાપાર તે લ્પવિકલ્પાત્મક વૃત્તિવાળું અંતઃકરણ તે માન. મનન કહેવાય છે.
४. अपञ्चीकृतभूतकार्यत्वे सति ज्ञानकोभय ४. साधकबाधकप्रमाणपन्यासरूपयुक्तिमिः ચારવં મન(ત્રા અપંચીકૃત ભૂતાનું કાર્ય | ઋચર્ચાનુન્તિને મનનમાં સાધક અને બાધક હેઇને જ્ઞાન તથા કર્મ બન્નેનું જે કરણ પ્રમાણે રજુ કરવારૂપ યુક્તિઓ વડે શ્રતિના (સાધન) હેય તે મન.
અર્થનું અનુચિંતન તે મનન. ૧. મુકવાલિજ્જાળવે સતચિન્T 5. અનુમાનાદિક યુક્તિઓથી આત્માને સુખદુઃખાદિના સાક્ષાત્કારનું કારણ જે દદ્રિય : વિચાર તે મનન. અથવા તે મન.
૬. બૃતાર્થપત્તિમિત્તિનું | શ્રવણ ૬. અદ્વિતત્વે સતિ ચાવવું મન: કરેલા અર્થનું શ્રુતિઅનુકૂળ યુક્તિઓ વડે સ્પર્શથી રહિત હેઈને જે ક્રિયાવાળું હોય ચિંતન તે મનન કહેવાય છે. તે મન.
મનાતશુળ –મન નામે દ્રવ્યમાં (૧) ૭. દ્રવ્યસમવયમરજસ્વીતાપુરમત દ્રવ્ય- સંખ્યા, (૨) પરિમાણ, (૩) પૃથક્વ, (૪) વાપરજ્ઞાતિર્મનઃા દ્રવ્ય જેનું સમવાય કારણ સયોગ, (૫) વિભાગ; (૬) પરવ, (૭) નથી, પણ અણુમાં સમાવેત જે દ્રવ્યત્વ ! અપરત્વ, અને (૮) વેગ, એ આઠ ગુણ નામની અપર જાતિ તે મન.
રહેલા છે. ૮. લાખ તથા સેનાની પેઠે સાવયવ તથા મનના –રાજસ તામસ વૃત્તિઓનો કામાદિવૃત્તિ રૂપે પરિણામવાળું જે અંતઃકરણ, નિરોધ કરીને મનની સૂક્ષ્મતા સંપાદન કરવી તે મનનરૂપ હોવાથી મન કહેવાય છે. તે મનનનો ગુણ છે.
मननम्-साधकबाधकप्रमाणोपन्पासरूपयु- २. वृत्तिरूपपरिणामत्यागेन निरोधाकारपरिજિમિત નત્તિને મનન | શ્રવણ કરેલા ! નામ: મનની વૃત્તિરૂ૫ પરિણામનો ત્યાગ અર્થમાં જે પ્રમાણો સાધક એટલે સિદ્ધ કરીને તેને નિરોધરૂપ પરિણામ પ્રાપ્ત કરવા કરનારાં છે, તથા તે અર્થથી વિપરીત | તે–મનને વિચાર કરતાં અટકાવવું તે-મનનો અર્થનાં જે પ્રમાણો બાધક છે, તે પ્રમાણેની ગુણ છે. સ્કૃર્તિરૂપ યુક્તિઓ વડે શ્રવણ કરેલા અર્થનું મનોમ –મને તિરાધિરાચ: મનથી પુનઃ પુનઃ ચિંતન, તેનું નામ મનન, ભિન્ન બીજી કોઈ ઉપાધિથી રહિત તે - ૨. દ્રિતિયા ણ રવરાનિવર્ણવત્યુ- મનોમય. રચનુ સન્યાને મનના બ્રહ્મસૂત્રના બીજા અધ્યાય- | મનમા –ન્દ્રિઃ સહિત મન: માં જે અર્થ કહ્યો છે, તેના અસતપણની પાંચ કર્મેન્દ્રિય સહિત મન તે મનોમય કોશ શંકાની નિવર્તક યુક્તિઓનું ચિંતન કરવું કહેવાય છે. તે મનન.
મને વ્યસનમ- લીરાતમૂર્ત સ્થાનમાં રૂ. શીવારિર્થે નાનાન્તવિપરાયાં તને ! ચોરી કરવી, વગેરે કર્મો કરવાની ઈચ્છાનું રાવાર નુરતલ્મજ્ઞાનનને મને વ્યાપાર હેતુભૂત જે વ્યસન તે મને વ્યસન.
For Private And Personal Use Only
Page #48
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૫૯) અન્ન-જમતાભર વાસ્થવિશે | મસા-ચાયવરિથતિઃ ન્યાયના માર્ગમાં - યજ્ઞાદિક કર્મના પ્રાગ વિષે ઉપયોગી જે સ્થિતિ. દ્રવ્યદેવતાદિક અર્થ છે, તે અર્થનું સ્મરણ કસ્ટમાસ-વિકાન્સમાવિશિષ્ટ સ્થાનમાલ: કરાવનારૂં જે વાકય-વિશેષ છે, તે મંત્ર કહે- જે ચાંદ્ર માસમાં સૂર્યની સંક્રાંતિને અભાવ વાય છે. એ મંત્રો ત્રાગાદિક દેશમાં પ્રસિદ્ધ હોય તે માસ મળમાસ કહેવાય છે. છે. તે અફ, યજુર્ અને સામ એવા ભેદથી મઢિવાણના-જ્ઞાનત્તિીમૂત વાસના ત્રણ પ્રકાર છે.
જ્ઞાનમાં પ્રતિબંધકરૂપ થયેલી જે વાસના, તે wત્રમાં અનુષ્કાના મતદાચવતા- !
મલિન વાસના. તે ત્રણ પ્રકારની છે – (૧) પ્રારા અનુદાન કારકભૂત એવાં જે દ્રવ્ય
લક્વાસના, (૨) શાસ્ત્રવાસના; અને (૩) અને દેવતા તેને પ્રકાશ કરનાર-જણાવનાર
દેહવાસના. વેદને ભાગ તે મંત્રભાગ.
મસ્જિનવગુજા–રજોગુણ તથા તમે ૨. વનિ: સમાનાનઝેશાર્થgar ગુણથી તિરસ્કાર પામેલે (ઢકાયલે–દભાઈ વેવમાંn: યાગ કરનારાઓએ મુખથી ઉચ્ચા
ગયે) સત્ત્વગુણ તે મલિન સત્વગુણ જાણો. રેલ અનુદ્ધેય અર્થનો પ્રકાશક વેદભાગ તે
મારવ૫-ત્રિવિષરદેશચત્વમ્ દેશમંત્રભાગ.
પરિચ્છેદ, કાલપરિચ્છેદ અને વસ્તુપરિચ્છેદ,
એવા ત્રણ પ્રકારના પરિચ્છેદથી રહિતપણું તે રૂ, મન્વવિધાન તિવા મા: મંત્રોનું
મહત્વે, વિધાન પ્રતિપાદન કરનારે વેદભાગ તે
મરવF–સમષ્ટિ લિંગ શરીરને મંત્રભાગ. ૪. વૈરત્વે સતિ ગ્રાહ્મળમિત્રમ વેદ
મહત્તવ કહે છે.
૨. (સાંખ્યમતે) પ્રધાનની વિકૃતિ (કાર્ય) હેઈને જે બ્રાહ્મણ ભાગથી ભિન્ન હોય તે
| તે મહતત્વ. એને જ સમષ્ટિ બુદ્ધિ અથવા મંત્રભાગ.
સમષ્ટિ અંતઃકરણ કહે છે. અક્ષા –મનુષ્યપણાના કિંચિત
महापुरुष-कामादिभिरक्षुभितमानसः । સ્મરણપૂર્વક ઉપાસ્ય દેવભાવની પ્રાપ્તિ તે મંદક્ષિ.
કામાદિક વડે જેના મનને ક્ષોભ ન થાય તે
મહાપુરૂષ. मन्दवैराग्यम्-पुत्रदारादिविषयवियोगे धिक्સમિતિ વિષયના સ્ત્રી, પુત્ર, ધન,
महाप्रकरणम्- फलभावनायाः प्रकरणम् । આદિક પદાર્થોનો વિયોગ થતાં, “આ સંસારને ફલભાવનાનું પ્રકરણ. ધિક્કાર છે' એવી બુદ્ધિવડે તે વિષયના महाप्रलयः-ब्रह्मप्रलयः-सर्वभावकार्यध्वंसो ત્યાગની જે ઈચ્છા તે મંદાગ્ય. માત્રઃ અનિત્ય દ્રવ્ય, અનિત્ય ગુણ, અને
મામૂ-ચરમારી શરીરના અનિત્ય કર્મ, એ ત્રણને ભાવકાર્ય કહે છે. અને પ્રાણના અંત્ય સંયોગને જે વંસ તે એ સર્વ ભાવકાર્યને વંસ તે મહાપ્રલય મરણ.
કહેવાય છે. ૨. પાનાંમુત્તાનાં પરિત્યા મામ્ | ૨. નમવાનધિr: I ઉત્પન્ન થયેલા પ્રાપ્ત થયેલા દેહાદિકને જે પરિત્યાગ તે મરણ. | પદાર્થમાત્રને જે સ્થિતિકાળ ન હોય તે
રૂ. પૂર્વવિદ્યમાનન્દ્રિવિર ! મરણ પૂર્વે મહાપ્રલય. - જે દેહ અને ઇન્દ્રિય વિદ્યમાન હતાં તેમને રૂ. વ્રજ નારાવિચા, મિન્ ડજ્ઞાનવિયોગ તે મરણ.
મે રિશિષ્ય 1 આ પ્રલયમાં બ્રહ્મદેવને પણ
For Private And Personal Use Only
Page #49
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૬ ) નાશ થાય છે, માટે તે એને કઈ બ્રહ્મ | માંથી જાગેલા માણસને “સુષુપ્તિમાં હું નહોત' પ્રલય” પણ કહે છે. આ પ્રલયમાં ફક્ત એ અનુભવ થાય છે માટે આત્માનું ખરું અજ્ઞાનજ બાકી રહે છે.
| સ્વરૂપ શૂન્ય છે, એવો તેમનો મત છે. પટ્ટામોદ – રાસ-સાધનવૃતસ્થાપિ સર્વ. માન–-સર્વત્રાગ્રતિભાવઃ સર્વત્ર નહિ સુનાતીય રે મૂસાર વિર્યવિશેષ: સાધન નમવાપણું તે માન. રહિત છતાં પણ મને સર્વ સુખનું સજાતીય! ૨. પુદકાન્તરે પતિ તરઃા બીજા જે કાંઈ હોય તે પ્રાપ્ત થાઓ, એવા પ્રકારનો ! પુરૂષે સત્કાર કર્યો હોય તે માન. એક વિપર્યય તે મહામહ. એને કાઈ “રાગ ३. अविवेकिनाभ्युत्थानाभिवादनपूर्वकत्वे પણ કહે છે.
ક્ષત્તિ વિમવિ ફૂગાવં માનત્વ અવિવેકી (એટલે મદાવાચ-તવંઘવાર્થવાળવવા | સંસારી) મનુષ્ય ઉભા થઈ સામા આવી તત્વ અને હું પદાર્થોની એક્તાનું બેધક વાક્ય. | નમસ્કારી શરીરનો એક જાતને સત્કાર - ૨. પરસ્પરન્વાર્થ વાક્યે મહાવીરચના કરવાપણું તે માનવ. જે પરસ્પર સંબંધવાળા અર્થવાળું હોય તે मानसजपः-जिह्वोष्टादिव्यापारहितं शब्दाવાક્ય મહાવાક્ય કહેવાય.
વૈશ્વિન્તન જીભ અને ઓઠ હલાવ્યા સિવાય રૂ. (મીમાંસકોને મતે) વ સમતાવરપ શબ્દ અને અથેનું ચિંતન કરવું તે. ક્ષતિ જુવાવFાં ઘણાં વાક્યોના સમદાયરૂપ માનવ-વિદ્યમાનૈરવિદ્યમાનવ ગુરમહાઈને જે એક વાક્ય હોય તે મહાવાક્ય. ઋધિત્વમ્ ! જે ગુણે પોતાનામાં હોય કે ન માવવાનુમાનવમૂ(ન્યાયમતિ) પક્ષે
હોય, પણ તેવા ગુણો વડે જે પિતાનાં વખાણ
કરવાપણું તે માનિસ્વ. प्रकारान्तरेण साध्योपसंहारशालित्वे सति दृष्टान्ते પ્રકારાન્તરા સાસંદારશસ્તિત્વમ્ ! પક્ષમાં !
મનોચિયુદ્ધવિના ધ્યાન સાધ્યનો ઉપસંહાર એક રીતે કર્યો હોય અને
વડે જન્ય સુખ તે.
माया-हृदयेऽन्यथा कृत्वा बहिरन्यथा દષ્ટાતમાં બીજી રીતે સાધ્યને ઉપસંહાર
વ્યવરણનું હૃદયમાં જૂદા પ્રકારનો ભાવ કર્યો હોય એવું અનુમાનપણું તે મહાવિદ્યાનુ
ઘા રાખીને બહારથી જૂદે પ્રકારે વ્યવહાર કરવો માનવ કહેવાય.
તે માયા ( કપટ). માત્રા-વધારા હસ્વ અક્ષરને
२. रजस्तमोऽनामिभूतशुद्धसत्त्वप्रधाना माया। બોલતાં જેટલે કાળ લાગે તેને (એક) માત્રા રજોગુણ અને તમોગુણથી નહિ દબાયલી કહે છે. - ૨. કારચારનવાજ: I કારને ઉચ્ચાર!
શુદ્ધ સત્ત્વગુણ પ્રધાન (પ્રકૃતિ ) તે ભાયા.
3. વિરતપ્રવૃત્તિ હેતુ સતિ વિષપાનવે કરતાં જેટલો કાળ લાગે તેટલા કાળને માત્રા
સતિ વિક્ષેપરાજિયાનત્વ માથાના જે વિપરીત કહે છે.
પ્રવૃત્તિની હેતુ હેય તથા વિષયેનું ઉપાદાન . વનારનારું પાળિના ત્રિઃ પરામૃથ કારણ તથા તે સાથે વિક્ષેપ શક્તિ પ્રધાન રદિક્ષારિત્રયા માત્રા પિતાના ઘુંટણને (એટલે વિક્ષેપ કરવારૂપ જેની મુખ્ય શક્તિ ) ત્રણવાર અડકીને ચપટી બજાવતાં જેટલું ! હાય તે માયા, એ માયામાં રહેલું જાતિકાળ લાગે તે કાળ તે માત્રા, (ગશાસ્ત્ર). સામાન્ય તે માયાવ.
મામા -બુદ્ધિને પ્રથમ શિષ્ય | ૪. નિષથતુમરાવયત્વે સતિ વિસ્પષ્ટ મામાધ્યમિક કહેવાય છે. તે શુન્યવાદી હતા. તે માનમ ! જેનું નિરૂપણ કરવું અશક્ય છતાં શુન્યવાદ એ બાદ્ધોને મુખ્ય મત છે. સુષુપ્તિ- | જે સ્પષ્ટપણે ભાસમાન હોય તે માયા.
For Private And Personal Use Only
Page #50
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૬) છે. વાર્થયાત્રામાહારી મારા પિતાના ! (એટલે જેના ત્રણે કાળમાં અત્યંતભાવ હોય આશ્રયરૂપ બ્રહ્મને જે મેહની પ્રાપ્તિ નથી તે) મિયાત્વ. કરી શકતી તે માયા.
४. ज्ञानातिरिक्तानिवर्यत्वे सति ज्ञाननिवर्त्य૬. પિતાના આશ્રયરૂપ બ્રહ્મને જે ઢાંકે વ! જ્ઞાનથી ભિન્ન પદાર્થ વડે જેને નાશ છે-કારણ કરે છે તે ભાયા. (ઘરની ચાર ન થઈ શકે એવું હાઈને જ્ઞાનથી જેની નિવૃત્તિ ભીંતોની વચ્ચે રહેલો અંધકાર જેમ પિતાને થાય તે મિથ્યા. આશ્રય આપનાર ઘરને ઢાંકે છે. તેમાં પોતાને , સદ્વિરુક્ષાર્વે ત્યારે ક્ષતીતિવિષયમાં આશ્રય આપનાર બ્રહ્મને જે આવરણ કરે
તથી વિલક્ષણ હેઈને અપરોક્ષ પ્રતીતિના છે એટલે જણાવા દેતી નથી પણ તેને ઠામે
છે. જે વિષય હોય તે મિથ્યા. મિથ્થાને ધર્મ તે
( મિથ્યાત્વ. જે પિતાને જ બતાવે છે તે માયા–સંક્ષેપ !
६. असत्त्वाविशेषेऽपि कदाचित्पतीयमानत्वम् । શારીરક).
| જેમાં અને અસત્ત્વમાં કાંઈ તફાવત ન છતાં ૭. ઈશ્વરની ઉપાધિરૂપ શુદ્ધ સત્ત્વપ્રધાન
કેઈક વખત જેનું જણાવાપણું હોય તે સમાષ્ટિ અજ્ઞાનને માયા કહે છે.
મિથ્યાત્વ. ૮. જગતનું સમષ્ટિ કારણ શરીર તે માયા. . ( બમતે) નિ:સ્વપર્વ નિષ્ણવ ૯. વિક્ષેપ શક્તિપ્રધાન અજ્ઞાન તે માયા. જેનું કાંઈ રૂ૫ (લક્ષણ) ન હોય તે. જેમ
૧૦. ત્રિગુણવાળી પ્રકૃતિ, અવ્યાકૃત, એ વંધ્યાપુત્ર. પણ માયાનાં નામ છે.
૮. વારાફર્વાત્યું મિન્ચારવમ્ (નૈયામિથ્યાજ્ઞાનમુતમિત્તવૃદ્ધિઃ | તે ' પિંકોને મત) જે પદાર્થ કે કાળમાં હોત અર્થથી રહિત વસ્તુમાં તે અર્થની બુદ્ધિ તે નથી તે મિશ્યા. મિથ્યાજ્ઞાન ( મિથ્યા એવું અજ્ઞાન) જેમ
ઉમા –પુણ્યકર્મ અને પાપકર્મ મિશ્રરૂપાથી રહિત છપમાં “આ રૂ૫ છેએવી છે,
'હેય ત્યારે કહેવાય છે. બુદ્ધિ તે મિથ્યાજ્ઞાન છે.
- મિશ્રર્મરથમ–ઉત્કૃષ્ટ, મધ્યમ અને ૨. જે ધર્મથી રહિત કઈ પદાર્થ છે.
સામાન્ય એવા ભેદથી મિશ્નકર્મ ત્રણ પ્રકારનું તેને તે ધર્મવાળો માનવારૂપ બુદ્ધિને જે
છે. તેમાં નિષ્કામ કર્માદિ કરવા યોગ્ય શરીર વિપર્યય (ઉલટી સમજ) તેને મિયાજ્ઞાન કહે છે. એનું જ નામ “અધ્યાસ' તૈયાયિક
આપનારું કર્મ તે ઉત્કૃષ્ટ મિશ્ર; પિતાના એને “અયથાર્યજ્ઞાન' કહે છે.
આશ્રમને ઉચિત કાવ્યકર્માદિ કરવા યોગ્ય
શરીર આપનારું કર્મ તે મધ્યમ મિશ્ર અને મિથ્યાત્મા–અન્નમય વગેરે પાંચ કોશને
ચાંડાલ કે વ્યાધાદિ અધમ શરીર આપનારું મિથ્યાત્મા કહે છે.
કમે તે સામાન્ય મિશકર્મ જાણવું. મિથ્યાત્વ-જ્ઞાનવાધ્યત્વમ્ ! જ્ઞાનથી મીમાંસા-વિચારપૂર્વવતરવનિર્ણયઃા વિચાબાધયોગ્ય થવાપણું.
- રપૂર્વક તત્ત્વનો નિર્ણય તે મીમાંસા. ૨. ગ્રામિત્રત્વે મિથ્યાત્વમ્ બ્રહ્મથી ભિન્ન- ૨. વૈવાનિર્વા પ્રજા વેદમાં કહેલા પણું તે મિથ્યાત્વ.
અર્થ અને કર્મને નિર્ણય કરનારો ગ્રંથ તે રૂ. પ્રતિપન્નવા સૈાર્જિાતામાવતિ (પૂર્વ) મીમાંસા. ચારિત્વમાં પ્રાપ્ત થયેલી ઉપાધિને વિષે ત્રણે રૂ. વૈજ્ઞવવવવારા વેદાન્ત વાકયોને કાળમાં અત્યંતભાવનું જે પ્રતિયોગિત્વ | વિચાર તે (ઉત્તર) મીમાંસા.
For Private And Personal Use Only
Page #51
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
( ૧૬૨ )
४. कर्मब्रह्मविषयसंशयनिवारको મન્યઃ । કવિષયક અને બ્રહ્મવિષયક સંશયાનું નિવારણ કરનારા ગ્રંથને મીમાંસા કહે છે.
મુત્ત્તત્વમ્—પુન: સંસારમાવવત્ત્વમ્ । કરીને સંસારની પ્રાપ્ત નહિ થવાપણું,
૨. અવિવાામર્મવાતન્ત્યરહિતત્ત્વમ્ । અવિદ્યા, કામ અને કની પરતંત્રતામાંથી રહિત થવાપણું.
રૂ. આત્મહાનિરિત્યે કેટલાક આત્માના નાશને મુક્તિ કહે છે.
૪. વિત્તાનુસ્વામિસ્ત્યપરે । ચિત્તની ઉત્પત્તિ
ન થવી તે મુક્તિ, એમ ખીજા કેટલાક કહે છે, મુત્તિઃ—સમાન ધિવરાવું શ્યામવાસમાનવાણીનદુ:લવંશે મુશિ । (નૈયાયિક મતે) સ્વ એટલે દુ:ખસ, તે દુ:ખસનું અધિકરણુ શરીર છે. એ અધિકરણમાં રહેનારા દુ:ખધ્વંસના પ્રાગભાવ ( અર્થાત્ દુઃખ ) છે. તે પ્રાગભાવ જે સમયે હાય છે તે મુક્તિ રૂપી ( આત્યંતિક ) દુ:ખધ્વસ હેાતા નથી. માટે ( આત્યંતિક ) દુઃખ્ધ્વસ એ દુ:ખના પ્રાગભાવના અસમાનકાલીન ( સમાનકાળમાં નહિ રહેનારા છે. એ દુઃખધ્વંસને મુક્તિ કહે છે. તાત્પર્યં કે જ્યાં સુધી શરીર હાય ત્યાં સુધી થયેલાં દુ:ખનો જો કે ધ્વંસ થાય છે તથાપિ ભાવિ દુઃખાના પ્રાગભાવ શરીરમાં હાય છે; માટે એવા દુઃખધ્વંસ દુ:ખ પ્રાગ ભાવના સમાનકાલીન હોવાથી તે મુક્તિ નથી; પણ જે વખતે શરીરમાં કોઇ દુઃખને પ્રાણભાવ ન રહે, તે વખતે થનારા દુ:ખધ્વંસ એજ મુક્તિ છે. એવા દુઃખધ્વસ શરીર નિવૃત્ત થયા પછીજ હેાઇ શકે, માટે એ મુક્તિ તે પરામુક્તિ છે. વેદાન્તી અને વિદેહમુક્તિ ' કહે છે.
૨. ( નવીન તૈયાયિકાને મતે) પાપરૂપ દુરિતના ધ્વંસ તે મુક્તિ. એટલે—સમાનાધિकरणदुरितप्रागभावासमानकालीन दुरितध्वंसेा मुक्तिः । દુરિતધ્વંસનું અધિકરણુ શરીર છે, અને
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ક્રુતિધ્વંસના પ્રાગભાવનું અધિકરણુ પણ શરીર છે. એવી રીતે પોતાના સમાન અધિકરણવાળા શરીરમાં દુરિત પ્રાગભાવતા અસમાનકાલીન જે દુરિતધ્વંસ તે મુક્તિ. જૂના નૈયાયિકો જે સ્થળે ‘ દુઃખધ્વસ ' શબ્દ વાપરે છે તે સ્થળે ‘ દુરિતધ્વ ંસ ' શબ્દ વાપરીને આ લક્ષણ નવીન તૈયાયિકાએ ઠરાવ્યું છે, કેમકે આત્મા વિષ્ણુ દ્રવ્ય છે, અને વિભુ દ્રવ્યમાં પ્રત્યક્ષ યોગ્ય જે તેના વિશેષ ગુણુ હોય તે તેની પછીના પ્રત્યક્ષ ચાગ્ય ગુણની ઉત્પત્તિ થતાં નાશ પામે છે, એવા નિયમ છે. માટે આત્મા દ્રવ્યમાં પ્રત્યક્ષ યેાગ્ય (માનસ પ્રત્યક્ષ યોગ્ય ) જે દુ:ખ ગુણ છે, તે પોતાની પછી આવનારા ઇચ્છાદિક વિશેષ ગુણાથી નાશ પામી જાય છે, અર્થાત્ દુ:ખધ્વંસને માટે તત્ત્વજ્ઞાનતી જરૂર નથી, માટે દુ:ખધ્વંસ મુક્તિ નથી. અને ‘ દુતિધ્વ‘સ ' એ આત્માને વિશેષ ગુણ છતાં પ્રત્યક્ષ યેાગ્ય નથી, માટે તેને નાશ તેની પછીના ગુણા કરી શકશે નહિં, પણ તત્ત્વજ્ઞાનજ કરી શકશે, માટે ‘દુતિધ્વંસ ’ ને મુક્તિ કહેવી ચાગ્ય છે.
૩. ( મીમાંસકાને મતે ) નિર્મુતિઃ । અગ્નિ હેાત્રાદિક કર્મો કરવા વડે જે વ સુખ મળે છે તે મુક્તિ. કેમકે સ્વર્ગોદિ સુખમાં દુ:ખની છાંટ નથી અને તે નાશ પામતું નથી.
૪. ( મીમાંસક ભટ્ટ પાદને મતે) નિત્યપુલસાક્ષાત્કાર મુઃિ । નિત્ય સુખતી અભિ વ્યક્તિ તે મેક્ષ, એમને મતે ( આત્મા જડ મેધસ્વરૂપ હોવાથી) આત્મા જો કે સુખરૂપ તથા જ્ઞાનરૂપ છે તથાપિ સંસાર દશામાં એ નિત્ય સુખરૂપતા અને જ્ઞાનરૂપતા પ્રાદુર્ભૂત થતી નથી. પણ જ્યારે મનુષ્ય આત્મજ્ઞાન તથા ક બન્ને સાથે પ્રાપ્ત કરે છે, ત્યારે તે પ્રાદુર્ભૂત થાય છે.
૫. ( ભટ્ટપાદાનુયાયીને મતે ) માનસ જ્ઞાન વડે જે નિત્ય સુખની અભિવ્યક્તિ છે, તેજ મુક્તિ છે. ભટ્ટપાદન બીજો એક
For Private And Personal Use Only
Page #52
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૯૩) અનુયાયી કહે છે કે, દુખને અભાવ એ જ છે, તે પ્રસાદથી જીવનું પુનરાવૃત્તિથી રહિત’ મુક્તિ છે.
' વિષ્ણુ લેકમાં ગમન તે મુક્તિ, ૬ (પ્રભાકરને મતે) આત્મજ્ઞાનપૂર્વક | ૧૨. (હૈયગર્ભને મત) પંચામિ વિવાવૈદિક કર્મોના અનુષ્ઠાનથી મૂળ સહિત ધર્મ | દિક ઉપાસના વડે અચિરાદિ માર્ગદ્વારા અધર્મને ક્ષય થાય છે, અને તેથી દેહ તથા પુનરાવૃત્તિ રહિત જે બ્રહ્મ લેકની પ્રાપ્તિ તે ઈદ્રિયો ફરીને પ્રાપ્ત ન થાય એવી રીતે નાશ | મુક્તિ. પામે છે, એનું નામ મુક્તિ.
૧૩. (એક દંડી વેદાન્તીને મતે -“હું ૭. (મુરારિમિશ્રને મતે ) દુઃખને અત્યં બ્રહ્મ છું’ એવી રીતે જીવ બ્રહ્મના અભેદના તાભાવ તે મુક્તિ,
સાક્ષાત્કારથી અનાદિ અવિવાનો નાશ થયે
5 સર્વ ઉપાધિથી રહિત કેવળ શુદ્ધ આત્માની ૮. (સાંખ્યમતે) સત્વ, રજસ અને
| સ્વપ્રકાશ જ્ઞાનસુખરૂપથી જે સ્થિતિ છે, તેજ તમસ આ ત્રણ ગુણરૂપ, નિત્ય, એક, પરિ.
જીવાત્માની મુક્તિ. ણામી, એવી પ્રધાન નામની જડ પ્રકૃતિ છે; તથા કાર્યકારણભાવથી રહિત, નિત્ય, કૂટસ્થ,
૧૪. ( ત્રિદંડી વેદાન્તીને મતે) બાનમયઅકર્તા, એવો ચેતન પુરૂષ છે.
ઘરમાન નીવામા: વેદમાં ભેદ અને એ પ્રકૃતિ અને પુરૂષના વિવેકથી મનુષ્યને
અભેદનાં બેધક વચન છે, એ બન્ને પ્રકારનાં અનાદિ અવિવેક નિવૃત્ત થઈ જાય
વાકાની પ્રમાણતા માટે જીવ બ્રહ્મનો ભેદ છે. એમ થાય છે એટલે પછી પ્રકૃતિ પુરૂષના
અભેદ બન્ને માનવા જોઈએ. હવે અધિકારી ભોગ માટે પ્રવૃત્ત થતી નથી. ત્યારપછી વિવિધ
પુરૂષ જ્યારે આત્મજ્ઞાન અને કર્મ બન્નેનું દુઃખના અત્યંત નિરોધપૂર્વક પુરૂષ પોતાના અનુષ્ઠાન કરે છે, ત્યારે તે જ્ઞાન કર્મના અકર્તા, ઉદાસીન, કુટસ્થ રૂપે રહે છે તે મુક્તિ સમુચ્ચયના અભ્યાસથી કારણ રૂપ બ્રહ્મમાં કહેવાય છે.
{ કાર્ય રૂપ જીવને કર્મવાસના સહિતભેદ૯. (ાગને મતે -અવિદ્યા, અસ્મિતા,
ગમે તે અવિકા અમિતા | અંશની નિવૃત્તિ રૂપ જે લય થાય છે, તેને રાગ, દ્વેષ અને અભિનિવેશ, એ પાંચ કલેશ, તથા જાતિ, આયુષ્ય અને ભેગ, એ વગેરે ૧૫. (સમુચ્ચયવાદી) કૃતિઓમાં બ્રહ્મને જેટલા પરતંત્રતા રૂપ બંધ છે, તે બંધની | નિર્વિકાર અને સવિકાર બન્ને પ્રકારે કહ્યું અષ્ટાંગ ગ વડે નિવૃત્તિ થયાથી સ્વતંત્રતાની છે. એ બન્ને શ્રુતિઓની પ્રમાણુતા માટે, જે પ્રાપ્તિ તે મુક્તિ જાણવી.
જેમ સમુદ્રની સતરંગ અને નિસ્તરંગ એવી ૧૦. (પાશુપત મતે) પાશુપત શાસ્ત્રમાં બે અવસ્થા હેય છે તેમ, બ્રહ્મની પણ સવિકાર કથન કરેલાં જે પશુપતિનાં પૂજન અર્ચન નિર્વિકાર અવસ્થા માનવી જોઈએ. માટે જ્ઞાન અદિક છે, તે પૂજનાદિક ધર્મોના અનુષ્ઠાનથી અને કર્મના સમુચ્ચયના અભ્યાસથી સવિકાર જીવરૂપ પશુને બંધનરૂપ પાશની નિવૃત્તિ થયે અવસ્થાનો પરિત્યાગ કરીને જીવાત્માને જે પુનરાવૃત્તિ રહિત પશુપતિની સમીપ જે ગમન નિર્વિકાર અવસ્થાની પ્રાપ્તિ છે, તે જ જીવાત્માની તે મુક્તિ જાણવી.
મુક્તિ છે. ૧૧. (વૈષ્ણવ મતે) વિષ્ણુના પ્રતિપાદક ૧૬(રામાનુજમતે) સર્વવર્તીત્વ વિડ્યો નારદ પંચરાત્ર વગેરે શાસ્ત્રમાં કથન કરેલા | વાસુદેવી સર્વજ્ઞાતીનાં રચાનાજે વિષ્ણુ ભક્તોના ધર્મ છે, તે ધર્મોના માસિમ ક્ષત્તિ મવચાચાચાનુમવા અનુષ્ઠાનથી ઉત્પન્ન થયેલ જે વિષ્ણુને પ્રસાદ ભગવાન વાસુદેવમાં સર્વ જગકર્તત ધમ
પ્ત કહે છે,
For Private And Personal Use Only
Page #53
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રહ્યો છે. તે સિવાયના બીજા સર્વજ્ઞાહિક ૨૩. (વિજ્ઞાનવાદી બૌદ્ધોને મતે -સંસાર જે ભગવાનના કલ્યાણકારક ગુણો છે, તે કાળમાં વર્તમાન એવા પ્રવૃત્તિ વિજ્ઞાનનો ઉચ્છેદ ગુણોની પ્રાપ્તિપૂર્વક જે ભગવાનના યથાર્થ થયા પછી કેવળ જે આલાય વિજ્ઞાનની ધારા સ્વરૂપને અનુભવ તેજ જીવની મુક્તિ જાણવી. રહે છે, તેજ મુક્તિ.
૧૭. (મધ્યમો)-જ્ઞાઋતૃત્વઝમીપતિત્વ- ૨૪. (જૈનેને મતે)–જેમ પાંજરામાં શ્રીવત્સવવશ્રીમવિજ્ઞાના નિઃસ્વપૂર્ણસુર્ય મુતિઃ | પુરેલો પોપટ પાંજ નાશ પામ્યા પછી જગત કર્તવ, લક્ષ્મીપતિવ, અને શ્રીવત્સ- સ્વતંત્ર થઈને આકાશમાં ગમન કરે છે, તેમ લાંછનત્વ, આ ત્રણે સિવાય બીજા જે જૈન શાસ્ત્રોક્ત તપ કરીને તથા આમૈકાકાર ભગવાનના નિરતિશયાનંદાદિ ધર્મ છે, તે ધર્મો | સમાધિ કરીને અષ્ટવિધ બંધનનો નાશ થયા જેવા ધર્મોની જીવને પ્રાપ્તિ થાય તેનું નામ પછી કેવળ સુખરૂપ તથા નિરાવરણ જ્ઞાનરૂપ મુક્તિ .
આત્માનું સ્વતંત્રપણે જે નિરંતર ઊર્ધ્વગમન ૧૮. (વલ્લભમતે ) દિમાન સર રા- છે, અથવા અલૌકિક આકાશમાં ગમન છે, મૂતાનાં ગીવાનાં રીત્રાનુમવા ગેલેકમાં છે તેનું નામ આત્માની મુક્તિ. બે હાથવાળા શ્રીકૃષ્ણ ભગવાનની સાથે તેના ર૫ (ભાસ્કરીય મતે) ઢિશર રામે અંશરૂપ જીવોની જે રાસલીલાને અનુભવ | મુરિતઃ લિંગ શરીરનો નાશ તે મુક્તિ. તેનું નામ મુક્તિ
ર૬. (માહેશ્વર મતે)–રઐશ્વર્યા૧૧. (શાદિને મતે)–રાપરન્ત પિત્ત: પરમેશ્વરના જેવા ઐશ્વર્યની પ્રાપ્તિ મચાવૈવરાતિ વાળીવતુષ્ટ ગ્રથમાયા: વરાહ્યયા તે મુક્તિ. ગ્રહમાથા વાર્થીવર્શનમુષિતઃ પર, પર્યંતી, |
૨૭. (કાપાલિકા મતે)–ચંદ્રચૂદવપુષઃ સતઃ મધ્યમા અને વૈખરી, એ ચાર પ્રકારની
પચાર્જિનમ્ ! મહાદેવના શરીરરૂપ થઇને વાણીમાંથી પરાવાણું બ્રહ્મરૂપ છે. એ પરા
પાર્વતીનું આલિંગન તે મુક્તિ. વાણીનું દર્શન તે મુક્તિ.
૨૮. (અભિનવ ગુણાચાર્યને મતે) પૂર્ણ૨૦. (રસેશ્વરવાદી) વારસાનેન સ્થળે | મતા કુાિરા પૂર્ણાત્માની પ્રાપ્તિ તે મુક્તિ. મુક્તિા પારદરસનું પાન કરવાથી જરા મરણ |
| મુ. પ્રજાના –સાલય, સામી, રહિત આ દેહની સ્થિરતા થવાથી જે
સારૂય, અને સાયુજ્ય, એવા મુક્તિના ચાર જીવન્મુક્તિ થાય છે તે જ મુક્તિ.
પ્રકાર છે – ૨૧. (શુન્યવાદી માધ્યમિક ) આ સર્વ જગત -યજ છે; બ્રાંતિવડે સતરૂપ પ્રતીત (1) સાલોક્ય મુક્તિ-જે વૈકુંઠલોકમાં થાય છે; વાસ્તવથી કોઈ વસ્તુ સત નથી. ભગવાન રહે છે તે લોકની પ્રાપ્તિ તે સાકય આવા પ્રકારની શન્ય ભાવનાના પરિપાક પર્યત | મુક્તિ. જે અન્ય આત્માનું તત્ત્વજ્ઞાન છે, તે તત્ત્વજ્ઞાન | (૨) સામી મુક્તિ–વકંઠ લોકમાં વડે જે શૂન્ય ભાવની પ્રાપ્તિ, તેને મુક્તિ પણ વિષ્ણુ ભગવાનની સમીપતાની પ્રાપ્તિ તે
સામીપ્ય મુક્તિ. - રર. (ચાર્વાકને મતે) સ્વાતન્નય મૃત્યુ, (૩) સારૂય મુક્તિ–સમીપતા પ્રાપ્ત મુnિ: 1 વિધિનિષેધથી રહિત જે સ્વતંત્રતા તે થયા પછી પણ વિષ્ણુ ભગવાનના જેવા રૂપની મુક્તિ, અથવા મૃત્યુ એજ મુક્તિ. : પ્રાપ્તિ તે સારૂપ્ય મુક્તિ.
For Private And Personal Use Only
Page #54
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
( ૧૫ )
(૪) સાયુજ્ય મુક્તિ-વિષ્ણુ ભગવાનના સ્વરૂપમાં જીવાત્માને લય તે સાયુજ્ય મુક્તિ. મુથ્થ પ્રયોજ્ઞનસ્ત્રમ્—મન્થાનષીનેચ્છા વિવચસ્વમ્ । બીજાની ઇચ્છાને આધીન ન હોય એવી ઇચ્છાને વિષય હોવાપણું.
मुख्य सामानाधिकरण्यम् - अज्ञानापहितस्य जीवस्याबाधेन ब्रह्मणासामानाधिकरण्यम् । અજ્ઞાનની ઉપાધિવાળા જીવને ખાધ ન કરવા વડે બ્રહ્મની સાથે જે તેનું સમાનાધિકરણ્ય તે મુખ્યસામાનાધિકરણ્ય કહેવાય છે
મુખ્યામા—પચાશના અધિષ્ઠાન રૂપ જે સત્, ચિત્, આનંદ એક સાક્ષી આત્મા તે મુખ્યાત્મા કહેવાય છે.
મુમુન્ના—સંસાર બંધનથી છૂટવાની દચ્છા.
मुमुक्षुः -- स्वात्मानं द्वैतबन्धान्मो कुमिच्छुः । પાતાના જીવને દ્વૈતરૂપી બધનમાંથી છેડાવવાની ઇચ્છાવાળે! તે મુમુક્ષુ,
૨. મેક્ષાવä મુમુક્ષુત્વમ્ । મેાક્ષની ઈચ્છાવાળા હોવાપણું તે મુમુક્ષુત્વ.
મૂત્રઃ-દર્શનાવવામાટ। હું કર્તા છું, ભોક્તા છું, વગેરે કર્તાપણાના અહંકાર ભાવમાં આરૂઢ થયેલે તે મૂઢ
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨. શાન્ત, શ્વેશ્વર, અને મૂઢ, એ ત્રણમાંથી છેલ્લી અવસ્થાવાળા-તમા ગુણમય અવસ્થાવાળેા તે મૂઢ.
મૂઢાવસ્થા—નિદ્રાતત્ત્વ વિદ્ધતાવચા–નિદ્રા, વગેરેથી વ્યાપ્ત એવી અવસ્થા, મૂત્વમ્——હિતાતિજ્ઞાનશૂન્યવમ્ । હિત કે અતિતના જ્ઞાનથી રહિતપણું,
૨. વૈવિદ્ધવક્ષાવન્વિત્વમ્ । લેાક અને વેદથી વિરૂદ્ધ પક્ષનું અવલંબન કરવાપણું.
અથવા
મુાધિવાતો—જે પુરૂષ સગુણુ બ્રહ્મના સાક્ષાત્કાર પર્યંત ઉપાસના કરીને પરમેશ્વરનીતા, કૃપાથી વિયામાં દોષદષ્ટિ કરીને વિવેકાદિ સાધન સંપન્ન થઇને શ્રવણાદિકમાં પ્રવૃત્ત થયે હોય મુખ્યાધિકારી. મુલ્યવૃત્તિઃ—શક્તિવૃત્તિ; શબ્દના શકાવાચ્યા –જણાવનારી વૃત્તિ. મુફ્તિા——-પુણ્યવાન મનુષ્યાને દેખીને જે પ્રસન્નતા, તે મુદિતા
રૂ. વેવિભાપરાવરુમ્મિત્વમ્ । લેાક અને વેદથી વિરૂદ્ધ આચરણને પકડી રહેવાપણું.
२. पुण्येष्वभ्युत्थानासनादिभिः सत्कारो मुदिता । પુણ્યવાન પુરૂષાને જોઇને ઉભા થઇને તેમની સામે જવું, તેમને આસન આપવું, ત્યાદિ ઉપચારાથી તેમને સત્કાર કરવા તે મુદિતા. મુનિત્વમ્—મનનશીદ્યું મુનિત્વમ્ । (વેદા ન્તાદ શાસ્ત્રાનું) ચિંતન કરવાના અભ્યાસ હાવાપણું તે મુનિત્વ. અથવા—
મૂર્તત્ત્વમ્——ક્રિયાઅયણં મૂર્તત્ત્વમ્ । કમ્હરૂપ ક્રિયા સમવાય સબંધે કરીને પૃથ્વી આદિક પાંચ બ્યામાં રહે છે, એટલે પૃથ્વી, જળ, તેજ, વાયુ અને મન, એ પાંચમા રહે છે; આકાશ, કાળ, દિશા અને આત્મા, એ ચાર વિભુ દ્રવ્યેામાં સમવાય સબંધથી રહેતી નથી. ૩. નિરન્તરાદ્વિતિયમનનશીત્ત્વમ્ । નિરંતર, તે માટે સમવાય સબંધે કરીને ક્રિયાવાળા હવાઅદ્રિતીય બ્રહ્મનું ચિંતન કરવાનેા અભ્યાસ પણું તે પૃથ્વી આફ્રિકમાં મૂર્તિત્વ કહેવાય છે. હાવાપણું તે મુનિવ.
૨. વેવાર્યમેનનશસ્ત્રમ્ । વેદોના અર્થનું મનન કરવાને અભ્યાસ હેાવાપણું તે મુનિત્ર.
મૂર્છાવસ્થા—માગવા વગેરે કારણાથી માણસનાં સવિશેષજ્ઞાન ઉપરામ પામે તે અવસ્થાને મૂર્છા કહે છે.
२. परिच्छिन्नपरिमाणत्त्वं मूर्तश्वम् । પરમ ૪૩:વવજમનગાધિીપુલમ્ । દુઃખરૂપી મહત્ત્વ પિરમાણુવાળા જે આકાશ, કાળ, કાદવમાં કળેલા જગતના ઉદ્વાર કરવાની ઈચ્છા-દિશા અને આત્મા, એ ચાર વિભુ દ્રવ્યેા છે, વાળા હોવાપણું તે મુનિવ. તે ચાર વિભુ દ્રવ્યેામાં નિહ રહેનારૂં જે પિર
For Private And Personal Use Only
Page #55
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
માણ તે પરિચ્છિન્ન પરિમાણુ કહેવાય છે. ગોવનન– િરાવરિઇન વ્યાપાર એવું પરિછિન્ન પરિણામ પૃથ્વી વગેરે પાંચ | બહારની પાસે કરવું (ટપકવું-ખરવું–નીકળવું), કામાં રહે છે માટે પરિછિન્ન પરિમાણવવ | એ ક્રિયા વડે અવચ્છિન્ન જે વ્યાપાર તે મેચન. એ મૂતત્વ કહેવાય છે. અર્થાત આકાશાદિક
મા-ઈષ્ટ વસ્તુની પ્રાપ્તિથી જન્ય જે વિભુ દ્રવ્યોમાં રહેનારું પરમ મહત્ત્વ અને પરમ ! સુખ તે મદ. દીઘવ પરિમાણ સિવાય બીજા બધાં પરિ.
। मोहः-- हितेष्वहितबुद्धिः अहितेषु हितबुद्धिः। માણે પરિચ્છિન્ન લેવાથી પૃથ્વી, જળ, તેજ,
| હિતમાં અહિત બુદ્ધિ અને અહિતમાં હિત વાયુ અને મન એ પાંચે પણ પરિચ્છિન્ન છે,
' | બુદ્ધિ તે મોહ. અને તેથી તેમનામાં મૂર્તત્વ રહેલું છે.
- મોના (જૈન મતે-નાના શાસ્ત્ર- મૃત્યુ—વિજ્ઞાતિયાત્મનઃ સંચાના મૃત્યુઃ |
' | કાનેએ બતાવેલા જે મેક્ષના માર્ગ છે, તે વિજાતીય એવા આત્મા અને મનના સંચાગના સઘળા માર્ગોમાં ક માર્ગ વિશેષ છે, એવા નાશ તે મૃત્યુ.
અનિશ્ચયના હેતુ ભૂત જે કર્મ તે મોહનીય થા-અવધૂતકન્યાર્થધારણશક્તિ: શ્રવણ કર્મ કહેવાય છે. કરેલા અનેક ગ્રંથોના અર્થોને ધારણ કરવાની
| મનE--વાદ્યાપારાચિમ્ | વાણીના સ્મરણમાં રાખવાની) શક્તિ.
વ્યાપારથી રહિતપણું બોલવું તે. મેવા–પુષ્ટિપાર્યઝળયારા ! ૨. વાળ સંચમે મૌનમા–વાણીને કબજે ગુરૂએ ઉપદેશેલા પદાર્થને સમજવામાં તથા તેને
રાખવી તે મન. મરણમાં રાખવામાં જે કુશળ હોય તે મેધાવી.
રૂ. વર્ણચતુર્મના સંચમા સૈના વાણીનાં મૈત્ર–પાશાનદિ બીજાને
સંયમનો હેતુ જે મનનો સંયમ તે મન. ઉદ્વેગ ન ઉપજે એવી વૃત્તિ તે મૈત્રી.
એ મૌન બે પ્રકાનું છેઃ–(૧) આકાર ૨. સુવીધ્વામીત્વમાવના સુખી પ્રાણી | મૌન; અને (૨) કામન. ઓમાં “ આ સર્વ અમારાં છે અથવા મારા
म्लेच्छ:-गोमांसखादको यस्तु विरुद्ध बहु રૂ૫ છે' એવી ભાવના તે મૈત્રી.
| भाषते । सर्वाचारविहीनश्च म्लेच्छ इत्याभिधीयते –અજ્ઞાનની નિવૃત્તિ પૂર્વક બ્રહ્મા જે ગોમાંસ ખાતે હેય, ઘણું (શાસ્ત્ર) ભાવની પ્રાપ્તિ તે મેક્ષ (મુક્તિ શબ્દ જુઓ) | વિસા બોલતા હોય, અને સઘળા આચાર મુક્તિના ચાર પ્રકારના વળી બે ભેદ છે –
(શાસ્ત્રોક્ત આચાર) થી રહિત હેય તેને મંદ મેક્ષ અને ઉત્કૃષ્ટ મેક્ષ.
| મ્યુચ્છ કહે છે. મોક્ષાવાર્થ-જૈન મતે) જે આત્માના સમસ્ત કલેશ તથા તેની વાસનાઓ નિવૃત્ત
ચતિઃ –એ નામનો એક ભાગ છે. થઈ છે, તથા આવરણ રહિત એવું જેનું જ્ઞાન
ગુદ - ચિતાણાવાવસાનમાં (વેદના છે, એવા સુખરૂપ આત્માનું અકાકાશમાં |
! જે મંત્રમાં) આનયમિત અક્ષરોવાળું પાદ સૌથી ઉપર જે અવસ્થાન તે મેક્ષ. અથવા
હેય તે યજુમૈત્ર. ૨. ધર્માધર્મના બળથી સંસાર સમુદ્રમાં | ૨. વૃત્તતિવનિત રતિ ક્ઝિgવક્તનિમગ્ન જીના ધમધમને તત્વજ્ઞાનથી નાશ | મા વૃત્ત કે ગીતિ રહિત છતાં ગાન જેવા થાય, ત્યારે જલતુંબિકાન્યાયે જે અકા- સારા સંબંધથી ભણત મંત્ર, તેનું નામ કાશમાં ઊર્ધ્વ ગમન નિરંતર થાય છે તે મેક્ષ | યજુર્મત્ર.
-
૨
For Private And Personal Use Only
Page #56
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
-
( ૧૬૭ )
ચતુર્વેક્:— ચતુર્વદુલ વેવ્ઃ । જેમાં યજુથ્ મંત્ર ઘણા હોય એવાવે તે યજુર્વેદ અથવા જેમાં યજુરૂપ અવયવ હાય, અથવા જેમાં યજીષ્ના વિનિયેાગ હોય, અથવા જેમાં ચક્ દ્રવ્ય હાય તે યજુર્વેદ. (ન્યાયસુધા. )
ચા:-રેવતોદ્દેશન વિન્ત્યાઃ। દેવતાને ઉદ્દેશીને જેમાં દૂત દ્રશ્યને અર્પણ કરવાનું
હાય તે યજ્ઞ.
૨. ચૂપસમ્પત્તિને વૃત્તિ શાસ્ત્રવિત્તિર્મવિશેષઃ । ગ્રૂપના સંબધથી રહિત હાઇને ( એટલે ચૂપ નામે પશુ બાંધવાને યજ્ઞસ્તંભ જેમાં ન હોય એમ છતાં ) શાસ્ત્રમાં વિધાન કરેલું એક પ્રકારનું કર્મ તે યજ્ઞ. એ ખે પ્રકારના છેઃ (૧) શ્રૌત અને (ર) સ્મા અગ્નિહોત્રાદિક તે ચૈતયજ્ઞ છે અને પ’યજ્ઞાદિ
તે માયજ્ઞ છે.
यतमानवैराग्यम् - अस्मिन् संसारे इदं સારમિમલારમિતિ સારાસારનવેનો ચત્તમાની યમ્ । આ સંસારમાં આ વસ્તુ સાર છે અને આ વસ્તુ અસાર છે, એવા સારાસાર વિવેક
તે યતમાન વૈરાગ્ય કહેવાય છે.
यतिचान्द्रायणम् - एकमासं प्रत्यहं मध्याનખટાઇન્ડિશનમ્ । એક માસ સુધી દરરાજ મધ્યાહ્ન સમયે આઠ આઠ ગ્રાસ ખાવા તે યતિચાંદ્રાયણ કહેવાય.
યથાર્થજ્ઞાનમ્—બહુષ્ટસામગ્રીગર્ચ જ્ઞાનમ્ દોષરહિત સામગ્રીથી ઉપજેલુ નાન તે યથા જ્ઞાન.
यथार्थनिश्चयः -- अविसंवादिज्ञानम् । કુળને વિષે પવસાનવાળું જે ( અવિધિ ) જ્ઞાન તે યથાનિશ્ચય કહેવાય છે.
યથાર્થ સ્મૃતિ:--‘તત્ત્વમસિ’આદિક મહાવાક્યથી જન્ય જે ‘અવાશ્મિ' એવા અનુ ભવથી જન્ય સૌંસ્કારથી ઉત્પન્ન થયેલી જે પ્રત્યક્ અભિન્ન બ્રહ્મની સ્મૃતિ તે યથાય આત્મસ્મૃતિ કહેવાય.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
""
यथार्थानात्मस्मृतिः- “ વ્યાવહારિક પ્રપંચ મિથ્યા છે, દૃશ્ય છે માટે, છીપમાં રૂપાના દેખાવની પેઠે. આ અનુમાનથી ઉપજેલે જે પ્રપંચના મથ્યાપણાની સ્મૃતિ સ્મૃતિ તે યથાર્થ અનાત્મસ્મૃતિ કહેવાય છે.
यथार्थानुभवः -- तद्वति तत्प्रकार कानुभवो ચાĪનુમવઃ । તે ધર્મવાળા પદાર્થ વિષે તે ધર્મના વિષય કરનારા જે અનુભવ, તેને યથાર્થાનુભવ કહે છે. અર્થાત્ તે ધર્માવાળા પદાર્થ છે વિશેષ્ય જેમાં તથા તેજ ધમ છે પ્રકાર ( વિષય ) જેમાં, એવા જે અનુભવ, તે અનુભવ યથાર્થાંનુભવ કહેવાય કહેવાય છે. જેમ−' આ લટ' ઇત્યાદિ અનુભવ છે, તેમાં— • આ બટ ’ એવા અનુભવમાં-ઘટત્વ ધમ વાળા ધટ વિશેષ્ય છે, અને તે ધટત્વ ધર્મ પ્રકાર છે, માટે ઘટત્વ ધર્મવાળા ઘટમાં તે ઘટત્વ ધર્મ, ‘ પ્રકારક ’ હોવાથી ‘ આ ઘટ ' એવા અનુભવ તે યથાર્થાનુભવ કહેવાય છે. તેમજ રજતમાં (એટલે રૂપામાં ) · આ રજત છે વિષે તે રજતત્વ ધર્મ, ‘પ્રકારક' હાવાથી તે એવા અનુભવ પણ રજવ ધર્મવાળા રજત
.
યથાર્યાનુભવ કહેવાય છે. એ યથાર્થાનુભવને શાસ્ત્રમાં ‘ પ્રમા' એવા નામથી પણ કહેવામાં આવે છે.
૨. ∞વપ્રવ્રુત્તિનનનયયમ્ । જે સફળ પ્રવૃત્તિ ઉત્પન્ન કરવા યેાગ્ય હોય તે યથા।ૌનુભવ.
યથાર્થોનુમવત્રતાઃ-યથા
અનુભવ (૧) પ્રત્યક્ષ, (૨) અનુમિતિ, (૩) ઉપમિતિ, અને (૪) શાબ્દ, એવા ભેદથી ચાર પ્રકારના છે. એ ચાર પ્રકારના અનુભવ પ્રમાણુવડૅ જન્ય હાય છે.
યથાર્થાનુસ્મૃતિઃ—અબાધિત અને વિષય કરનારી ( એટલે અબાધિત અથ વિષે ) જે પ્રમા, તે યથાય અનુભૂતિ.
यथेष्टाचरणम् - शास्त्रमर्यादोल्लङ्घत्वे स. સ્વૈચ્છયા નિષિદ્ધવિષયમેતૃત્વમ્ । શાસ્ત્ર માઁ
For Private And Personal Use Only
Page #57
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
( ૧૨ )
જ્ઞાનું ઉલ્લધન કરીને પોતાની ઇચ્છાથી નિષિદ્ધ વિષયામાં જે પ્રવૃત્તિ તેનું નામ થેષ્ટાચરણ.
મઃ— — અહિંસાયન્યસમત્વમ્ । (૧) અહિંસા, (૨) સત્ય, (૩) અસ્તેય (ચોરી ન કરવી તે) (૪) બ્રહ્મથય અને (૫) અપરિગ્રહ, એ પાંચ વ્રતને અથવા તેમાંના ગમે તે એકને યમ કહે છે. પતંજલિઃ )
૨. સિાવિત્પ્રિજ્ઞઃ। અહિંસા આદિકનું કહેવાય છે. વ્રત ધારણ કરવું તે.
૨. મનેમાત્રસાવ્યત્વે સતિ નિવૃત્તિક્ષળચે વિશેષઃ । જે માત્ર મનથીજ સિદ્ધ થઇ શકે
એવું હાઇને એક પ્રકારનું નિવૃત્તિ લક્ષણ યેાગનું અંગ તે યમ. ( હિંસા, અસત્ય, ચોરી, અત્યાદિથી નિવૃત્ત થવું એજ જેનું લક્ષણ હેય તે નિવૃત્તિલક્ષણ જાણુવું. )
થાળ:---મંત્રાઃ । જે મારૂપ કરણુ (સાધન) વાળા હોય તે યાગ.
૨. વહાધિ ચાઃ । જેનું અધિકરણ અગ્નિઆદિક હોય તે યાગ.
૩. સચૂપત્વે સત્તિ અન્ત્યાત્તુતિરૂં ચા:! જેમાં ચૂપ (યજ્ઞસ્તંભ) હોય અને અત્યઆહુતિપણું
હાય તે યાગ.
ચાચનમ્- સ્વીબાનુ ય્યારીઃ કાઈ જે આપે તે માન્ય રાખવારૂપ સ્વીકારને અનુકૂળ વ્યાપાર ( અર્થાત્ લેવાના હેતુથી
કાંઈ માગવું) તે યાચન કહેવાય છે.
यावत्त्वम् - अपेक्षा बुद्धिविशेषविषयत्वम् । * આટલું અથવા અહીં સુધી ' ઇત્યાદિ વિશેષવાળી જે અપેક્ષાબુદ્ધિ, એ અપેક્ષા બુદ્ધિના જે વિષય હોય તે યાવત્ત્વ કહેવાય. ૨. વ્યાપકત્વને પણ યાવત્વ કહે છે.
ચાવદ્રવ્યમવિત્વમ્વાશ્રયનાશઅન્યનાતિય વિમ્ । પોતાના આશ્રયના નાશથી ઉત્પન્ન થયેલા નાશનું જે પ્રતિયેાગપણું તે યાવદ્રવ્યભાવિત્વ કહેવાય. અર્થાત્ આશ્રયને નાશ થયે પેાતાના પણુ નાશ થવા જે
/
બટાદિમાં રહેલાં રૂપાદિ તે જ્યાંલગી રૂપાદિના આશ્રય ઘટ રહે ત્યાં લગી રહે છે; ધાદિના નાશ થવાથી રૂપાદિના પણ નાશ થાય છે. એ નાશરૂપ અભાવનું પ્રતિયેાગીયાવદ્રવ્ય ભાવિત્વ છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
યુયો—સર્વવાસમાધિમાર્ચે ફ જે ચેાગી પુરૂષ અભ્યાસની પકવતાવડે સÖકાળ સમાધિમાં સ્થિત હોય છે, તે ચેગી યુક્તયેાગી
૨. સર્વવા પવાર્થજ્ઞાનવાન ચાળી। સકાળ પદાર્થના જ્ઞાનવાળા યાગી તે યુક્તયેાગી. શિઃ-(ર્શાવવાળÇ । અા નિશ્ચય કરાવવા તે યુક્તિ.
२. स्वपक्षसाधक विपक्षबाधकप्रमाणोपन्यासः ।
પોતાના પક્ષનાં સાધક અને વિરૂદ્ધ પક્ષનાં ખાધક એવાં પ્રમાણા કહી બતાવવાં તે યુક્તિ.
ચુપષ્ટિ:—દષ્ટિસૃષ્ટિવાદીને મતે એકદમ સૃષ્ટિની ઉત્પત્તિ કહેવામાં આવે છે. જેમ સ્વમમાં દેખાતા પિતા પુત્રાદિક વહેલા મેાડા ઉત્પન્ન થયેલા હાય એમ સ્વપ્નમાં
લાગે છે, છતાં તે બધાની ઉત્પતિ સ્વપ્નમાં એક સાથેજ થાય છે–એટલે જે વખતે જે વસ્તુ જોવામાં આવે તે વખતેજ તેની ઉત્પત્તિ થાય છેતેમ આકાશ વગેરેની ઉત્પત્તિ વેદમાં અનુક્રમે કહેલી છતાં, અવિદ્યા દોષથી તે એકદમ ઉપજે છે એ વાતજ ખરી છે એમ
માનનારા ધૃષ્ટિવાદી એને યુગપષ્ટિ' કહે છે.
युञ्जानयोगी - कादाचित्कसमाधिमान् योगी । જે યોગી અભ્યાસની ન્યૂનતાવર્ડ કદાચિત્
સમાધિમાં સ્થિત હોય છે, તથા કદાચિત્ સમાધિમાંથી વ્યુત્થાન પામે છે તે યેગી.
२. चन्तासहकारेण सकलज्ञानवान् योगी । ચિંતન કરવાની સાથેજ જેને સઘળું જ્ઞાન થાય છે તે મુંજાનયેાગી કહેવાય છે.
ચુતÍિદઃ—મે અથવા એમાંથી એકનું ભિન્ન ગતિમાનપણું તે યુતસિદ્ધિ-જેમ,-એ ઘેટા લડતાં લડતાં છૂટા પડીને ભિન્નભિન્ન
For Private And Personal Use Only
Page #58
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
( ૧૬૯ )
દિશામાં ચાલ્યા જાય છે, એ તેમના ભિન્ન ભિન્ન ગતિમાનપણાને યુતસિદ્ધિ કહે છે. અથવા પૃથ્વી ઉપરથી ઘડા ઉપાડી લેવાથી એમાંથી એકનું ભિન્ન ગતિમાનપણું તે યુતસિંહ.
૨. પરસ્પર સંબંધ વિનાના પદાર્થોની પણ ‘યુતસિદ્ધિ' છે એમ કહેવાય છે.
૩. જૂદા જૂદા આશ્રયમાં આશ્રિતપણું તે પણ યુસિદ્ધિ છે,
યોગક્ષેમઃ-અપ્રાપ્ત અર્થની પ્રાપ્તિનું નામ યાગ છે, અને પ્રાપ્ત અર્થનું જે રક્ષણ કરવું તે ક્ષેત્ર કહેવાય છે. અર્થાત્ ન મળેલી વસ્તુ મેળવવી તથા તેનું રક્ષણ કરવું તે ચેાગક્ષેમ કહેવાય.
યોગ યમેહાળલન્નિવાળું:-ચાયામનનિતા ધર્મનિરોશ । યેાગાભ્યાસવડે જન્ય જે ધવિશેષ છે તે ધમને ચેાગજ ધર્મલક્ષણ શિક કહે છે. યાગી પુરૂષોને પૂર્વ નષ્ટ થયેલા તથા હવે પછી થનારા તથા હુમાં વમાન, એવા સર્વ પદાર્થોનું, તથા અતિ દૂર દેશવૃત્તિ પદાર્થાનું, તથા પરમાણુ, આકાશાદિક અતીંદ્રિય પદાર્થોનું, પ્રત્યક્ષ જ્ઞાન થાય છે. એ વાત શ્રુતિ, સ્મૃતિ અને પુરાણાદિકામાં પ્રસિદ્ધ
યોત્વમ્——અવામહ્ત્વમ્ । નહિ પ્રાપ્ત થયેલી વસ્તુનું પ્રાપ્ત થવાપણું.
૨. ચનાવિવિતવ્રુત્તિનિરાવત્ત્વમ્ । કામાદ્ધિ રૂપ ચિત્તની વૃત્તિએને રાકવાપણું. તે યાગ.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
योगरूढत्वम् - शास्त्रकल्पितावयवानुसन्धानવ્યક્તનુચરાજ્યર્થને ધત્ત્વમ્ । શાસ્ત્ર કલ્પેલા અવયવાના અનુસંધાનપૂર્વક સમુદાય શક્તિથી થતા અર્થના ોધ કરનાર પદપણું. અર્થાત્ શબ્દના બે અવયવાના અર્થને એકત્ર કરી ઉપજાવેàા નવીન શબ્દા. જેમ,--સાજ= સર:+જ=સરાવરમાં ઉપજેલું કમળ. (નીચેના શબ્દ જુએ.)
યોતિરાપ્તિ-ચર્યવ્રુત્તિષ્ઠ:। યાગ શક્તિના અર્થમાં વર્તનારી જે રૂઢિશક્તિ છે. તેનું નામ યાગરૂિઢ છે. જેમ, 'ન' પદમાં યેાગઢ શક્તિ છે. પં કાદવ) થી જેતી ઉત્પત્તિ થાય છે તે ‘પંકજ' કહેવાય છે. અને પકથી કમળની ઉત્પત્તિ થાય છે માટે કમળ પણ પંકજ કહેવાય છે. એ રીતે ‘પંકજ' પદના પ્રકૃતિ પ્રત્યયરૂપ અવયામાં પકથી ઉત્પત્તિના કર્તારૂપે કમળતા મેધ કરવાની યોગશક્તિ રહી છે; અને કમળની પેઠે પાયણાં વગેરેની પણ પાકથી ઉત્પત્તિ થાય છે, માટે પ ંકજ શબ્દવડે પાયાં વગેરેના પણ ખાધ થવા જોઇએ, પણ તે થતો નથી. માટે 'પંકજ' પદના અવયવ સમુદાય વિષે કમલત્વ રૂપવડે કમળના મેધ કરવાની રૂઢિશક્તિ પણ રહે છે. આ રીતે તે યાગા (કમળ) માં વર્તનારી રૂઢિક્તિ તે યાગઢશક્તિ કહેવાય છે. અને એ યેાગરૂઢિ શક્તિવર્ડ અર્થનું પ્રતિપાદક જે પદ છે તે ચેાગરૂઢ પદ
કહેવાય છે.
હેમાચાય—બૌદ્ધના બીજો શિષ્ય. એ ક્ષણિક વિજ્ઞાનવાદી છે. તેમના મૃત એવા છે કે, વિજ્ઞાન આત્મા છે. તે વિજ્ઞાન સ્વતઃ પ્રકાશરૂપ હોવાથી ચેતન છે તથા તે ભાવરૂપ હોવાથી ક્ષણિક છે. ( ' જે જે ભાવરૂપ હાય તે તે ક્ષણિક હાય; વીજળીની પેઠે ' એવું તેમનું મત છે. )
૬. સ્વપાિિતહેતુëઃ । પોતાના આત્મ સ્વરૂપમાં સ્થિતિ કરવાના હેતુ તે યાગ.
૪. દૈવાસુરવૃત્તીનાં નિધત્વમ્। દૈવીવૃત્તિઓ અને આસુરી વૃત્તિને રાકવાપણુ` તે ચાગ. ५.
शकर्मादिपरिपन्थित्वे सति चित्तवृत्ति
નિયમ્ કલેશ, કર્મ, વગેરે વિરાધી છતાં પશુ પ્રમાણ, વિષય, વિકલ્પ, નિદ્રા, સ્મૃતિ
યોગવૃત્તિ:---શક્ત્તિ:—કાવચવાિ
વગેરે ચિત્તની વૃત્તિને “ કાવવાપણુંતેયેાગ. | Wઃ । પદના ઘટક જે પ્રકૃતિ પ્રત્યયરૂપ
*, *
For Private And Personal Use Only
Page #59
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૦ )
અવયવ છે, તે પ્રત્યેક અવયવ વિષે રહેલી જોઈએ. તેમાં જળ વિષે તે સિંચનની કરજે શક્તિ છે, તે શક્તિ યોગશક્તિ કહેવાય ! સુતા છે, પણ અગ્નિમાં સિંચનની કરતા. છે. જેમ, વ આ ધાતુરૂપ પ્રકૃતિની પછી નથી, માટે ઉક્ત યોગ્યતાના અભાવથી અવ પ્રત્યય આવીને શબ્દ સિદ્ધ થયેલ “દના સિનિ' એ વાક્યથી શાદ બેધ છે. તે પૂવ પદના જ અવયવની પાકરૂપ ! થતો નથી. અર્થમાં શક્તિ છે; અને એવા અવયવની
૨ વાધમાળામા યતા બાધક કર્તા વિષે શક્તિ છે. એ અવયવશક્તિ યોગ
પ્રમાણને અભાવ તે ગ્યતા કહેવાય છે. શક્તિ કહેવાય છે. એવી યોગશક્તિ વડે
. તા-પર્યવિષયસંસવા ચાતા 1. અથનું પ્રતિપાદક જે પદ છે, તે પદ યોગિક તાત્પર્યના વિષયના સંસર્ગ ( સંબંધ)ના પદ કહેવાય છે. એ ગાશક્તિનું બીજું નામ ! બાધ ન થવો તે યોગ્યતા. જેમ–“પાણીથી ચગાવૃત્તિ છે.
સોચે છે.' અથવા- योग्यता-- एकपदार्थे परपदार्थसम्बन्धी | ૪. વાવસ્થાથવા વેચતા વાક્યના
થતા એક પદાર્થમાં બીજા પદાર્થને જે અર્થને કોઈ બીજા પ્રમાણથી બાધ ન થે સંબંધ, તેનું નામ યોગ્યતા. જેમ “ઘટમાની તેને ગ્યતા કહે છે. તમ્' (તું ઘડે લાવ) એ વાક્યમાં ઘટ
योग्यानुपलब्धिः-अत्र यदि प्रतियोगि પદના અર્થને મન પદની કર્મતારૂપ અર્થમાં
स्यात्तदा उपलभ्येत, इत्याकारकतर्कसहकृतઆધેયતા’ રૂપ સંબધ છે; અને કર્મતા
પ્રતિયુગમામા થાનપરિયા જે આ રૂ૫ અર્થન મા ઉપસર્ગસહિત ની ધાતુના ભૂતલાદિક અધિકરણમાં કદાચિત ઘટાદિક આણવારૂપ અર્થ વિષે “નિરૂપકતા' રૂપ પ્રતિયોગી હોય તે ચક્ષઆદિક ઈદ્રિયવડે તે સંબંધ છે. અને તે આણવારૂપ અર્થને
[ પ્રતીત થાય, એ પ્રકારના કાર્યવડે સહકૃત–એટલે આખ્યાત પ્રત્યયના કૃતિરૂપ અર્થ વિષે એવા તર્ક સહિત-જે પ્રતિયોગીના ઉપલંભ “અનુકુળતા રૂપ' સંબંધ છે. અને તે કૃતિ- 1 (પ્રાપ્તિ) ને અભાવ તે ગ્યાનુપલબ્ધિ રૂ૫ અર્થને સર્વ પદાર્થ પુરૂષ વિષે “આશ્રય- ' કહેવાય છે. તારૂપ’ સંબંધ છે. આ સંબંધનું નામ છે
અંધારામાં ઘડે હોવા છતાં આલોક યોગ્યતા છે. (એ એગ્યતાના જ્ઞાનવાળા પુરૂ
(પ્રકાશ) સંગના અભાવથી ચહ્યુ ઇકિયવડે પને “ઘટનાની ત્વમ્' (તું ઘડે લાવ), એ !
ઘડાની પ્રતીતિ થતી નથી; માટે અંધકારમાં વચન સાંભળવા પછી “ઘરવૃત્તિવર્મતાનિ
“જે ઘડે અહીં હોય તે પ્રતીત થાય” કાચનારાયઃ વૈપાર્થ” (એટલે ઘડામાં રહેલા કર્મપણાને નિરૂપક અને
એવો તર્કજ થતો નથી. માટે અંધકારમાં આણવાને અનુકુલ એવી કૃતિને આશ્રય વં
ઘટની અનુપલબ્ધિમાં ઉક્ત તકે સહકૃતત્વરૂપ
યોગ્યતાના અભાવથી તે ઘટાભાવનું ચાક્ષુષ પદાર્થ “તું' પદને અર્થ' છે, એ બંધ છે
પ્રત્યક્ષ થતું નથી; અને અંધકારમાં પણ થાય છે.).
ઘટાભાવનું વાચપ્રત્યક્ષ તો થાય છે, જેથી જે યોગ્યતાજ્ઞાનને શાબ્દ બેધનો હેતુ ઘટના વાચ પ્રત્યક્ષમાં આલેક સંગને ન માનીએ તે જેમ “પચા સિયાતિ'(પાણી ! કારણતા હોતી નથી. માટે “જે અહીં’ ઘટ, વડે સીંચે છે) એ વાક્યથી શાબ્દ બોધ થાય | હોય તે ત્વફ ઈદ્રિય વડે તેનું પ્રત્યક્ષ થાય.' છે, તેમ ‘વના સિનિ' ( અગ્નિ વડે સીચે ! એ પ્રકારને તર્ક અંધકારમાં પણ થઇ શકે છે કે, એ વાક્યથી પણ શાદબોધ થા ! છે, અને જે સ્થળમાં ઘટરૂપી પ્રતિગીના.
For Private And Personal Use Only
Page #60
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૯૧) ચાક્ષુષ પ્રત્યક્ષની આકગાદિક સર્વ બ્રહ્મમાત્રને જે નિશ્ચય તે યાતિક બાધ સામગ્રી વિદ્યમાન છે, તે સ્થળ વિષેજ “જે કહેવાય છે. અહીં ઘટ હોય તે તે ચવડે પ્રતીત થાય' vમ-ગાશક્તિવાળું પદ એવો તર્ક થઈ શકે છે. એવા તવડે સહકૃત
૨.ત્તિપ્રચચાાર્ચવા રાડા પ્રકૃતિ હોવાથી ધટની અનુપલબ્ધિ ગ્ય કહેવાય છે. અને પ્રત્યક્ષદ્વારા અર્થને વાચક જે શબ્દ
તે યૌગિકપદ જાણવું. २. अभावप्रतियोगिसत्त्वप्रसंजनप्रसंजितोपलવિરપપ્રતિનિદિધ્યાનપત્રુટિ: અભા
३. अवयवशक्त्यर्थशक्तिद्वारा बोधकः शब्दः । વના પ્રતિયોગીના સત્ત્વના આપાદન વડે -
; પદના અવયની શક્તિરૂપ અર્થ શક્તિ જેના સવનો પ્રસંગ ઉભો થાય. એવા છે દ્વારા બોધ કરનાર શબદ, જેમ, પ્રિય. પ્રસંગથી પ્રાપ્ત થયેલી ઉપલબ્ધિ જેની પ્રતિ- સુખદ, ઇત્યાદિ. યોગી હોય તે અભાવને અનપલબ્ધિ કહેવી. જોતિરાજિ – ચા+I/થમિનારજેમ-પૃથ્વી ઉપર ધડો નથી માટે ઘટાભાવ હઢિઃ યોગશક્તિના અર્થથી ભિન્ન અર્થમાં છે.” એ ઘટાભાવને પ્રતિવેગી ઘટ છે. “જે વર્તનારી જે રૂઢિશકિત છે, તેનું નામ અહીં ઘડ હોત તે પ્રાપ્ત થાત” એવી વૈગિક રૂઢિ જેમ દ્રિઃ પદમાં વૈગિક રીતે એ પ્રતિવેગી ઘડાના સત્ત્વની પ્રાપ્તિ શક્તિ છે. તેમાં, વૃદ્ધિ પદના અવયવોની ઊભી કરી છે. અર્થાત જે અહીં ઘટ છે. યોગશક્તિ તે ઉદ્ભેદનકર્તા વૃક્ષ, ગુમાદિક એમ માનીએ તે ઘટ હેવાને પ્રસંગ ઊભે અર્થમાં છે, અને દ્રિર પદના અવયવ થાય છે; અને એવી રીતે ઘટના સત્ત્વની સમુદાયની રૂઢિશક્તિ તો એ નામના યાગ ઉપલબ્ધિ, તે અનુપલધિરૂપ અભાવની વિશેષમાં છે. એ પ્રમાણે એ ઉભિદ પદની પ્રતિયોગી છે. માટે એ અનુપલબ્ધિ વડે યેગશકિત તથા સમુદાયશકિત ભિન્નભિન્ન પૃથ્વી ઉપર ઘટના અભાવરૂપ પ્રમ ઉપજે છે અર્થમાં રહે છે. એક અર્થમાં રહેતી નથી. છે, તે ગ્યાનુપલબ્ધિ કહેવાય છે. માટે ઉભિદ પદની શકિત થગિક રૂઢિ કહેવાય
નવરારમ્-સુતિઃ ઘર9ર- છે. એવી ગિરૂઢિ શક્તિવડે ભિન્નભિન્ન જનજન્ય શરીર ચાનિઝરાજીમાં પુરૂષના વીર્ય અર્થનું પ્રતિપાદક જે પદ, તે પદ યોગિકરૂઢ રૂ૫ શુક્ર અને સ્ત્રીના વીર્યરૂપ શેણિત, તે કહેવાય છે. એના પરસ્પર મેળાપથી જન્ય જે શરીર, તે શરીર યોનિજ શરીર કહેવાય છે. (અહીં રજવFરવા સંત ચૈત્વે ક્ષતિ ઉત્પત્તિના કારણરૂપ ઘટક દ્રવ્યોને “નિ’ ટુકદેતુત્વમ્, જે પ્રેરક અને ક્રિયાવાળું હોઈને કહે છે, તે ધ્યાનમાં રાખવું.) તે બે પ્રકારનું દુઃખને હેતુ હોય તે જ કહેવાય છે. છેઃ (૧) જરાયુજ, અને (૨) અંડજ શરીર. રતિઃવાસાઘનનિરપેક્ષા રતિઃ | બહારનાં
થવિધિ–કૃતિમાં માત્ર સાધનની જેને અપેક્ષા ન હોય તે રતિ. निश्चयवन्निखिलकारणीभूतब्रह्मव्यतिरेकेण प्रपंचाभाव रमणीयत्वम्-लोकोत्तराहादजनकज्ञानविનિશ્ચય: જેમ મૃત્તિકારૂપ ઉપાદાન કારણથી પચસ્વ . લેકમાં સામાન્ય ન હોય એ ભિન્નરૂપે ઘરરૂપ કાર્યનો અભાવ નિશ્ચય થાય આનંદ ઉત્પન્ન કરનાર જ્ઞાન વિષય હવાછે, તેમજ સઘળા પ્રપંચનું અભિન્ન નિમિ. પણું તે રમણીયત્વ. પાદાન કારણ બ્રહ્મ છે, માટે બ્રહ્મભિન્ન
– ચિરાહગુણવંચાવ્યગતિમાન સઘળા પ્રપંચને અભાવ નિશ્ચય કરીને રસ: રસન ઈદ્રિય વડે ગ્રાહ્ય વસ્તુમાં વર્તનારી
For Private And Personal Use Only
Page #61
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૭૨) (રહેનારી) એવી જે ગુણત્વ જાતિની વ્યાપ્ય ૫. સુખ અને સુખનાં સાધનમાં વણા જાતિ (રસવ) છે, તે જાતિવા ગુણરસ તે રાગ. કહેવાય છે.
સ્વર (રા)–પ્રકૃતિપ્રાર્થના ગુખ-રસગુણ (૧) મધુર, (૨) સમુદાયરાનયર્થઘઃ શ ઢડા પ્રકૃતિ અને આમ્સ (ખા), (૩) લવણ (ખારો), (૪) પ્રત્યયના અર્થની અપેક્ષા રાખ્યા વિના વર્ષોના કટુ (કડવો), (૫) કષાય (તુવે) અને સમુદાયની શક્તિ વડે અર્થને બોધ કરનારા (૬) તિત (તીખ), એમ છ પ્રકાર છે. તે શબ્દ તે રૂઢ શબ્દ કહેવાય છે. જેમ ગાય, રસ ગુણ પૃથ્વી અને જળ એ બે દ્રવ્યોમાં ! ઝાડ, ઇત્યાદિ. રહે છે; પૃથ્વીમાં છએ પ્રકારને રહે છે અને ઋઢિરાત્તિ-સમુદાયકા પદના પ્રકૃતિ જળમાં એક મધુર રસ રહે છે, તે રસગુણ પ્રત્યય રૂ૫ અવયવ સમુદાયમાં રહેલી છે પણ પરમાણુરૂપ નિત્ય જળમાં નિ ય હેય છે ! શક્તિ છે, તે રૂઢિશક્તિ કહેવાય છે. જેમ,અને અન્યત્ર અનિત્ય હેય છે.
ગોમંડલ, ઘટ ઇત્યાદિ પદોના પ્રકૃતિ પ્રત્યય સનમુ–પષિરાજમિન તનમ્ ૨૫ અવયવોના સમુદાયમાં રહેલી શક્તિ તે રસનું જ્ઞાન થવાનું સાધન જે ઈદ્રિય તેને રસન : રઢિશક્તિ છે. (ગમંડલ=ભૂમિ) રૂઢિ શકિત
વાળાં પદ તે રૂટ પદ કહેવાય છે. ___ रसास्वादः-विक्षेपनिवृत्तिजन्यानन्दानुभवः ।। रूपम्-त्वगग्राह्यचक्षुर्माह्यगुणविभाजकोपाधिવિક્ષેપની નિવૃત્તિથી જન્ય આનંદને અનુભવમાન ગુન: I aફ ઈદ્રિય વડે અગ્રાહ્ય અને તે રસાસ્વાદ.
! ચક્ષુ ઈકિય વડે ગ્રાહ્ય એ જે ગુણવિભાજક ૨. સમાચારમયમ ગ્રાનાનવાની પૂર- ઉપાધિ છે, તે ગુણ વિભાજક ઉપાધિ જેમાં સુચમાવાનાસ્વાદ | સમાધિના આરંભ સમવાય સંબંધે કરીને રહે છે તે ગુણને સમયમાં બ્રહ્માનંદની પ્રાપ્તિ ન થઈ હોય તે ! વખતે સ્કૂલ વૃત્તિના અભાવરૂપ આનંદને | ૨. ક્ષત્રાણ ગુજFા ચક્ષુ માત્રથી જ આસ્વાદન તે રસાસ્વાદ.
જે જાણવામાં આવે છે તે ગુણને રૂપ કહે છે. ૩. સમાધિના આરંભમાં સવિકલ્પક रूपकम्-उपमानोपमेययोरभेदे साम्यप्रतीઆનંદનું આસ્વાદન તે રસાસ્વાદ. તિરુવન્! ઉપમાન અને ઉપમેયના અભેદમાં –૩ર૪રા : ઉત્કટ ઇચ્છાનું
જે સરખાપણુની પ્રતીતિ થાય તે રૂપક
કહેવાય છે. નામ રાગ છે. ૨. વિવિઝસાધનતા યુ
પશુપા–રૂપ ગુણ (૧) ધોળ, (૨) રાજા,
'| નીલ, (૩) રક્ત, (૪) પીત, (૫) હરિત લીલ) સ્ત્રી આદિકમાં, તે ઈષ્ટ અર્થનું સાધન છે, |
(૬) કપિશ (ભૂખરે), અને (૭) ચિત્ર એવી બુદ્ધિથી જે સ્નેહ તે રાગ.
(કાબરચિત્રો), એમ સાત પ્રકારનું છે. એ ૩. શારે વિપક્ષકારો સપિ = ચતા- રૂ૫ ગુણ પૃથ્વી, જળ અને તેજ એ ત્રણ મિત્રે જાગ્રતતૃતિવિર : વિષયના દ્રવ્યમાં રહેલો છે. પૃથ્વીમાં સાતે પ્રકારનાં ક્ષયનું કારણું પ્રાપ્ત થયા છતાં પણ વિષય ક્ષય રૂ૫ રહે છે, તથા જળ અને તેજમાં એકલે. ન પામે, એવા આકારની એક પ્રકારની શુકલ (ઘેળો) ગુણ રહે છે. રૂપગુણ જળ ચિત્તની વૃત્તિ તે રાગ.
છે તથા તેજના પરમાણુઓ રૂપ નિત્ય દ્રવ્યમાં ૪. આ વસ્તુ અમને પ્રાપ્ત થાઓ, એવી | નિત્ય હેય છે અને અનિય દ્રવ્યોમાં અનિત્ય જે અંત:કરણની વૃત્તિ તે રાગ કહેવાય છે. ! હાય છે.
For Private And Personal Use Only
Page #62
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૦૩) પરથબૌદ્ધમત-પાદિ વિષે ગધગુણ કેવળ પૃથ્વીમાં જ રહે છે, પણ પૃથ્વીથી સહિત ચક્ષુ આદિક ઈદ્રિય તે રૂપસ્કધ ભિન્ન જલાદિકમાં રહેતા નથી; માટે ગંધકહેવાય છે.
| ગુણ એ પૃથ્વીને અસાધારણ ધર્મ છે, તેથી . પહાન–(વિપર)– રૂપ ગંધવવ (ગંધ ગુણવાળા હેવાપણું) એ એટલે લક્ષણે તે લક્ષણની જે હાની તે રૂ૫' પૃથ્વીનું લક્ષણ છે. એવી રીતે જે જે પદાહાનિ. જેમ, વિશેષ ધર્મને જાતિ માનીએ થના જે જે અસાધારણ ધર્મ તે તે પદાર્થનું તે વિશેષનું લક્ષણ નાશ પામે છે, માટે એ તે તે લક્ષણજ જાણવું. (ાતિબાધક) રૂપહાનિ દોષ છે. “જે પદાર્થ ર. અસાધારણ ધર્મગતિ વાવયં સક્ષના જાતિ સામાન્યથી રહિત હોઈને એક દ્રવ્ય પદાર્થને અસાધારણ ધર્મને પ્રતિપાદન કરનારું વ્યક્તિ માત્રમાં સમત હોય તે વિશેષ” વાક્ય તે લક્ષણ. એવું વિશેષનું લક્ષણ છે. જે વિશેષને જાતિ- રૂ. સનીનામાનનાયવ્યવછે સ્ત્રક્ષા રૂપ સામાન્યવાળું માનીએ તે એ લક્ષણ છે લક્ષ્ય અર્થની સમાન અને અસમાન જાતિસંભવતું નથી. માટે વિશેષને જાતિવાળું વાળા પદાર્થોની વ્યાવૃત્તિ કરનાર તે લક્ષણ. માનવાથી રૂ૫હાનિ દોષ થાય છે, તેથી રૂ૫હાનિ | ૪. શ્રખ્યાતિવ્ય ચસન્માષત્ર રીન્યત્વના એ જાતિબાધક દેશ છે.
'અવ્યાતિ, અતિવ્યાપ્તિ અને અસંભવ, એવા બાળમર–વતી વાર્તાશિ- ત્રણ દેષથી રહિતપણું તે લક્ષણત્વ, માત્રામસ્યા: નાક વડે ખેંચેલા વાયુનો છે, સનાતીવિવાતિયાવર્ત રાતબત્રીશી માત્રા જેટલા કાળ સુધી ત્યાગ કરવો
વિરોણા
- (બહાર જવા દે ) તે રેચક પ્રાણાયામ વિજાતીય પદાર્થોથી વ્યાવર્તક એ કઈક
ઋક્ષણમ્ સજાતીય અને કહેવાય છે.
કપ્રસિદ્ધ આકાર તે લક્ષણ – ઘાતુવૈષખ્ય હેતુ શરીર
૬. સૂતાવછેરસનિયત ઋક્ષરવામાં માંના ધાતુઓ જે પ્રમાણમાં લેવા જોઈએ,
લતાવરચ્છેદની સાથે સમાનવ્યાપ્તિપણું તે કરતાં વિષમ (વત્તાઓછા ) થવારૂપ હેતુ વાળ વ્યાધિ તે રોગ.
તે લક્ષણત્વ. જેમ-અંત:કરણથી અવચ્છિન્ન ચૈતન્ય તે પ્રમાત ચિંતન્ય, એવું પ્રમાતાનું
લક્ષણ છે. હવે જ્યાં જ્યાં અંતઃકરણાવચ્છિન્ન રક્ષ–સ્ત્રક્ષયાર્થધાન્દ્રઃ આ લક્ષણ ચૈતન્ય હોય ત્યાં ત્યાં પ્રમાતા હોય; અને વડે અર્થને બંધ કરનાર શબ્દ. | જ્યાં જ્યાં પ્રમાતા હોય ત્યાં ત્યાં અંતઃકરણ
૨. તીરિવાજુમાવદ્રા “ગંગામાં વછિન્ન ચિંતન્ય હોય. એ રીતે લક્યતા લક્ષ્યગામ છે.” એ વાક્યમાં “ગંગા” શબ્દ વડે પણ) નું અવચ્છેદક જે પ્રમાતત્વ તેની સાથે ગંગાના સંબંધવાળા તીર (કાંઠાના પ્રદેશ)- અંત:કરણવચ્છિન્ન ચિતન્યની સમાન વ્યાપ્તિ નો અનુભવ થાય છે. એવી રીતે તીર વગેરે છે. માટે અંતઃકરણવચ્છિન્નત્વ એ પ્રમાતાનું સંબંધીને અનુભવ કરાવનાર શબ્દ તે લક્ષક લક્ષણ છે. કહેવાય છે,
રક્ષકોષરથમૂ-અગ્યાપ્તિ, અતિવ્યાપ્તિ ચામુ–કાર સક્ષમ છે અને અસંભવ, એવા લક્ષણના ત્રણ દોષ હોય વસ્તુને જે અસાધારણ ધર્મ હેય તે વસ્તુને છે, માટે એ ત્રણ દોષ વગરનું લક્ષણ શુદ્ધ તે અસાધારણ ધર્મ લક્ષણ કહેવાય છે. જેમ – અથવા ખરૂં લક્ષણ કહેવાય છે.
For Private And Personal Use Only
Page #63
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૪) ક્ષકશન-વ્યાર્થિવદ્યા વા રૂ. વિરાજીવ રક્ષણ શબ્દની લક્ષ્મ અર્થથી ભિન્ન અર્થની વ્યાવૃત્તિ અથવા પોતાની શક્તિને જ્ઞાપ્ય અર્થની સાથે સંબંધ વ્યવહાર એ લક્ષણનું પ્રયજન છે. તે લક્ષણા.
રક્ષારાચવ રક્ષા જે પદની રક્ષા –“ ગંગ ઉપર ગૌશાળા લક્ષણાવૃત્તિથી જે અર્થને બોધ થાય છે, તે છે.” એ વાકય સાંભળીને શ્રોતા પુરૂષ ગંગા પદના શકય અર્થને જે તે અર્થ સાથે | પદની ગંગાના તીરમાં કેમ લક્ષણ કરે છે, સંબંધ છે, તેને લક્ષણો કહે છે. જેમ-“ગંગામાં એવી શંકા થાય છે તેનું જે સમાધાન છે ગશાળા છે.” આ વચનમાં ગંગા પદની તેને લક્ષણનું બીજ (કારણ) કહે છે. તેમાં લક્ષણવૃત્તિથી શ્રોતાને તીર ( કાંઠ) અર્થને પ્રાચીન નિયાયિક તે એમ માને છે કે, “અન્વબંધ થાય છે. હવે ગંગા પદને શકય અર્થ ! યાનુપપત્તિ' એ લક્ષણનું બીજ છે. પદોનો જે જળને પ્રવાહ છે, તે શક્ય અર્થને તીર ! શક્ય અર્થ સાથે જે સંબંધ તેનું નામ અન્વય વિષે સંગ સંબંધ છે. એ શક્ય સંબધજ ! છે, અને અસંભવ (નહિ બનવાપણું) એ ગંગા પદની તીર વિષે લક્ષણ છે. આ અનુપપત્તિને અર્થ છે. અથત પદને તેના પ્રકારની લક્ષણવૃત્તિના જ્ઞાનવાળા પુરૂષને | શક્યાર્થ જો કે સંબંધ ન સંભવ, એવો ગંગા પદનું શ્રવણ કર્યા પછી તીર રૂ૫ અર્થનું અવયાનુvપત્તિને અર્થ છે. જેમ–“ ગંગા સ્મરણ થાય છે, તથા તીર ઉપર ગોશાળા ઉપર ગોશાળા છે.” એ વાક્યમાં ગંગા છે એ શાબ્દધ થાય છે.
પદને શકય અર્થ જળને પ્રવાહ છે; અને એ લક્ષણના મુખ્ય ચાર પ્રકાર છે:
ગોશાળા શબ્દને શક્ય અર્થ ગાયોને રહે(૧) જહત લક્ષણ, (૨) અજહત લક્ષણ,
વાને વાડે છે. ઉક્ત વાક્યથી બને શક્ય
અર્થને આધારાધારભાવ સંબંધ પ્રતીત થાય (૩) જદજહત લક્ષણ, અને (૪) લક્ષિત
થાય છે; એટલે ગંગાને પ્રવાહ આધાર છે લક્ષણ.
અને ગોશાળા આધેય છે. પણ તે સંભવતું ધ ગ્રંથકારે એ લક્ષણુના (૧) કેવળ નથી; કેમકે જળના પ્રવાહમાં ગોશાળાની લક્ષણ અને (ર) લક્ષિતલક્ષણ એવા બે આધારતા સંભવતી નથી, પણ કાંઠા ઉપરજ ભાગ પાડી, કેવલ લક્ષણના જહતલક્ષણ | સંભવે છે. આ પ્રકારે અવયાનુપપત્તિને વગેરે ત્રણ પ્રકાર માને છે.
વિચાર કરીને શ્રોતા પુરૂષ ગંગા પદની તીર
વિષે લક્ષણ કરે છે, માટે અન્વયાનુપ પતિ કે ગ્રંથકારે ગૌણું અને શુદ્ધા એવા લક્ષણાના બે ભાગ પાડી, શુદ્ધામાં જહલક્ષણ
એ લક્ષણાનું બીજ છે. વગેરે ત્રણ પ્રકારને સમાવેશ કરે છે. નવીન તૈયાયિકો તે એમ કહે છે કે વળી કે ગ્રંથકારે નિરૂઢ લક્ષણ અને
વક્તા પુરૂષના તાત્પર્યની જે અનુપપત્તિ, તેજ સ્વારસિક લક્ષણ એવા લક્ષણાના બે પ્રકાર |
લક્ષણાનું બીજ છે. જે અન્વયાનુપત્તિને
લક્ષણુ માનીએ તે “ ચર્થ: વેરા ”—માને છે. (એ બધી લક્ષણાઓના પ્રકારનાં
લાકડીઓનો પ્રવેશ કરા.” એ પ્રકારના લક્ષણે તે તે શબ્દોમાં જેવાં.)
વચનમાં લાકડી પદની લાકડીએ રાખનારા - ૨. ચરખ્ય ત્રફળા | જે અને 1 પુરૂષમાં લક્ષણ ન હોવી જોઈએ. જેમબંધ કરવાને બેલનારને અભિપ્રાય છે, પાકશાળામાં બધી રસોઈ થઈ ગયા પછી તેની સાથે શક્યાર્થને સંબંધ તે લક્ષણ. ઘરધણીએ પોતાના નેકર માણસને કહ્યું કે,
For Private And Personal Use Only
Page #64
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૭૫ ) “હવે લાકડીઓને આવવા દે.” એ વચન ૨. ચાખ્યપેનાસ્તાસિવિલિત સાંભળીને પેલો નોકર લાકડીવાળા માણસોમાં ઢસળા શક્યના પરંપરા સંબંધ વડે અન્ય લક્ષણ કરે છે, તે ન થવી જોઈએ; કેમકે અર્થની પ્રતીતિ લક્ષિતલક્ષણા કહેવાય છે. કાષ્ઠ રૂ૫ લાકડીઓને, પાકશાળામાં પ્રવેશન
–રાવૃતાર્યવિષયત્વેતિ રાચરૂપ ક્રિયામાં સંબંધરૂપ અવય અનુપપન્ન | સર્વાધમાં જે અર્થ વક્તાના તાત્પર્યને વિષય નથી, પણ તે અવય સંભવે છે. પરંતુ ઘર-! હોઈને શક્યના સંબંધવાળો હોય તે લક્ષ્ય. ધણનું જમાડવામાં તાત્પર્ય છે, તે પાકશાળામાં ૨. ક્ષતું ચોથું ઢમ્T લક્ષણ કરવાને લાકડીઓ લાવી મૂકવાથી અનુપપન્ન થાય ગ્ય. અર્થાત જે વસ્તુનું લક્ષણ કહેવામાં એ પ્રકારે વક્તાના તાત્પર્યની અનુપત્તિ થતી આવે તે વસ્તુ લક્ષ્ય કહેવાય. જઈને નોકર લાકડી પદની લાકડીઓવાળા :
સ્ટ પુરૂષોમાં લક્ષણ કરે છે. માટે વકતા પુરૂષના
માવ ––જેમ, તસ્વસ એ
મહાવાક્યમાં તત્ અને વ પદેના વિરોધી તાત્પર્યાની અનુપત્તિ એજ લક્ષણનું બીજ છે.
અર્થ જે પરોક્ષત્વ અપક્ષત્વ છે, એ બેને રક્ષિત –ઋક્ષના વધતાથ રક્ષિતઃ | ત્યાગ કરીને અવિરૂદ્ધ અખંડ ચૈતન્ય માત્રની લક્ષણ વડે જે અર્થને બોધ કર્યો હોય તે લક્ષણ થાય છે. એમાં તત્ અને પદોમાં
લક્ષણ રૂપતા છે. અને ચિતન્યમાં લક્ષ્મરૂપતા અર્થ લક્ષિત કહેવાય છે.
છે. માટે ત્યાં લક્ષ્યલક્ષણભાવ કહેવાય છે. ક્ષિતિરક્ષUT–વચાઈપર સવ- સૂકા પદોની લક્ષણવૃત્તિ વડે જે Wા ક્ષTI પદના શક્ય અર્થના પરંપરા અર્થ જાણવામાં આવે છે તે. સંબંધરૂપ લક્ષણ તે લક્ષિત લક્ષણ કહેવાય. ત્ય-
રીરિતિવસ્ત્રમ્ | જલદી છે. જેમ “દૂિર રૌતિ -“દ્વિરેફ શબ્દ છે કે અહ૫ ઉપસ્થિતિવાળા હેવાપણું. ૨ હલકરે છે.” અહીં દ્વિરેફ પદને શક્ય અર્થ કાપણું. ૩ નાનાપણું. ૪ વરાયુકત હોવાબે કાર છે. એ બે કારમાં શબ્દ કરવાપણું પણું. ૫ થોડું હવાપણું. સંભવતું નથી. માટે એ વાક્યનું શ્રવણ કરીને . ( વ્યાકરણમાં) [Qાંકwafaઉત્તર શ્રોતા પુરૂષ તે દ્વિરેફ પદની મધુપ (ભમર) વિરપજત્વા હસ્વ સંજ્ઞાવાળા વર્ણમાં રહેલો વ્યક્તિ વિષે લક્ષણા કરે છે. તેમાં દ્વિરેફ એક પ્રકારનો ધર્મ હવાપણું. પદની શક્ય અર્થરૂપ બે કારને તે મધુપ , રુથ:-૩પવાનાર વિદ્યમાને સતિ - વ્યક્તિ વિષે સાક્ષાત સંબંધ તે નથી, પણ તિરોધાનમત્રમ્ | ઉપાદાને કારણે વિદ્યમાન ઘટિતપોવાવ્યત્વહ પરંપરા સંબંધ છે. છતા કાર્યને જે તિરે ભાવ માત્ર છે, તેનું અહીં ચ શબ્દ વડે બે ૨ કારનું ગ્રહણ કરવું. નામ લય. તે બે કાર વડે ઘટિત જે ભ્રમર પદ , ર. અવવનાને નિવૃત્તેિનિંદા 1 તે ભ્રમર પદનું વાચ્યત્વ તે મધુપ વ્યક્તિમાં અખંડ વસ્તુનું આલંબન પ્રાપ્ત ન થવાયી છે. માટે દ્વિરેફ પદની મધુપ વ્યક્તિમાં જે ચિત્તની વૃત્તિની જે નિદ્રા તે લય. ઉક્ત પરંપરા સંબંધરૂપ લક્ષણ છે તે લક્ષિત
–જે પ્રમાણે બ્રહ્મથી આરંભીને લક્ષણું કહેવાય છે. કેટલાક ગ્રંથકારા લક્ષિત જગતની ઉત્પત્તિ પર્યત અધ્યારેપ કરવામાં લક્ષણાને ભિન્ન લક્ષણ માનતા નથી. પણ આવ્યો છે, તેથી ઉલટા ક્રમે લય કરતાં જહત લક્ષણામાં અંતર્ભત માને છે.) ! છેવટે બ્રહ્મ માત્ર શેષ રહે એવું ચિંતન કરવું
For Private And Personal Use Only
Page #65
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૭૬ ) તે લયક્રમ. જેમ–આ પૂલ જગત પંચીકૃત | સમવાય સંબંધે કરીને રહે છે તથા ચતુરણુકસ્થૂલ ભૂતોમાંથી ઉપજયું છે, માટે પૂલ જગત | રૂ૫ કાર્ય ચાર ચણુકમાં સમવાય સંબંધે એ વાસ્તવિક પંચીકૃત સ્કૂલ ભૂજ છે. | કરીને રહે છે, એ પ્રમાણે ઘટાપટાદિ અથૉત સ્થૂલ જગતને પૂલ ભૂતરૂપે જેવું- પણ અનેક કપાલ તંતુ આદિક અવયવ માનવું–નિશ્ચય કરો. પછી તે સ્થૂલ મહા- દ્રવ્યમાં સમવાય સંબંધથી રહે છે. ભૂત તથા સમષ્ટિવ્યષ્ટિ રૂપ સર્વ સૂક્ષ્મ શરીર માટે વ્યકથી આરંભીને ઘટાદિ કાર્ય પર્યંત અપંચીકૂત સૂક્ષ્મ ભૂતેમાંથી ઉપજ્યાં છે માટે સર્વ કાર્ય દ્રવ્યમાં અનેક દ્રવ્ય સમતત્વ તે સર્વ સૂક્ષ્મ ભૂતેજ છે–તેનાથી ભિન્ન ધર્મ રહે છે, અને મહત્ત્વ પરિમાણ પણ તે નથી–એ નિશ્ચય કરે. મતલબ કે પૂલ. મૃણુકથી માંડીને ઘટાદિ પયેત સર્વ કાર્ય ભૂતો વગેરેને અપંચીકત સૂક્ષ્મભૂતોમાં લય દ્રામાં રહે છે. પરમાણુઓમાં તથા અણુકામાં કરે; એવી રીતે કે સ્થૂલભૂતોને મુશ્મભૂતના એ અનેક દ્રવ્ય સમતવ ધમ રહેતું નથી, તામસ અંશમાં લય કરે; જ્ઞાનેન્દ્રિ અને તથા મહત્તવ પરમાણુ પણ રહેતું નથી. વળી અંતઃકરણને સૂક્ષ્મભૂતના સાત્વિક અંશમાં તે થકાદિક દ્રવ્યોનું જ પ્રત્યક્ષ જ્ઞાન થાય લય કરવો; અને કર્મેન્દ્રિ તથા પ્રાણને | છે. પરમાણુ તથા ઠચણકનું પ્રત્યક્ષ જ્ઞાન થતું સુક્ષ્મભૂતના રાજસ અંશમાં લય કરો. પછી નથી. માટે એ પ્રત્યક્ષ જ્ઞાન વિષે તે અનેકતે સૂક્ષ્મભૂતોને પોતપોતાના કારણમાં લય નું દ્રશ્ય સમતત્વ ધર્મને કારણુતા માનવી અથવા કરે. એટલે પૃથ્વીને જળમાં, જળનો તેજમાં તે મહત્વને કારણુતા માનવી? ત્યાં અનેક તેજનો વાયુમાં, વાયુને આકાશમાં, અને દ્રવ્ય સમતત્વની અપેક્ષાએ મહત્વનું શરીર આકાશને અજ્ઞાનમાં લય કરવો. પછી શરીર લધુ છે. એનું નામ શરીરકૃત લાવવા અજ્ઞાનનો ચૈતન્યમાત્રમાં લય કરો.
છે. એ શરીરકૃત લાઘવથી જ શાસ્ત્રકારોએ ___ लाक्षणिक:-लक्षणयार्थबोधकः शब्दः ।।
પ્રત્યક્ષ જ્ઞાનમાં મહત્ત્વને જ કારણ માન્યું છે, લક્ષણ વડે અર્થને બોધ કરનાર શબ્દ તે
| અનેકદ્રવ્યસમતત્વ ધર્મને કારણે માન્ય નથી. લાક્ષણિક કહેવાય છે.
(૨) ઉપસ્થિતિત લાવવ—જયાં રાઘવલાઘવ એ એક ગુણ કહેવાય ? એકજ ઘટાદિ પાર્થિવ દ્રવ્યમાં અગ્નિના છે, અને એથી ઉલટું ગૌરવ દોષ ગણાય છે. સંયોગથી રૂ૫, રસ, ગંધ, સ્પર્શ, એ ચારે જે વાત ટુંકામાં કહી શકાતી હોય તેને | ગુણ ઉત્પન્ન થાય છે, ત્યાં ગંધ પ્રત્યે રૂપના લંબાણથી કહેવાનું પ્રયોજન ન છતાં લંબાણથી | પ્રાગભાવને કારણ કેમ ન હોય ? અને રૂપની - કહેવું એ ગૌરવ દોષ છે. એવું ગૌરવ ન કરતાં જે પ્રત્યે ગંધના પ્રાગભાવને કારણુતા કેમ ન કહેવાનું હોય તે ટુંકમાં કહી બતાવવું તે લાઘવ ! હાય એવી શંકા પ્રાપ્ત થતાં, ઉપસ્થિતિ.. ગુણ છે. એ લાધવ (અને ગૌરવ પણ) ત્રણ કૃત લાઘવને લીધે ગંધના પ્રત્યે ગંધના. પ્રકારનું છે (૧) શરીરકૃત, (૨) ઉપસ્થિતિકત ગંધના પ્રાગભાવને કારણુતા માની છે. એ અને (૩) સંબંધકૃત.
એક નિયમ છે કે પ્રતિયોગીના જ્ઞાન વિના - (૧) શરીરફત લાઘવ-વ્યયુકથી ! અભાવનું જ્ઞાન થતું નથી. માટે ગધના પ્રતિ આરંભીને ઘટાદિ કાર્યપર્યત જેટલાં કાર્યક્રવ્ય ! ગંધના પ્રાગભાવને જે કારણ માનીએ, તે છે, તે કાર્યક્રવ્ય અનેક અવયવ રૂપ દ્રવ્યમાં કાર્યવાચક ગંધપદ વડે. ગંધરૂપ પ્રતિયોગીની સમવાય સંબંધે કરીને રહે છે. જેમ ચણુક ઉપસ્થિતિ થવાથી ગંધના પ્રાગભાવની પણ રૂપ કાર્ય દ્રવ્ય ત્રણ ધણુકરૂપ અવયવ દ્રવ્યોમાં | તરતજ ઉપસ્થિતિ થાય છે, અને ગંધના
For Private And Personal Use Only
Page #66
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
+
( ૧૭ ). પ્રતિ જે રૂપના પ્રાગભાવને કારણે માનીએ | વિશિષ્ટ તથા પક્ષવૃત્તિત્વ રૂપ પક્ષવૃત્તિતા વડે તે રૂ૫પદથી રૂપ પ્રતિયોગીની ઉપસ્થિતિ થયા વિશિષ્ટ જે હેતુ છે, તે હેતુને લિંગ કહે છે. પછી રૂપના પ્રાગભાવની ઉપસ્થિતિ થાય છે. { જેમ ઘુમરૂપ હેતુ અગ્નિરૂપ સાખની વ્યાપ્તિ માટે ગંધરૂપ કાર્યને પ્રતિરૂપ પ્રાગભાવનિષ્ઠ | વડે વિશિષ્ટ છે, તથા પર્વત રૂપ પક્ષ વિષે કારણતાની અપેક્ષાએ ગંધ પ્રાગભાવને કારણતા | વૃત્તિત્વરૂપ પક્ષધર્મતાવડે પણ વિશિષ્ટ છે. માટે માનવામાં ઉપસ્થિતિકૃત લાઘવતા છે. ' એ ધૂમરૂપ હેતુને લિંગ કહે છે.
(૩) સંબંધકૃત લાઘવ-ડાદિકને જે ૨. ચારિ | વ્યક્તિને આશ્રય વટનું કારણ માનીએ તો તે દંડાદિકના ધટપ ! તે લિગ. કાર્યના અધિકરણમાં સોગાદિપ સાક્ષાત ૬. સામર્થ્ય જિના શબ્દનું સામર્થ્ય સંબંધ જ સંભવે છે; અને તે દંડાદિકના તે લિંગ. દંડવાદ ધર્મને તથા રૂપસ્પર્શદિ ગુણને જે ૪અર્થશામ જ ! અર્થને તે ઘટના પ્રતિકારણ માનીએ, તે તે દંડવ, | પ્રકાશ કરવાનું સામર્થ્ય તે લિગ. (હેતુ લિંગ રૂપત્વ, વગેરેને તે ઘટના અધિકરણમાં સાધન, એ ત્રણ શબ્દો એકજ અર્થના છે.). સાક્ષાત સંબંધ સંભવત નથી, પણ તે | હિપનામઃ-હેતુને વિષય કરનારું જ્ઞાન. દડવાદિ ઘટિત સ્વાશ્રય દંડસંયોગાદિરૂપ
लिङर्थत्वम्-कार्यबुद्धिगोचरत्वे सति प्रवर्तપરંપરા સંબંધ થાય છે. (સ્વાશ્રય” માંના “સ્વ' શબ્દનો અર્થ દંડવ, દંડરૂપ, વગેરે
વરવમ્ ! આ કરવા યોગ્ય છે એવી કાર્ય સમજ.) તે દંડત્યાદિને આશ્રય જે દંડ છે,
બુદ્ધિને વિષય હેદને બીજાને જે પ્રકૃતિ તે દંડને સંયોગાદિરૂપ સંબંધ, તે ઘટના
કરાવવાપણું તે લિડર્થ. ( વધ્યર્થ લકારને જે અધિકરણમાં છે. માટે એ દંડવ દંડરૂપ,
અર્થ તે. એને જ પાણિનિ લિલકાર કહે છે.) વગેરેના સંબંધની અપેક્ષાએ દડાદિકનો સંબંધ શિરીર–દશ ઈદ્રિય, પાંચ પ્રાણ, મન લઘુ છે, માટે એનું નામ સંબંધકૃત લાઘવ છે. | અને બુદ્ધિ, એ સત્તર તત્વોનું લિંગ શરીર. એ સંબંધકૃત લાઘવને લીધે તે દંડાદિમાંજ કહેવાય છે. એને જ સૂક્ષ્મ શરીર પણ કહે છે. ઘટની કારણતા સંભવે છે, પણ દંડવ, દંડરૂપ સમષ્ટિ સૂક્ષ્મ શરીર પરમાત્માનું બાધક હેવાથી વગેરેમાં સંભવતી નથી.
લિંગ કહેવાય છે. ઉપર કહ્યું તેમ લાધવ જેમ ત્રણ પ્રકારનું ! लेशाविद्या-प्रारब्धकार्यसम्पादनपटीयानविછે, તેમ ગૌરવ પણ તેજ ત્રણ પ્રકારનું, અને તે વાયા વારિોપા પ્રારબ્ધ કાર્યને સંપાદન તેનાં ઉદાહરણ પણ સમજી લેવાય એમ છે. | કરવામાં કુશળ એવી એક પ્રકારની અવસ્થાને જેમ, મહત્તવના શરીરની અપેક્ષાએ કરીને લેશવિધા કહે છે.
: છે. અનેક દ્રવ્ય સમત્વનું શરીર ગુરૂ છે, માટે તે ૨. વિક્ષેપ શક્તિવાળું આસન તે લેશવિદ્યા શરીર કૃત ગૌરવ કહેવાય. એજ રીતે ઉપ- ૩. સાત્રિતનમાદાનુવૃત્તશુનવાસના ૨૪ સ્થિતિ કૃત ગૌરવ તથા સંબધકૃત ગૌરવનું છે વિરારંવાર ધોઈ નાંખેલા લસણના વાસણ સ્વરૂપે પણ યથાયોગ્ય સમજી લેવું. | માં પાછળ રહેલી લસણની વાસની પેઠે
સ્ટિકમ્ – ચણિવિશિષ્ટાક્ષધર્મતવિશિષ્ટદેતું- રહેલ અવિઘાને સંસ્કાર તે લેશાવિદ્યા. સિન (જે પરામર્શ ધૂમાદિક લિંગને વિષય છે ૪. કાવર્તમાનાથનુવૃત્તિ વિક્ષેપકરતે હેબને અનુમિતિને કારણે થાય છે, તે રાચંદ ! પ્રારબ્ધ એવા વર્તમાન દેહાદિ લિંગનું આ લક્ષણ છે.) સાધ્યની વ્યાપ્તિ વડે ! પ્રારબ્ધ કર્મ સમાપ્ત થતાં લગી ચાલ્યા કરે
For Private And Personal Use Only
Page #67
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૮ ) એમ થવાના હેતુરૂપ વિક્ષેપ શક્તિને જે અંશ વો/પનયનદાસના- રિદિતે લેશાવિવા.
સરવૈચાચાનચનમ્ | વૈદ્ય કહેલાં રોજ-arળનાં કર્મશાન યાનવિશેષ ઔષધ વડે રોગ વગેરેને દૂર કરવા તે. પ્રાણીઓને કર્મનું અને જ્ઞાનનું ફળ ભોગવવાનું | लोकिकप्रत्यक्षम्-लौकिकसन्निकर्षजन्य અમુક સ્થાન તે લોક.
[ પ્રત્યક્ષ વિશે પ્રચલમ્ ! પ્રત્યક્ષ જ્ઞાનના છ વાસના- ગન માં 7 નિત્તિ પ્રકાર છે. એ છ એ પ્રકારના પ્રત્યક્ષના વળી
લૌકિક અને અલૌકિક એવા બે ભેદ છે. यथा वा स्तुवन्ति, तथैव सर्वदा चारिष्यामीत्यश
તેમાંથી અહીં લૌકિક પ્રત્યક્ષનું લક્ષણ કહ્યું છે - વચાર્યાનિનિર્વાદ. જે આચરણ કરવાથી બધા ! લોકો મારી સ્તુતિ કરે, અથવા નિન્દા કોઈ જ !
ચક્ષુ આદિ પ્રક્રિયાને ઘટાદિ પદાર્થની સાથે
જે ગાધિરૂપ લૌકિક સર્જિકર્ષ ( સંબંધ) કરે નહિ, એ અશક્ય આગ્રહ.
! છે, તે લાકિકસન્નિકર્ષ વડે જન્ય જે પ્રત્યક્ષ ૨. મનમવગનિત સતિ વૌવ પુનઃપુનઃ જ્ઞાન, તેને લૈકિક પ્રત્યક્ષ કહે છે. (“ત્રક્રિ (રખનાર્થ ) wળહેતુ વાસના | લેકના ગિરઃ ” જુઓ.) અનુભવથી જનિત હાઈને લેકનું (રંજન ઢોલિફાદાસ્પ–ચાલતા પ્રકરણ કરવા વગેરે માટે) જ ફરી ફરી સ્મરણને જે ઉપરથી જે તાત્પર્ય માલમ પડે છે. જેમ, હેતુ તે લેકવાસના. લોકવારના મલિન છે, ખાતી વખતે સિંધવ માગે તે તેને અર્થ કેમકે તે સંપાદન કરવી અશક્ય છે, તથા ડે' નહિ સમજતા “મીઠું' સમજવું એ પુરૂષાર્થમાં નિપગી છે.
લૌકિક શબ્દતાત્પર્ય છે. ઢોરમ્રાસ્વયં સતાવાર પ્રવૃત્ત સતિ વાર્તાન્નવાલા – પ્રત્યક્ષ
નાં સટ્ટાચારકવર્તવમા પોતે સદાચારમાં જ્ઞાનના હેતુરૂપ તથા ચક્ષુ આદિક ઇકિયાના પ્રવર્તીને લોકોને સદાચારમાં જે પ્રવર્તાવવાપણું વ્યાપાર રૂપ જે લૈકિક સનિક છે, તેના છ તે લોકસંગ્રહ.
પ્રકાર છેઃ-(૧) સંયોગ સર્જિકર્ષ, (૨) સંયુક્ત વા–લોકમાં હું શ્રેષ્ઠ છું એ સમવાય સજિકર્ષ, (૩) સંયુક્ત સમવેતસમવાય: અભિમાન; અથવા લોકમાં હું શ્રેય કહેવાઉં સનિક, (૪) સમવાયસનિકર્ષ, (૫) સમતએવી ચાહના.
- સમવાય જિકર્ણ, અને (૬) વિશેષણવિશેષતા.
(એ છ પ્રકારના સન્નિકમાંથી કોઈપણ ૨. મને ઉત્તમ સુખ આપે એવા સ્વર્ગાદિ સનિક વડે જે પ્રત્યક્ષ ઉત્પન્ન થાય છે, તે લોકની પ્રાપ્તિ થાઓ, એવી ઈચ્છી, તે લોકેષણ. . લોકિક પ્રત્યક્ષ કહેવાય છે. (“લાકિઅપ્રત્યક્ષ”
મ -સ્વવ્યાપરિત્યારે સતિ પચ- શબ્દ જુઓ.). નિવૃભુત્વ ! પિતાના દ્રવ્યનો ખર્ચ ન કરતાં રાજમા–ગારવાચનન્યાશ્રમ બીજાના દ્રવ્યને લેવાની ઇચ્છા હેવાપણું. યથાર્થ વક્તાને આપ્ત કહે છે. એના આતના
મનિવૃજુવાર – યર્લેનારા વચનથી ઉપજેલું જે પ્રભાજ્ઞાન તે લૈકિકી સન્તાબેન રાજેન વા મી નિવૃત્તિઃ ચેરી નશાબ્દીપ્રમ કહેવાય છે. કરવાથી, પરિગ્રહ ન રાખવાથી, સતિષથી, અથવા દાનથી લેભની નિવૃત્તિ થાય છે. ચા –પુમિત્રાચઃ ભારે આ
રિધાન વાસના-સચીન. શબ્દથી શ્રોતા પુરુષને આ અર્થને બોધ શાવિવિથસન્માનમ્ | સુંદર એવા શબ્દાદિ થાઓ. એવી જે બોલનાર મનુષ્યની એક વિષયોનું સંપાદન તે લૌકિક ગુણાધાન જાતની ઈચ્છા હોય છે તેને વકતૃતાત્પર્ય દેહવાસના.
For Private And Personal Use Only
Page #68
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
( ૧૭૯ )
2. તર્ત્યપ્રતીતિન્દ્રયાસરિત્વમ્ 1 ( અથ ઉપર પ્રમાણેજ છે.
વચનાવિજ્ઞમ્—વાર્ફ, પ્રાણિ, પાદ, પાયુ, અને ઉપસ્થ, એ પાંચ કર્મેન્દ્રિયાના પાંચ વ્યાપાર છે, તેને અનુક્રમે વચન (ઉક્તિ) આદાન ( ગ્રહણ કરવું ), વિહાર ( ગમન ) ઉત્સ ( ત્યાગ ), અને આનંદ કહે છે. એ વચનાદિ પંચક છે.
वर्तमानकालः - क्रियायाः प्रारम्भतः समाप्तिपर्यन्तं प्रारम्भसमाप्तिभिव्याप्य वृत्तिमान् कालः । ક્રિયાના પ્રારંભથી તે સમાપ્તિ પર્યંત પ્રારંભ અને સમાપ્તિને વ્યાપીને રહેનારા જે કાળ તે વર્તમાનકાળ.
રાત્રયે પારવ્યાસમાÇા: શબ્દના પ્રયાગ જે કાળમાં થાય છે, અને તેને આરંભ કર્યો છતાં સમાપ્તિ ન થઈ હાય તેટલા કાળ વર્તમાન કહેવાય છે.
વર્તમાનત્વમ્-વ્યંલામાવનિધિરળ રુત્તિત્વ વર્તમાનત્વમ્ । શ્રેષ્ઠ ક્રિયાના તથા જન્ય પદાર્થના ધ્વંસના તથા પ્રાગભાવના અનધિકરણભૂત જે કાળ છે, તે કાળ વિષે તે ક્રિયાનું તથા તે જન્ય પદાર્થનું જે વર્તવું. એજ તે ક્રિયામાં તથા જન્ય પદાર્થમાં વમાનપણું છે.
વર્તમાનપ્રતિધઃ—વર્તમાનહીનત્વ સતિ તત્ત્વજ્ઞાનપ્રતિરોધ: । વર્તમાનકાળમાં જે તત્ત્વજ્ઞાન ન થવા દેનાર તે વર્તમાન પ્રતિબંધ. એ
પ્રતિબંધ ચાર પ્રકારનો છે:(૧) વિષયાસક્તિ, (ર) પ્રજ્ઞામાંદ્ય ( બુદ્ધિની મંદતા ), કુતર્ક ( પ્રતિપાદિત અને ઉલટી રીતે સમજવા તે ), અને (૪) વિષયદુરાગ્રહ ( એટલે હું પંડિત છું, હું વિરક્ત છું, હું વેદપાઠી છું, ત્યાદિ દેહ ઇંદ્રિયાદિમાં આત્મપણાની બુદ્ધિ વિષે દુરાગ્રહ. )
Acharya Shri Kailassagarsuri Gyanmandir
वस्तुपरिच्छेदः -- अन्योन्याभावप्रतियोगिસ્વમ્ । અન્યાયાભાવના પ્રતિયેાગિપણાનું નામ વસ્તુપરિચ્છેદ છે. જેમ-ટને પટમાં, અને પટના ધટમાં અન્યેાન્યાભાવ રહેલા છે, તેનુ પ્રતિયોગીપણું અનુક્રમે ધટ તથા પટમાં છે,
તેજ વસ્તુપરિચ્છેદ છે.
૨. વિવિદ્રત્ત્વનાત્મત્વમ્ । કોઇપણ વસ્તુમાત્રનું જે અનાત્મપણું તે વસ્તુપરિચ્છેદ છે.
વાદ્-વશ્વનમિવાસાધમિનિયમ । વચન (માલવાની) ક્રિયાનું સાધન ઈંદ્રિય તે વાક્ ઇંદ્રિય.
वाक्यम्--आकांक्षादियमत्पदसमूहो वाक्यम् । આકાંક્ષા, ચેાગ્યતા અને આસત્તિ, આ ત્રણવાળા જે પદોના સમૂહ તેને વાકય કહે છે. જેમ—ગાય લાવા’ ઈત્યાદિક વચને આકાંક્ષાદિવાળાં હોવાથી તે પદોના સમૂહને વાક્ય કહે છે.
૨. વસમૂહ વાત્ર્યમ્ । પદોના સમૂહ તે વાક્ય. ( એવું લક્ષણ પણ કેટલાક કહે છે.)
વાચપ્રા:વાક્યના પ્રકાર એ છેઃ (૧) લૌકિક અને (૨) વૈદિક. આપ્ત પુરૂષ કહેલું વાક્ય વૈકિક કહેવાય છે અને સન ઈશ્વરે કહેલું વાકય વૈદિક છે. સ્મૃતિ, ઇતિહાસ અને પુરાણને જો વેદમૂલકતા હાય તાજ તે પ્રમાણ છે; અન્યથા ખીજાં વાક્યાને પ્રમાણતા નથી.
વૈદિક વાક્યના વિધિ, મંત્ર અને અ વાદ, એવા ત્રણ પ્રકાર છે. ( એનાં લક્ષણા તે તે શબ્દોમાં જોવાં, )
યાખ્યાથે:- માન્યતાવિષય:। વાકયના તાપના વિષય.
२. साकाङ्क्षपदार्थोनिराक्षो वाक्यार्थः । આકાંક્ષાવાળા પદોના અર્થ જેથી આકાંક્ષારહિત થાય તે વાયા. જેમ-‘ગાય' એટલું ખેલવાથી ગાય સબધી ક્રિયા વગેરે જાણવાની
વશીાવાય.--દિવાનુબિવિષય-આકાંક્ષા રહે છે; ત્યાં ચરે છે' એટલું
નિજ્ઞાસા । આ લોકના તથા પરણેાકના વિષયાને નાશવાન જાણીને તેમના ત્યાગની ઇચ્છા,
કહેવાથી તે આકાંક્ષા નિવૃત્ત થાય છે, માટે ‘ગાય ચરે છે.’ એ વાક્યાય છે.
For Private And Personal Use Only
Page #69
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૮૦ ) વાવાર્થમા- મા- ધરા | શાળા –પદની શક્તિવૃનિવડે જે (એ ત્રણે પર્યાય શબ્દો છે.) શબ્દ પ્રમાણથી અર્થ જાણવામાં આવે તે વાચ્યાર્થ કહેવાય છે. જે પ્રમા ઉત્પન્ન થાય તે
। वाञ्छा- इष्टसाधनसाधीजन्याभिष्टविषयचित्तયાયાવસ્થા–જોષવાવાઝ- વૃત્તિવાઓ | અમુક વસ્તુ અમારા ઇષ્ટ અર્થનું વિધવાવાન સદૈવ વર્તમ જેવા પિત. ! સાધન છે, એવી બુદ્ધિથી ઉપજેલી અભિષ્ટ પિતાના અર્થમાં તાત્પર્યાવાળાં છે, એમ છતાં વિષય સંબંધી જે ચિત્તની વૃત્તિને વાંછા. તે વાની અંગાંગિભાવ આકાંક્ષાને લીધે વાવા–તવુમુદ વાવાદિ તત્વ વસ્તુના જે એકવાયતા થાય છે તેને વાર્થક વાક્યતા બોધની ઈચ્છાવાળા બે પુરૂષોની જે પરસ્પર કહે છે. જેમ “પૂર્ણમાસાખ્યાં હવામાં પ્રશ્નઉત્તરરૂપ કથા છે, તેનું નામ વાદ છે. ત” –“સ્વર્ગની ઇચ્છાવાળાએ દર્શ
૨. તસ્વનિર્ણચ: જયવિશે | તત્ત્વને પૂર્ણ માસ નામે થાગ કરવી.” એ વિધિ નિર્ણય જેનું ફળ હોય એવી એક પ્રકારની વાયથી દર્શપૂર્ણમાસ નામે અંગી (અંગા- બે જણની કથા તે વાદ, વાળા) યોગેનું વિધાન કરેલું છે. અને તેજ
રૂ. સ્વામમાર્થીને વારા પિતાને જે પ્રકરણમાં “મિ ચન્નતિ” એ વચનથી સમિધ નામે અંગ યાગનું વિધાન કરેલું છે.
અર્થ માન્ય હોય તેનું કથન તે વાદ. હવે અંગી યાગને અંગ યાગની અપેક્ષા
| વાળઃ –ઈતર મતેના ખંડનપૂર્વક અવશ્ય હોય છે. માટે સ્વર્ગની કામનાવાળા સ્વમતનું સ્થાપન કરનારા ગ્રંથ. જેવા કેપુરૂષે સમિધાદિક અંગયાંગ વિશિષ્ટ દર્શપૂર્ણ
चित्सुखी, अद्वैतसिद्धि, संक्षेपशारीरक, स्वाराज्यમાસ યાગને કરવા; એ રીતે અંગબોધક
सिद्धि, वेदान्तपरिमाषा, सिद्धान्तलेश, अद्वैतकौस्तुभ, વાક્યોની અંગીબેધક વાક સાથે એક મેધિHIR, ઇત્યાદિ. વાક્યતા થાય છે, તેને વાકકવાક્યતા કહે છે. વાર્તા–વિચારથ રાવલથાવત્ર !
૨. પ્રત્યે મિમિક્રાન્સિપાવા કોઈ તત્ત્વને વિચાર કરવો હોય તે સ્થળે રક્ષાવન મહાવીષાર્થધત્વના વાકોમાં વાદ કથા કરનાર તે વાદી. દરેક પોતપોતાનો ભિન્નભિન્ન સંબંધ પ્રતિ ૨. પ્રથમ પ્રતિપવિત્વમ્ ! બે જણના પાદિત કરતાં છતાં આકાંક્ષાને લીધે મહા- . વાદમાં જે પહેલે પક્ષ પ્રતિપાદન કરતે હોય વાકયને અર્થ જણાવતાં હોય ત્યારે તેમની તે વાદી. એકવાયતા કહેવાય છે.
વાનપ્રસ્થાશ્રમ-વૃત્રિમ ક્કીતવાવ –ાર્થવૃત્તિકન / પદાર્થની
0 મુનિવૃત્તિરાંચતા જેણે ગૃહસ્થાશ્રમ છોડીને
' | મુનિવૃત્તિ ગ્રહણ કરી હોય અને સંન્યાસ સ્કૃતિનો જે શબ્દજનક હોય તે વાચક.
| ગ્રહણ ન કર્યો હોય તે વાનપ્રસ્થ કહેવાય. ૨. વાર્થવિષચતીતિવિષયઃ પદાર્થના છે
વાનપ્રસ્થરૂપ આશ્રમ તે વાનપ્રસ્થાશ્રમ તે વિષયની પ્રતીતિ વિષય (જે શબ્દ) હાય ચાર પ્રકારનો છે –(૧) વૈખાનસ, (૨) દુબર, તે વાચક.
| (૩) વાલખિલ્ય, (૪) ફેનપ. ૬. પુજાર પાટા પુરાણ વગેરે
वायवीयविषयः-रूपरहितस्पर्शवद्विषया વાંચનારે પણ વાચક છે.
વાચવીવિષયઃ રૂપરહિત સ્પર્શવાળો વિષય વાંચ-પગન્યપ્રતીતિવિવાદ | પદ તે વાયવીય વિષય કહેવાય છે. . ઉપરથી ઉત્પન્ન થતા જ્ઞાનને જે વિષય હેય ૨. અપાનાનુગાશી પરવત્રિક વાવવી. તે વા .
| વિષય | અપાકજ એવા અનુષણ અને
For Private And Personal Use Only
Page #70
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૮૧ ) અશીત સ્પર્શવાળે જે વિષય હેય તે થાયન્દ્રિય-રાતિસ્પરફિન્દ્રિયનું વાયવીય વિજ્ય.
છે જે ઇકિય રૂપગુણથી રહિત હેઇને સ્પર્શગુણ३. रूपरहितस्पर्शवद्धृत्तिद्रव्यत्वसाक्षाघाप्यजा.
વાળું હોય તે વાયવીય ઈન્દ્રિય કહેવાય છે. ‘તિર્ષિ વાચવીષય: રૂપરહિત સ્પર્શ ___२. अपाकनुष्णाशीतस्पर्शवदिन्द्रियम् । रे વાળા દ્રવ્યમાં રહેનારી. અને ત્યાની માથાત ! ઈદ્રિય અપાકજ અનુષ્ણ અને અશીત સ્પર્શ વ્યાપ્ય તિવાળા વિષય તે વાયવીય વિષય વાળું હોય તે વાયવીય ઇકિય કહેવાય છે. કહેવાય છે.
३. रूपरहितस्पर्शवद्वृत्तिद्रव्यत्वसाक्षाळ्याप्य४. अपाकजानुष्णाशीतस्पर्शवन्मात्रवृत्तिद्रव्यत्व.
નાતિર્ષિ વાચવીન્દ્રિયમ્ | રૂ૫ રહિત સાક્ષાલ્યાખ્યાતિમવિ વાયવીવિષય: અપા
સ્પર્શવાળા દ્રવ્યમાં રહેનાર અને દ્રવ્યત્વની કજ એવા અનુષ્ણ અને અશીત સ્પર્શવાળા
સાક્ષાત વ્યાપ્ય જે વાયુત્વ જાતિ તે જાતિદ્રવ્યમાંજ માત્ર રહેનારી અને કાવ્યત્વની
ઇકિય તે વાયવીય ઇકિય કહેવાય. સાક્ષાત વ્યાપ્ત એવી જે વાયુત્વ જાતિ, તે | ૪. ભાગાનુશાત રવન્માત્રવૃત્તિ દ્રવ્ય જાતિવાળો વિષય તે વાયવીય વિષય કહેવાય ! સાક્ષસ્થાનાતિમવિન્દ્રિય વાયુવેનિયમ્ ! અપાછે. ધણુક રૂપ વાયુથી આરંભીને પ્રાણાદિ ! કજ અનુષ્કાશીત સ્પર્શવાળા દ્રવ્યમાત્રમાં જ મહાન વાયુ પર્યત સર્વજન્ય વાયુને વિષયરૂપ રહેનાર અને દ્રવ્યત્વની સાક્ષાત વ્યાય જે વાયુજ ગણુ. આ કારણથી પ્રાણવાયુને ! વાયુત્વાતિ, તે જાતિવાળું ઇકિય તે ભિન્ન વાયુ ગો નથી.
વાયવીચેન્દ્રિય. वायवीयशरीरम्-रूपरहितस्पर्शववृत्ति
વાયુ-પાનાનુtતાવાન વાયુઃ | द्रव्यत्वसाक्षाद्व्याप्यजातिमच्छरीरं वायवीयशरीरम् ।
જે સ્પર્શ અગ્નિ આદિક તેજના સાગરૂપ રૂપરહિત સ્પર્શવાળા દ્રવ્યમાં રહેનારી અને
પાક વડે જન્ય નથી હોત તે સ્પર્શ અપાદ્રવ્યત્વની સાક્ષાઠયાય એવી વાયુત્વ જાતિ
કજ (નહિ દઝાડનાર) કહેવાય છે, અને જે વાળું શરીર તે વાયવીય શરીર,
સ્પર્શ ઉષ્ણપણથી તથા શીતપણુથી રહિત
હેય છે તે અનુષ્ણશીત કહેવાય છે. એવું ૨. સમાનતપવારિકલ્ચ- અપાકજ તથા અનુણ્શીત જે દ્રવ્ય હોય તે જાતિસાક્ષાવ્યાધ્યકતિમરછરી મા અપાક જ એવા 1 વાયુ કહેવાય. અનુષ્ણુ અને અશીત સ્પર્શવાળા જ દ્રવ્યમાં હિતવાન વાયુ. | જે દ્રવ્ય રૂપ રહેનરી અને દ્રવ્યત્વની સાક્ષાત વ્યાપ્ય | ગુણથી રહિત હેઈને સ્પર્શ ગુણવાળું હોય એવી વાયત્વે જાતિવાળું શરીર તે વાવીયા છે તે વાયુ કહેવાય છે. શરીર કહેવાય.
३. रूपर हितस्पर्शववृत्तिद्रव्यत्वसाक्षाव्याप्य૨. ક્ષતિપર્શવજીરીર વાચવીચારીમ I ગતિમાન વાયુ રૂપરહિત સ્પર્શવાળા દ્રવ્યમાં જે શરીરરૂપ ગુણથી રહિત ઈને સ્પર્શ રહેનારી એવી જે દ્રવ્યત્વ જતિની સાક્ષાત્ ગુણવાળું હોય છે, તે શરીર વાયવીય શરીર ! વ્યાપ્ય જે જાતિ છે, તે જાતિવાળું દ્રવ્ય કહેવાય છે.
છે તે વાયુ કહેવાય છે. ४. अपाकजानुष्णाशीतस्पर्शवच्छरीरं वायवीय- ४. अपाकजानुष्णाशीतस्पपर्शवन्मात्रवृत्ति શિરમ . જે શરીર અપાકજ એવા અનુણ સ્વસાક્ષાથાનાતિમાન વાયુઃ | અપાક જ
અને અશીત સ્પર્શવાળું હોય છે તે વાયનીય એવો જે અનુષ્ણ અને અશીત સ્પર્શ છે, શરીર કહેવાય છે.
તેવા સ્પર્શવાળા દ્રવ્યમાત્રમાં જ રહેનારી એવી
For Private And Personal Use Only
Page #71
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૨)
હેઝને દ્રવ્યત્વ જાતિની સાક્ષાત વ્યાપ્ય જે ૨, મનુમવેગન્યાયાઃ સ્મૃતિદેતુI અનુભવથી જાતિ, તે જાતિવાળું દ્રવ્ય વાયુ કહેવાય છે. | જન્ય એવી સ્મૃતિને હેતુ તે વાસના. ૧. વાયુનાતિમાન વાયુ. | જે દ્રવ્ય
३. पूर्वापरपरामर्श विना सहसोत्पद्यमानस्य સમવાય સંબંધે કરીને વાયુત્વ જાતિવાળું ! પતિવૃત્તિવિશેષ હેતશ્ચિતતઃ સંવિરો હોય છે, તે દ્રવ્ય વાયુ કહેવાય છે.
વાસના આગલે પાછો વિચાર કર્યા વિના ૬. શwી ગુજ વાયુ શબ્દ અને !
એકાએક ઉપજી આવનાર દેધાદિ અમુક સ્પેશ ગુણવાળું દિવ્ય તે વાયુ.
વૃત્તિઓને હેતુ એ ચિત્તમાં રહેલું એક વાયુતતુ–સ્પર્શ, સંખ્યા, પરિ
પ્રકારને સંસ્કાર તે વાસના. ણામ, પૃથફત્વ, સંયોગ, વિભાગ, પરત્વ, અપરત્વ, અને વેગ એવા નવ ગુણે વાયુમાં
४. सुषुप्स्यवस्था गताधीसूक्ष्मावस्थावासना । રહે છે.
સુષુપ્તિ અવસ્થામાં રહેલી બુદ્ધિની સૂક્ષ્મ વાયુકર્થ-વાયુ નિત્ય અને અનિત્ય
અવસ્થા તે વાસના. તે બે પ્રકારની છે:-૧) એમ બે પ્રકારનો છે. તેમાં પરમાણુરૂપ વાયુ
શુભવાસના અને (૨) અશુભવાસના. નિત્ય છે અને કાર્યરૂપ વાયુ અનિત્ય છે.
वासनाक्षयः-विवेकजन्यचित्तप्रशमवासनाઅનિત્યવાયુ–(૧) વાયવીય શરીર, (૨)
दाढयेन बाह्यनिमित्ते सत्यपि क्रोधाद्यनुत्पक्तिः । વાયવીય ઇકિય, અને (૩) વાયવોય વિષય, એમ
વિવેકની જન્ય ચિત્તની શાતિરૂ૫ વાસના દઢ ત્રણ પ્રકાર છે. વાયવીય શરીર અયોનિજ
થવાથી બહારનાં નિમિત્ત છતાં પણ કોઈ છે અને તે વાયુકમાં પ્રસિદ્ધ છે; સ્પર્શ
વગેરેની ઉત્પતિ ન થવી તે વાસનાક્ષય
કહેવાય છે. ગુણનું ગ્રાહક ત્વફ ઈદ્રિય એ વાયવીય ઈકિય છે; અને વૃક્ષાદિ કાના કંપનને હેતુ તથા
वासनानन्दः-ब्रह्मध्यानादेविषयध्यानात्सुશરીરમાં ફરનારો પ્રાણવાયુ એ વાયવીય !
। षुप्तेश्व ब्युत्थितस्य या आनन्दस्य वासनास्ता
વાસનના બ્રહ્મધ્યાનમાંથી અથવા વિષયના વિષય કહેવાય છે. વાઅર્ચનમ્ | પરસ્પર વાત
ધ્યાનમાંથી અથવા સુષુપ્તિમાંથી વ્યુત્થાન કરવી તે ૨. એક પ્રકારનો નિર્વાહને વ્યાપાર
પામેલાને જે આનંદની વાસનાઓ જણાય છે તે વાર્તા.
તે વાસનાનંદ, वार्तिकम् -उतनुक्तदुरुचार्थव्यक्तकारि ।
વિવાહg –પ્રકારતા, ૨ સંશય, ૩ વર્તિવમ્ | ગ્રંથમાં જે કહેલું હેય, | કલ્પના. કહેવાનું રહી ગયું હોય અથવા બે કહેલ ( ૪. રાલ્ફાનીનુપાતી વસ્તુશ- વિદા હાય, તે સર્વને સ્પષ્ટ કરનારો ગ્રંથ તે શબ્દના જ્ઞાનથી જેની કલ્પના મનમાં થઈ વાતિક, કહ્યું છે કે-૩igવતરુવતાનાં નિા શકે, પણ વસ્તુ કાંઇ હોય નહિ તે વિકલ્પ. यत्र प्रवर्तते। तं ग्रन्थं वार्तिकं प्राहुतिकज्ञाम ५. वस्तुशून्यत्वे सति स्वविरोध्युत्तरज्ञाना. નીલિઝ: ” . જે ગ્રંથમાં ઉક્ત, અનુi | વાખ્યત્વમા જે વસ્તુશન્ય હેઈને પિતાનું અને હુક્ત સંબંધી વિચાર પ્રવર્તતે હોય વિરોધી એવું જે ઉત્તરકાળમાં થતું જ્ઞાન, તેને. તે ગ્રંથને વાર્તિક જાણનારા પંડિત વાર્તિક જે બાધ ન કરે તે વિકલ્પ. કહે છે.”
| ૬. વરસ્વતરોધક ક્લે વિશ્વ: | બીજી વાસના-સ્કૃતિદેતુસંવિરોષઃ સ્મૃતિને | વસ્તુને બોધ કરનારો શબ્દ તે વિકલ્પ ' હેતુ એવે, કોઈ એક જાતને સંસ્કાર | વિવાર:-(સાંને મતે) સભ્યત્વે તે વાસના.
| સત્સંગના વિરઃા જે પોતે જન્ય હેઈને
For Private And Personal Use Only
Page #72
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૮૩) બીજાનું જનક ન હોય તે વિકાર. જેમ, ધટી વિ-સમાવિષલંવવચા સમાસના પૃથ્વીથી જન્ય છતાં તે કોઈ બીજાને જનક | અર્થને બેધ કરનારું વાક્ય તે વિગ્રહ. નથી, માટે “ઘટ’ વિકાર કહેવાય છે.
| ૨. વૃોષ વાવના વૃત્તિના ૨. (વેદાન્તમતે ) પૂર્વાવસ્થારિયા સત્ય
અર્થનું બોધન કરનારું વાક્ય તે વિગ્રહ. વચાન્સપાર્ટી: પૂર્વાવસ્થાને પરિત્યાગ કરીને | (સૂત્રનાં પદેના અર્થ સમજાવનાર વાક્યને બીજી અવસ્થામાં આવવું તે વિકાર, જેમ, તે વૃત્તિ કહે છે.) દૂધને વિકાર દહીં છે. વિતિ:-તસ્વીનારમH જે વસ્તુ
- ૨. સમાસરિતિમાનાજવામા સમાકોઈ તત્વને આરંભ ન કરે તે વિકૃતિ.
સાદિ અને વૃત્તિ બન્નેને સમાનાર્થક હોય એવું ૨. લન્ચ સતિ બના: જે પિતે જન્ય
વાક્ય, ૪. શરીર. ૫. લડાઈ હેઇને બીજાનું જનક હોય તે વિકૃતિઃ જેમ, વિમુ-ગ્રંથની સમાપ્તિમાં પ્રતિબંધ વાયુ આકાશથી જન્ય હાઈને અગ્નિને જનક કરનાર કેઇ પ્રકારનું પાપ; તે ગ્રંથ સમાપ્તિનું છે માટે તે વિકૃતિ છે. (સાંખ્યો એને પ્રકૃતિ- | વિન કહેવાય છે. વિકૃતિ કહે છે.)
२. कार्योत्पादप्रयोजकीभूतधर्मविघटकत्वम् । રૂ. (મીમાંસાને મતે) ચત્ર ને સમગ્ર -
કાર્યની ઉત્પત્તિમાં હેતુ રૂપ ધર્મને નિષ્ફળ હેશઃ સ વિકૃતિઃ જેમાં સમગ્ર અંગને ઉપદેશ
કરવાપણું તે વિM. ન હેય તે વિકૃતિ..
વિવારે પ્રમાણે તત્ત્વપરીક્ષા પ્રમાણ ૪. ગાણિતિવર્તચરાજવમ્ ! અતિ- 1
વડે તત્ત્વની પરીક્ષા કરવી તે વિચાર. દેશરૂપ કર્મની ઇતિકર્તવ્યવાળું કર્મ તે વિકૃતિ | (યાગ.)
- ૨. તાત્પર્યાનુયુગનુસન્યાનમ તાર્યને આ વિ –કાર્યવ્યારા#ગુમાવ્યથાવિકા અનુકૂળ યુક્તિઓનું અનુસંધાન કરવું તે વિચાર વિક્ષેપ: “હમણાં આ કામ અમારે કરવાનું વિતગિરિચવ્યાવીનામન્ચનાછે' એ પ્રમાણે કાર્યવ્યાસંગનું બહાનું કાઢીને તીન ચવવાના એક જાતના દ્રવ્ય કે ગુણ જે વાદરૂપ) કથાને વિચ્છેદ કરે તેને વિક્ષેપ | વગેરેને બીજી જાતના દ્રવ્ય કે ગુણો વડે કહે છે. (એ એક નિગ્રહસ્થાન છે.)
વ્યવધાન તે વિચ્છેદ. ૨. પુનઃ પુનર્વિચાનુસંધાને વિક્ષેપ વિષયોનું ફરીફરીને અનુસંધાન તે વિક્ષેપ.
विजातीयभेदः-विरुद्धजातिकृता भेदः । રે. વષ્ણવરત્વનાશ્વનેન ચિત્તવૃત્તરચા- વિરુદ્ધ જીતવાળા પદાથોના જે પરસ્પર ભેદ qનY અખંડ વસ્તુનું આલંબન પામ ન તે વિજાતીય ભેદ. જેમ, વૃક્ષ અને ઘડો એ થવાથી ચિત્તની વૃત્તિઓ જે અન્ય પદાર્થ બેને પરસ્પર ભેદ તે વિજાતીય ભેદ છે. આલંબન કરે છે, તેને વિક્ષેપ કહે છે. વાર્તાવિદ–ગ્રંથના વિદ્ય
વિપર:–રાત્રિનિદેતુ: ધ્વસનું કારણ મંગળ છે, પણ પાપાદિકથી આકાશાદિક પ્રપંચ (જગત)ની ઉત્પત્તિને કારણે થતા વિઘવંસનું કારણ મંગળ ન છતાં જે શક્તિ તે વિક્ષેપ શક્તિ અથવા. સ્તોત્ર પાઠ, પ્રાયશ્ચિત્તાદિ પણ છે; માટે ગ્રંથના ૨. મારાથવિવિધાર્યનનનમિત્તાના
વિધ્વંસ સિવાયનાં બીજાં વિદ્યોના વંસને મર્થ્યમ આકાશાદિ વિવિધ કાર્ય ઉત્પન્ન વિજાતીય વિનવંસ કહે છે. થવાને અનુકૂળ એવું અજ્ઞાનનું જે સામર્થ્ય ૨. પ્રસ્તુત વિનોથી અન્ય પ્રકારનાં તે વિક્ષેપશક્તિ.
( વિઘોને ધ્વસ તે વિજાતીય વિઘáસ.
For Private And Personal Use Only
Page #73
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૪૪) વિજ્ઞાન -( બૌદ્ધમતે ) બૌદ્ધ હેઈને અધિકાનના સ્વરૂપને નિશ્ચય કરાવનારી વિજ્ઞાનના બે પ્રકાર છે: (૧) આલયવિજ્ઞાન હોય તે વિદ્યા. અને (૨) પ્રવૃત્તિવિજ્ઞાન.
विद्यामदः-मत्सदृशः को वेत्त्यहं पण्डितो, न વિજ્ઞાનમથા જ્ઞાનેન્દ્રિબ્રુિત્ત શુદ્ધિ મોન્ય જિતેડરતીતિ મનસેડમિનિવેરા | મારા પાંચ જ્ઞાનેકિ અને બુદ્ધિ મળીને વિજ્ઞાનમય જેવું કશું જાણે છે? હું પંડિત છું, મારાથી કેશ કહેવાય છે.
(મોટો) બીજો કોઈ પંડિત નથી, એવો મનનો વિજ્ઞાનન્ધ –(બૌદ્ધમતે) હું, હું,
દુરાગ્રહ તે વિદ્યામદ. એવું આલય વિજ્ઞાન અને ચક્ષુઆદિક ઇકિયે- विद्यामदनिवृत्त्युपायः-अहं कः मत्तोप्यधिવડે જન્ય જે નિર્વિકલ્પક જ્ઞાન, તેનું નામ : વકતા ચંહ , તમાત્માન વિજ્ઞાન ધ.
ण्डितः पराभविष्यतिति निरन्तरचिन्तनम् । ६ ॥ વિતજ્ઞા-વરલારાપનીના વિનિgયા ! ગણત્રીમાં છું? મારાથી પણ અધિક પંડિત પિતાના પક્ષના સ્થાપનથી રહિત એવી છે
| બીજા ઘણું છે, તેથી મારો પણ કોઈ પંડિત જીતવાની ઇચ્છાવાળા પુરૂષોની પરસ્પર કથા પરાભવ કરશે એવું નિરંતર ચિંતન કરવું એ તેનું નામ વિતંડા.
વિદ્યામદની નિવૃત્તિનો ઉપાય.
विद्वत्सन्यासः-गृहस्थाश्रमादौ कृतश्रवणादि२. स्वपक्षस्थापनाराहित्येन परपक्षनिराकरण
| भिरुत्पन्नसाक्षात्कारेण गृहस्थादिना चित्तविश्रान्तिવાવચમ્ ! પિતાના પક્ષનું સ્થાપન કરવા
लक्षणां जीवन्मुक्तिमुद्दीश्य क्रियमाणविद्वत्सन्न्यासः । સિવાય બીજાના પક્ષનું ખંડન કરનારું વાક્ય તે વિતંડા.
ગૃહસ્થાશ્રમાદિ આશ્રમમાં રહીને શ્રવણાદિ
કરવાથી સાક્ષાત્કાર ઉતપન્ન થતું હોય, એવા વિત્તેજપ–ધનવિષયક અભિમાન કે
ગૃહસ્થ વગેરેએ ચિત્તની વિશ્રાંતિરૂપ જીવન્મુક્તિને ધનની ચાહના તે વિષણ.
ઉદેશીને જે સંન્યાસ ધારણ કર્યો હોય તે ૨. યજ્ઞાદિ કર્મ કરવા માટે ધનની ઇચ્છાને
વિદ્વત સંન્યાસ. પણ વિષણું કહે છે.
२. अपरोक्षतत्त्वविद्विहितत्वे सति ससाधन - વિવેત્તા – તરવજ્ઞાનિને મને પ્રાધ- વૈધાર્વિચાને વિદ્વાન્યાસઃ જે સંન્યાસ ક્ષ વર્તમાનારીરવાતે વિમુક્તિ ! હું બ્રહ્મ | અપક્ષ તત્ત્વજ્ઞાનીએ કરે એમ વિહિત છું, એવા તત્ત્વજ્ઞાનવાળા પુરૂષના પ્રારબ્ધ હોઈને વિધિથી પ્રાપ્ત એવાં સાધન સહિત કાર્ય ભગવડે નાશ થવાથી વર્તમાન શરીરને | સર્વ કર્મને ત્યાગ તે વિદ્વત સંન્યાસ. એના જે નાશ, તે વિદેહમુક્તિ કહેવાય છે.
બે પ્રકાર છે: (૧) જાતરૂપધર, અને (૨) ૨. ભાવિ શરીરનું જે અનારંભકપણે તે કમંડલ્વાદિધર. વિદેહમુક્તિ.
વિધિઃ-પુરુષpવર્ત વયમ્ ! પુરૂષને વિદ્યા–પુરવાર્યાય વચા / પુરૂષાર્થના | પ્રવૃત્તિ કરાવનારું વાક્ય તે વિધિ. સાધનને વિદ્યા કહે છે.
૨. અજ્ઞાતાર્થણા વૈમને વિધિઃ | અજ્ઞાત - ૨. વીવત્રાળ મેળવરન્તિઃ શાન્તિઃ અર્થને જણાવનાર વેદને ભાગ તે વિધિ. જીવને અને બ્રહ્મને અભેદને વિષય કરનારી ! રૂ. પ્રાપ્ત વિષઃ | અપ્રાપ્ત ( કમઅંતકરણની વૃત્તિને વિષય કહે છે. ભાગ)ને પ્રાપ્ત કરી આપનાર વચન તે વિધિ. રૂ. અગસ્તનિધત્વે સતિ મણનવનિર્ધાર | ૪. (ભાને મતે) શમાવના વિધિઃ વિવો અધ્યસ્ત પદાર્થનો નિષેધ કરનારી શાબ્દી ભાવના તે વિધિ.
For Private And Personal Use Only
Page #74
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૮૫) ૧. (પ્રભાકરોને મત) નિ વિધિઃા વાયુમાં રહેલ સ્પર્શ ગુણ છે. હવે જે દ્રવ્યમાં પ્રભાકર મતના મીમાંસકો નિયોગને વિધિ | સ્પર્શ ગુણ રહે છે, તેજ દ્રવ્યમાં સંખ્યા,
પરિણામ, પૃથફત્વ, સંયોગ, વિભાગ, એવા ૬. (તાર્કિકોને મતે) ઈસાબનતા વિધિઃ બીજા પાંચ ગુણો પણ રહે છે. એ છે ઇષ્ટ સાધનાને વિધિ કહે છે.
ગુણમાંથી કયો ગુણ પરત્વ અપરત્વનું અસવિધિના મુખ્ય બે પ્રકાર છે, અભિધાન
માયિ કારણ છે, તેને નિશ્ચય થઈ શકતા અને અભિધેય વિધિ. અભિધાન વિધિ ચાર
નથી. કેમકે એ છ ગુણેમાંથી એક સ્પર્શ ગુણ પ્રકાર છેઃ (૧) ઉત્પત્તિ વિધિ, (૨) અધિકાર
જ પરત્વાપરત્વનું અસમવાય કારણ છે, અને વિધિ, (૩) વિનિયોગવિધિ અને પ્રયોગ
બીજા પાંચ ગુણ કારણ નથી. એ પ્રકારના વિધિ.
અર્થની કેઈ નિશ્ચાયક યુક્તિ નથી. આવી
રીતે કોઈ એક અર્થને સિદ્ધ કરનારી યુક્તિને ७. इष्टसाधनताबोधकप्रत्ययसमभिव्याहृतવાવર્ગ વિધિઃ | ઈષ્ટની સાધનતાના બોધક જે
અભાવ તે વિનિગમના વિરહ કહેવાય છે, એને પ્રત્યય છે. તે પ્રત્યયવડે ઘટિત જે વાક્ય,
વિનિમ્યવં પણ કહે છે. તે વાયવિધિ કહેવાય છે.
विनियोगविधिः-अङ्गप्रधानसम्बन्धबोधका ઇષ્ટ સાધનતાના બોધક પ્રત્યય , , !
| વિધિઃા અંગ રૂપ કર્મ અને પ્રધાનરૂપ કર્મના તવ્ય, કચ, ઇત્યાદિક વ્યાકરણ શાસ્ત્રમાં | સંબંધનું બોધન કરનાર વિધિ તે વિનિયોગ કથન કરેલા છે; જેમ–=ાતિછોમેન સ્થા
વિધિ. જેમ-રમત (દહીં વડે હેમ કરે છે.) ચત (સ્વર્ગની ઈરછાવાળાએ જ્યોતિષેમ
| विपक्ष:-निश्चितसाध्याभाववान् विपक्षः । નામે યાગ કરે,) આ વાક્યની અંદર રહેલો | જે પદાર્થ સાધ્યાભાવ પ્રકારક નિશ્ચયવાળે જે “નેત' એ પદમાંને ક્રુિ વિધ્યર્થ) હોય છે, તે પદાર્થ વિપક્ષ કહેવાય છે. જેમ, પ્રત્યય છે, તે ઝિરુ પ્રત્યય તિછમ નામે તે વદ્ધિમાન ધૂમત ( પર્વત અગ્નિવાળે છે, યાગમાં સ્વર્ગરૂપ ઈષ્ટની સાધનતાને બોધ કરે છે ધૂમ રૂપ હતુથી) એ અનુમાનમાં પાણીને છે, માટે ત્રિ પ્રત્યયથી ઘટિત હોવાથી એ | ધરા એ વિપક્ષ કહેવાય છે, કેમકે તે ધરામાં વિધિવાક્ય કહેવાય છે.
મનુષ્યને હૃ વરમાવવાન (પાણીને ધરે એ વિધિ વાક્યના ત્રણ પ્રકાર છેઃ (૧)
ણ પ્રકાર છે. ૧) | અગ્નિના અભાવવાળે છે) એ રીતે અગ્નિરૂપ અપૂર્વવિધિ, (૨) નિયમવિધિ, અને (૩)
સાધ્યના અભાવનો નિશ્ચય જ છે. પરિસંખ્યા વિધિ. (એનાં લક્ષણે તે તે विपरतिभावनाः-अतस्मिंस्तद्बुद्धिः । શબ્દોમાં
વસ્તુ જ્યાં નથી તે વસ્તુ ત્યાં છે, એવી બુદ્ધિ. વિધિમુકતિ-નકાર રહિત પ્રતી- જેમ, દેહમાં આત્મવ બુદ્ધિ, તે વિપરીત તિને વિધિમુખ પ્રતીતિ કહે છે. જેમ. આ ભાવના. તે બે પ્રકારની છેઃ (૧) પ્રમાણગતા, ઘડે છે, આ ઘડે છે,” એવી પ્રતીતિને અને (૨) પ્રમેયગતા. વિધિમુખ પ્રતીતિ કહે છે.
विपर्ययः-मिथ्याज्ञानापरपर्यायाऽयथार्थनिવિનિયમનાવ -તરપલપતિ. | વ્યયઃ મિથ્યાજ્ઞાન જેનું બીજું નામ છે, એવો વિરઃા ઘણું વિષયોમાંથી કઈ અર્થને સિદ્ધ અયથાર્થ નિશ્ચય તે વિપર્યય. જેમ, છીંપમાં કરનારી યુક્તિને અભાવ તે વિનિગમના- { રૂપાનું જ્ઞાન, શંખમાં પીતતાનું જ્ઞાન, અને વિરહ કહેવાય છે. જેમ કેઈએ કહ્યું કે પરત્વ મરુભુમિમાં જળનું જ્ઞાન, એ સર્વ મિથ્યા અપરત્વ નામે ગુણોનું અસમાયિ કારણ જ્ઞાન હોવાથી વિપર્યય કહેવાય છે. તેમ દેહમાં
For Private And Personal Use Only
Page #75
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
( ૧૬ )
હું ગારા છું, હું સ્થૂલ છું, હું બ્રાહ્મણુ છું, એ પ્રકારનું આત્મવજ્ઞાન પણ મિથ્યાજ્ઞાન હોવાથી વિષય કહેવાય છે. એ વિષયને ભ્રમ, ભ્રાંતિ અને અપ્રમા પણ કહે છે.
૨. વધ્યામાનું જ્ઞાનવિપર્યયઃ । જે જ્ઞાનના ખાધ થઇ શકતા હોય તે જ્ઞાન પિય કહેવાય છે.
રૂ. અશ્મિતભ્રત્યયઃ । જે વસ્તુ જ્યાં નથી, ત્યાં તે વસ્તુનું જ્ઞાન પણ વિપય.
વિપર્યયજાળાન—વિષયમાં ( ૧ ) સામાન્ય રૂપથી ધર્મોનું જ્ઞાન, (૨) વિશેષ રૂપથી અદન, ( ૩ ) એક કાઢિનું સ્મરણુ, તથા સાદાદિ દોષઃ આ ચાર કારણ હોય છે. જેમ, છીંપમાં ‘આ રૂપું છે' એવા વિષે ય જ્ઞાનમાં (૧) શુક્તિ ( છીપ) રૂપી ધર્મીનું ‘દંતા’ રૂપથી સામાન્ય જ્ઞાન એ કારણ છે; તથા (૨) શુક્તિત્વ, નીલપૃષ્ઠત્વ, ત્રિકાત્વ, આદિ વિશેષ રૂપનું અદન પણ કારણ છે; તથા (૩) રજતત્વરૂપ એક કાર્ટિનું સ્મરણ પણ કારણ છે; તેમ (૪) છીંપમાં રહેલું જે રૂપાનું સાદસ્ય, તે સાદૃશ્ય પણ કારણુ છે. સાદસ્યાદિ દોષમાં દૂરત્વ, પિત્ત, કાચ, કમળા, વગેરે અનેકના સમાવેશ થાય છે.
વિર્યચતુરાભ્રંદ:આત્મા વસ્તુતઃ કત્ત્ત ભેાક્તા નથી, એમ છતાં આત્માજ કોંભાતા છે, એવું જે અભિમાન, તેને વિપર્યય દુરાગ્રહ કહે છે.
વિવાદઃ-કર્મ ફળ ધર્માંધ રૂપકથી જન્ય જે સુખ દુ:ખાદિક કુળ તે વિપાક. વિર્ષ:—સંયુક્ત સંયોગનું ખાતુલ્ય; અર્થાત્ દૂરપણું.
विप्रतिपत्तिः - विरुद्धार्थवाक्यद्वयजन्यप्रतीતિકૂચમ્ । વિરૂદ્ધ અવાળાં એ વાક્યાથી ઉપલી એ પ્રકારની પ્રતીતિ તે વિપ્રતિપત્તિ કે સંશય કહેવાય છે.
૨. સાચનનવાચં વિપ્રતિવૃત્તિ:-સશય જનક વાકયને વિપ્રતિપત્તિ.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
३. परस्पर विरुद्ध कार्यप्रतिपादकवादिवचनम् । પરસ્પર વિરુદ્ધ અર્થાને પ્રતિપાદન કરનારૂં વાદીનું વચન તે વિપતિપત્તિ.
વિતિશેષઃ——એ તુલ્ય બળના વિરોધ. विप्रलिप्सा - अन्यथा प्रतीतस्यार्थस्यान्यथाપ્રતિવિાચવા ( ધાચિતુમિધ્ન વા) જે પદાર્થ જેવા જાતા હોય તેને તેથી જૂદીજ રીતે પ્રતિપાદન કરવાની કે સમજાવવાની ઇચ્છા તે વિપ્રલિપ્સા; રંગાઈ; પ્રતારણા.
विभाग :- संयोगनाशकत्वे सति संयोगजन्यः | જે ગુણુ સંચાગને નાશક હાય છે તથા સાગ વડે જન્ય હાય છે તેને વિભાગ કહે છે,
२. विभक्त व्यवहाराविषयवृत्तिगुणत्वव्याप्यજ્ઞાતિમાનું વિમાન । આ દ્રવ્ય આ દ્રશ્યથી વિભક્ત છે એવા જે પ્રત્યક્ષ જ્ઞાનરૂપ વ્યવ હાર છે, તે વ્યવહારના જે વિષય, તે વિભાગ ગુણ છે. તે વિભાગમાં વર્તનારી ગુરુત્વ જાતિની વિભાગત્વ જાતિ છે; એ વિભાગત્વ જાતિ અધા વિભાગોમાં રહે છે, માટે વિભાગનું એ લક્ષણ સભવે છે.
રૂ. વ્યાસવૃત્તિમાત્રવૃત્તિ-સંયા વૃત્તિ-ળત્વસાક્ષાદ્રાવ્ય જ્ઞાતિમાનું વિમાઃ । વ્યાસજ્ય વૃત્તિ ( અનેક દ્રવ્યામાં વનારા ધમ માત્રમાં રહેનારી ) અને સયાગમાં ન રહેનારી ગુણત્વ જાતિની સાક્ષાત્ વ્યાપ્યું જે વિભાગત્વ જાતિ, તે જાતિવાળા ગુણ તે વિભાગ,
४. जन्यद्रव्यवृत्तित्वे सति स्वसमानाधिकरणाમાવતિયે સિંથેમિન્નથુળે વિમઃ । જે ગુણ્ જન્મ દ્રવ્યમાં રહેતા હાય તથા પેાતાના સમાન અધિકરણના અભાવને પ્રતિયેાગી હાય, તથા સયાગ ગુણથી ભિન્ન હોય તે વિભાગ કહેવાય છે.
યુ. પરવરામંળવ્યાવ્યધર્મજ્યનમ્ । પરસ્પર, ભેગા થઇ ન જાયગુંચવાઈ ન જાય એવી રીતે વ્યાપ્ય પદાર્થ ના ધર્મનું કથન તે વિભાગ.
६. सामान्यधर्मव्याप्यधर्मान्तरकथनम् । સામાન્ય ધર્મ અને ન્યાય ધમ એ એમાંથી એકના ધર્મનું કથન તે વિભાગ.
For Private And Personal Use Only
Page #76
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૮૭) છે. સંસ્થાના કુળે વિમા સંયોગને | હેય તે વિભુ કહેવાય છે. જેમ, પૃથ્વી, નાશ કરનારો ગુણ તે વિભાગ.
જળ, તેજ, વાયુ અને મન એ પાંચ મૂર્ત ૮. સંચાસમાનાચ સત્તિ સંગના દ્રવ્યા છે. તેમની સાથે સંગ સંબંધવાળું મુળે વિમાન: | જે ગુણ સંયોગના સમાન
| હેવાથી આકાશ વિભુ દ્રવ્ય કહેવાય છે. • આશ્રયમાં રહેલું ને તે સંયોગને નાશ ! ૨. મમત્વે વિમુત્વના સૌથી ઘણું જે કરનાર હોય તે ગુણ વિભાગ કહેવાય છે. | મહત્વ તે વિભુપણું. (તે આકાશમાં રહેલું છે.)
વિમાગુખ--વિભાગ ગુણ (1) અન્યતર ) રૂ. સર્વાગ્રુત્તિત્વમ્ સર્વ જગાએ રહેવાકર્મજ વિભાગ, (૨) ઉભય કર્મજ વિભાગ, ' પણું તે વિભુત્વ. અને (૩) વિભાગજ વિભાગ, એમ ત્રણ વિકમ – અધ્યારે પ’ શબ્દ જુઓ.) પ્રકાર છે. વિભાગજ વિભાગ પણ (૧) વિમF–વાદી અને પ્રતિવાદી બન્નેના કારણ માત્ર વિભાગજન્ય અને કારણકારણ વિવાદનું વિષયભૂત જે થયેલું હોય તે. વિભાગ જન્ય, એમ બે પ્રકારને હોય છે. ૨. વિરુદ્ધ મતિયુક્ત જે હોય તે પણ એ વિભાગ ગુણ પૃથ્વી આદિ નવ દ્રવ્યોમાં વિમત કહેવાય છે. રહે છે, અને સર્વત્ર અનિત્ય હોય છે. વિશાળ - સવા રસમામાન વિધુર
વિમાનur–સામાન્યuarણા- ચા જે યોગી અત્યંત અભ્યાસથી મનને વાગે ધર્મ કે સામાન્ય ધર્મને સાક્ષાત વશ કરીને સર્વ કાળ સમાધિમાં સ્થિત રહે છે વ્યાપ્ય જે ધર્મ તે વિભાજકોપાધિ કહેવાય. તે ગી પુરૂષને વિયુક્ત ચગી કહે છે. જેમ, જ્ઞાનને વિભાજક ઉપાધિ ભ્રમત્વ અને વિરત્તા –કાનનુર: ૨. અનુરાગ (પ્રીતિ પ્રભાવ છે. એ બન્ને જ્ઞાનવ રૂપ સામાન્ય વાસના) વાળો ન હોય તે વિરક્ત. ધર્મનાં સાક્ષાત વ્યાપ્ય છે.
૨. વિષયવાસનારશ્ચિતઃ વિષયોની વાસનાથી રિમાનત્તવમા–વિભાગ વડે જન્ય : રહિત હોય તે. જે વિભાગ તે વિભાગનવિભાગ કહેવાય છે. ૩. તિરિરતિરતિઃ | પિતાના
૨. શર્માનવિમા જે વિભાગ ક્રિયા આત્મવરૂપ સિવાય બીજા કેઈ પણ પદાર્થમાં રૂપ કર્મ વડે જન્ય નથી હોતે તે વિભાગજ | રગ રહિત હોય તે વિરક્ત. વિભાગ કહેવાય છે. જેમ હાથ અને વૃક્ષના ૪. જિરિરાન્યર સતિ - વિભાગથી જન્ય શરીર અને વૃક્ષનો વિભાગ વપજ્ઞાનવરવમ્ લેકિક અને વૈદિક કર્મમાં ક્રિયા રૂપ કર્મ વડે અજન્ય હોવાથી તે રાગ રહિત હેઈને પિતાના આત્મસ્વરૂપનું વિભાગજવિભાગ કહેવાય છે.
જ્ઞાન હેવાપણું તે વિરતપણું. વિમલરા –વિભાગ રૂપ અસમ- | વિજ:–૬ઠ્ઠીમુત્રામેશ્વઃિ | આ વાથિ કારણથી જન્ય શબ્દ, જેમ, વાંસ લેકના તથા પરલેકના પદાર્થોને ભાગોમાં ફાડતાં ચર્ચા એ શબ્દ થાય છે તે વન્યા- અરૂચિ તે વિરાગ. ત્મક વિભાગ જ શબ્દ છે. તેમ બે એકનો ૨. રુટ્ટામુત્રમેળવેક્ષાવૃદ્ધિઃ આ લોકના વિભાગ થવાથી વર્ણાત્મક વિભાગજ શબ્દ અને પરલોકના ભોગોમાં ઉપેક્ષા બુદ્ધિ તે થાય છે.
વિરાગ. વિમું-મૂતરાશિઃ વિમુ જે દ્રવ્ય | વિન-વૈશ્વાન:-ચીતમૂતવર્ધસમબધાં ભૂત દ્રવ્યોની સાથે સંગ સંબંધવાળું ! સ્થિરારીરઃ પંચીકૃત પાંચ ભૂતેનું કાર્ય
For Private And Personal Use Only
Page #77
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
કાય એવા સમિષ્ટ સ્થૂલ શરીરવાળા એને વૈશ્વાનર પણ કહે છે.
www.kobatirth.org
२. समष्टिस्थूलसूक्ष्मकारणशरीरोपहितं चैतन्यं વિરાટ્ । સમષ્ટિ સ્કૂલ, સુક્ષ્મ અને કારણુ શરીરની ઉપાધિવાળું ચૈતન્ય તે વિરાટ્ કે વૈશ્વાનર.
( ૧૮૮ )
વિરાર્ં. | પણ કહે છે. જેમ−ટ અને કલશ, એ બન્ને ૫૬ એકજ અનાં વાચક છે. તેમાં જે પુરૂષને કલશ' પદની શક્તિનું તા જ્ઞાન છે, પણ ‘ ઘટ' પદની શક્તિનું જ્ઞાન નથી, તે પુરૂષની પ્રતિ આ ઘટ છે એમ પ્રથમ કહીને પછી ‘આ કલશ છે' એમ કહે છે, ત્યારે શ્રોતા પુરૂષને સમજાય છે કે ઘટ પદને વાચ્ય અર્થ ‘કલશ’જ છે. એવી રીતે ઘટ પદના સમાન અવાળા કલશ પદ્મવડે જે ધટ અનું કથન છે તેનું નામ વિવરણ છે.
એક
विरुद्धत्वम् एकाधिकरण वृत्तित्वम् ।
અધિકરણમાં પદાર્થોનું ન રહેવાપણું તે વિરૂદ્ધત્વ.
विरुद्ध हेत्वाभासः - साध्याभावव्याप्तो हेतु. વિઘ્નઃ। જે હેતુ પોતાના સાધ્ય વ્યાપ્તિવાળા ન હાય, પણ પેાતાના સાધ્યના અભાવની વ્યાપ્તિવાળા હોય તે હેતુ વિરૂદ્ધ કહેવાય છે. જેમ, “ શબ્દઃ નિત્ય: તવાત્'— શબ્દ નિત્ય હોવાને યેાગ્ય છે, કાવરૂપ કૃતકત્વ વાળા હોવાથી. ' આ અનુમાનમાં કૃતકત્વરુપ હેતુ નિત્યત્વરૂપ સાધ્યના અભાવવાળા ઘટાક્રિકામાં વર્તનારા–રહેનારા હોવાથી તે નિત્યત્વરુપ સાધ્યની વ્યાપ્તિવાળેા નથી; પણ “જ્યાં જ્યાં કૃતકત્વ હોય છે, ત્યાં ત્યાં અનિત્યત્વ હાય છે. ” એવી રીતે એ કૃતકત્વ હેતુ નિત્ય ત્વરૂપ સાધ્યના અભાવરૂપ અનિત્યત્વની વ્યાવિાળે છે, માટે એ કૃતકત્વ હેતુ વિરૂદ્ધ કહેવાય છે. આ વિરુદ્ધ હેતુનું જ્ઞાન સાક્ષાત અનુમિતિનું જ પ્રતિબંધક છે.
विरोधः- एकावच्छेदेनैकाधिकरणकत्वाभावः । એકજ અધિકારમાં એકે કાળે એક દેશમાં રહેવાણાના અભાવ તે વિરોધ,
જે
૨. સદાનવથાનયારજ્યેરો સમાવેશઃ । એ પદાર્થો એકઠા ન રહી શકે તેમને એક દેશમાં સમાવેશ તે વિરાધ,
વિસ્રાપનમૂ—બાધ. ( ‘અપવાદ’શબ્દ
જુઓ. )
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિવરમગાથાનમન્યવ્યાાનમ્ । વ્યા ખ્યાનરૂપ ( ટીકા રૂપ ) ગ્રંથનું વ્યાખ્યાન.
विवर्त्तः - उपादानविषमसत्ताको ऽन्यथाभावः ।
(
ત્રિવિધ સત્તાપક્ષે) ઉપાદાન કારણની સત્તાથી જાદી સત્તાવાળા જે અન્યથાભાવ ( જૂદી વસ્તુરૂપે દેખાવાપણું) તે વિવત. જેમ-દોરડીમાં સાપ દેખાય છે, ત્યાં દારડીની વ્યાવહારિકી સત્તા છે, અને તેમાં સાપ દેખાય છે તે પ્રાતિભાસિક સત્તાવાળા છે; અને દોરડીજ ભિન્ન રૂપે ભાસે છે, માટે તે ત્રિવત્ કહેવાય છે.
२. पूर्वावस्था परित्यागेनावस्थान्तरापत्तिर्विवर्तः । પૂર્વની અયાના ત્યાગ કર્યા સિવાય ખીજી અવસ્થા પ્રાપ્ત થવી તે વિવ. જેમ-અલકારની પૂર્વાવસ્થા સુત્રણું છે; તે સુવણુતા ત્યાગ કર્યાં સિવાય તેમાં અલંકારત્વરૂપ અવસ્થાની પ્રાપ્તિ થઈ છે, માટે એ વિવત છે.
४. उपादानत्वाभिमतवस्तुनः सकाशाद्रस्तुता
મેવામાં યુનિવસ્ત્રે સતિ ાર્યમ્ । ઉપાદાન પણે માનેલી વસ્તુથી જે ભિન્ન છે કે અભિન્ન છે એમ નિરૂપણું થઈ શકતું ન હોવા છતાં જે કારૂપ હોય તે. જેમ સત્તારૂપ જ્ઞાનથી વૃત્તિરૂપ જ્ઞાનભિન્ન છે કે અભિન્ન તે કહી શકાતું નથી, એમ છતાં તે કાય રૂપ છે માટે
२. तत्समानार्थक पदान्तरेण तदर्थकथनम् । તેના સમાન અવાળા ખીજા પદથી તેને
અથ કહેવા તે વિવરણ, વિવરણને ‘વિદ્યુતિ’વિવત છે; અથવા જેમ નદી જળથી ભિન્ન
३. उपादानविलक्षणत्वे सति अन्यथाभावः । ઉપાદાનથી વિલક્ષણુપણું હાઇને બીજી વસ્તુ રૂપે થવાપણું તે વિવ. ( આ લક્ષણ એક સત્તાવાદને માનીને કહેલું છે. ) જેમ. બ્રહ્મમાં
જગત.
For Private And Personal Use Only
Page #78
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૮૯) કે અભિન્ન છે એમ નિરૂપણ થઈ શકતું નથીવિધિપૂર્વક પ્રોચ્ચાર કરીને દંડ, કમંડલુ, એમ છતાં કાર્યરૂપ છે માટે વિવત છે. કાષાય રંગવાળી કંથા, બે પીન, આચાર
વિવર્તવાદ-અધિકાનવામપરિચક્ય વસ્ત્ર અને એક સાટી નામનું બહારનું વસ્ત્ર, ટેકરાવાતા નિમ્ ! અધિષ્ઠાનના સ્વ- એવાં પાંચ વસ્ત્ર સિવાય શિખાસુત્રાદિ તમામ રૂપને નહિ છોડતાં દોષના યોગથી જૂદા રૂપે પરિગ્રહને ત્યાગ કરે. પદાર્થ જણાય છે એવું કથન, તે વિવર્તવાદ, વિવે-નિત્યનિત્યવહુવિચાર | આત્મા કહેવાય છે.
| નિત્ય છે, અને આત્માથી ભિન્ન બ્રહ્મલેક વિવર્તાધિEાનોYરાનg-વિવતને અધિ. પયેત સર્વે અનિત્ય છે, એ પ્રકારે જે શ્રતિ, છાનરૂપ ઉપાદાને કારણે અથવા અધિષ્ઠાન સ્મૃતિ અને યુક્તિ વડે વિચાર તેનું નામ વસ્તુને અવાસ્તવ અન્યથાભાવ. જેમ- વિવેક છે. છીપમાં છીંપ વસ્તુતઃ બદલાયા સિવાય બીજ ૨. સાક્ષી આત્માને પાંચ કેશથી જૂ રૂપે (રૂપારૂપે) જણાય છે, તે અધિષ્ઠાન કરીને નિશ્ચય કરવો તે વિવેક કહેવાય છે. અવાસ્તવ અન્યથાભાવ છે, માટે છીપ એ - વિરાછ –વિશેષયુacવમ્ ! વિશેરૂપાનું વિવર્તાધિકાનપાદાન જાણવું. ઘણથી યુક્ત હેવાપણું. જેમ-કાળું કમળ’
વિવિહેવા–સઃ તત્વજ્ઞાાર૪. એમાં ‘કાળું' એ વિશેષણનો “કમળ' વિશેપાર્શ્વ ગન વનિત્તવૃત્તિઃા આત્મતત્વનો ષ જોડે વિશેષણ વિશેષ્ય ભાવ સંબંધ છે, સાક્ષાત્કાર તકાળ (ગોપાસના કે બીજા ' માટે એ વાક્ય વિશિષ્ટ કહેવાય છે. વૈદિક સાધને કરવામાં કાળ વ્યય કર્યો | વિરાષ્ટવૈશિષ્ટયાવાણિજ્ઞાનમ્ ! એક વિશિષ્ટ સિવાય) કરવામાં જ કેવળ તત્પર પણું ઉપ- (વિશેષણ વાળા) પદાર્થમાં બીજા વિશિષ્ટ જાવનારી પિતાની જે ચિત્તવૃત્તિ તે વિવિદિષા. પદાર્થના સંબંધને વિષય કરનારૂં જે જ્ઞાન
વિવારા:–વિવેરિસાધનસંપૂ. ! તે. જેમ–ઘટવ ધર્મ વિશિષ્ટ ઘટ પદાર્થમાં નેન તત્ત્વજ્ઞાનમુદ્રિય ચિમાજ: સરચારા વિવે. દ્વિવત્વ ધર્મ વિશિષ્ટ દ્વિત્ય પદાર્થનાં સંબંધને કાદિ ચાર સત્યને વડે સંપન્ન પુરૂષે તત્ત્વ વિષય કરનારું “બે ઘડા' એવું જ્ઞાન વિશિષ્ટ જ્ઞાનની પ્રાપ્તિ માટે જે સન્યાસ કરાય છે તે વૈશિષ્ટયાવાહિ જ્ઞાન કહેવાય છે. વિવિદિ સંન્યાસ.
| વિશાત્માવિષયમા--હું જીવ છું એ સંન્યાસ બે પ્રકારનો છેઃ (૧) જન્મની !
છે એવી પ્રમા, કેમકે આત્મા અંતઃકરણદિકથી પ્રાપ્તિ કરાવનાર કામકર્માદિને માત્ર ત્યાગ
વિશિષ્ટ છે એવી પ્રમાને જ જીવ કહે છે. કરવો ( અને ઘરમાં રહેલું) તે. અને વિકૃતિ-રિરિષ્ઠ ૨ (ચારતના( ૨ ) Dષ મંત્રને ઉરચાર કરીને દ વિશિષ્ટ નિતિ) વિશિષ્ટ ૨ (ભવ્યાત ધારણ કરવારૂપ આશ્રમાન્તર કરવું તે. પહેલા | નામવિશિષ્ટ વિવિત) વિરિારે, તો તમે પ્રકારના સંન્યાસીએ કેવળ ભગવાનની આજ્ઞા વ્યાકૃત નામરૂપ વિશિષ્ટ ચિત અને અચિત પાળવાની માત્ર બુદ્ધિથી પિતાનાં નિત્યાદિ (જડ), તથા અવ્યાકૃત નામ રૂ૫ વિશિષ્ટ શ્રોતસ્માર્ત કરતાં રહેવું, અને તે સિવાયના ચિત અને અચિત, એ બેને વિશિષ્ટ કહે છે; બાકીનાં બધાં કર્મ અને તેના સાધનરૂપ ધન તે બેનું અદ્વૈત તે વિશિષ્ટાત. વગેરેની પ્રાપ્તિ માટે દો અનાદર રાખો. વિરાષ-નિ:સામાન્યત્વે સમાત્રામ બીજા પ્રકારના સંન્યાસ માટે-ગૃહસ્થને વિશેષઃ જે પદાર્થ જાતિરૂપ સામાન્યથી જે ધર્મપત્ની વગેરેને પ્રતિબંધ ન હોય તે ! રહિત હોય છે, તથા એક જ વ્યક્તિ માત્રમાં
For Private And Personal Use Only
Page #79
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૦ ) સમવેત હોય છે, તે પદાર્થ વિશેષ કહેવાય છે, અને તેથી તે બહુ વ્યાપક છે; પણ દ્રવિડ છે. જેમ-પૃથ્વી, જળ, તેજ, વાયુ, એ ચાર | બ્રાહ્મણ માત્રમાંજ વ્યાપેલું “ દ્રાવિડત્વ' એ ભૂતનાં જેટલાં પરમાણુ છે, તે બધાં પરમા- | વિશેષ છે, કેમકે સર્વ બ્રાહ્મણ માત્રની અપેક્ષા શુઓમાં તે વિશેષ રહે છે; એટલે એક એક | એ તે અલ્પવ્યાપક છે. પરમાણુમાં એક એક વિશેષ સમવાય સંબંધ વિરોષમુળરૂપ, રસ, ગંધ, સ્પર્શ, વડે રહે છે. તથા આકાશ, કાલ, દિશા, એ સ્નેહ, સાંસિદ્ધિક દ્રવત્વ, શબ્દ, બુદ્ધિ, સુખ, ત્રણમાં પણ એક એક વિશેષ સમવાય સંબંધ
દુઃખ, ઇચ્છા, ઠેષ, પ્રયત્ન, ધર્મ, અધર્મ, વડે રહે છે. વળી જેટલા આત્મા છે, તથા
ભાવના, એ સોળ ગુણ વિશેષ ગુણ કહેવાય જેટલાં મન છે, તેમાં પણ એક એક આત્મામાં
છે. સ્થિતિસ્થાપક ગુણ માત્ર પૃથ્વીમાં જ તથા એક એક મનમાં એક એક વિશેષ |
રહે છે એમ જે માને છે, તેમને માટે એ સમવાય સંબંધ વડે રહે છે; માટે વિશેષને |
| ગુણ પણ વિશેષ ગુણ ગણાય છે; પણ જેઓ એક વ્યક્તિમાત્રમાં સમાવેત કહ્યો છે, તથા |
પૃથ્વી, જળ, તેજ, વાયુ, ચારેમાં સ્થિતિસ્થાતેમાં કોઈ પણ જાતિરૂપ સામાન્ય રહેતો નથી.
| પકત્વ માને છે, તેમને મતે એ સામાન્ય ગુણ છે.
विशेषणतावच्छेदकधमप्रकारकज्ञानम्- ૨. વચગ્રંચત્તિાવાર્થવિમાનધિમાન | આ વિશિષ્ટ વૈશિષ્ટચાવગાહિ જ્ઞાનનું કારણ વિરોષઃ જન્ય પદાર્થમાં રહેનારા પદાર્થમાં ! છે જેમ-બે ઘડા” એવા વિશિષ્ટવૈશિષ્ટવાનહિ રહેનારો એવો જે પદાર્થ વિભાજક | વગાહિ જ્ઞાનમાં “બે ઘડા” વિશેષ્ય છે, અને ઉપાધિ છે, તે ઉપાધિવાળા પદાર્થ વિશેષ દિવ સંખ્યા વિશેષણ છે. એટલે ઘટનિષ્ઠ કહેવાય છે. એટલે-વિશેષ જન્ય દ્રવ્યમાં રહેતા વિશેષ્યતા નિરૂપિત (ધડામાં રહેલી વિશેષતા નથી, પણ પરમાણુ અને આકાશાદિ નિત્ય | વડે સમજાતી) જે દિવનિષ્ટ વિશેષતા દ્વિત્વ દ્રવ્યોમાંજ રહે છે. એવા વિશેષોમાં રહેનાર | સંખ્યામાં રહેલી વિશેષણતા છે, તે વિશેષતા
જે વિશેષત્વ ધર્મ છે, તે જન્યવૃત્તિ અવૃત્તિ દ્વિવ ધર્મ વડે અવચ્છિન્ન છે, માટે તે ધિત્વપણ છે. એટલે પૃથ્વી આદિક જન્ય દ્રવ્યોમાં! – ધર્મ, ધર્મપ્રકારક દિવ વિશેષ્યક (એટલે રહેનારા ગુણ કર્માદિકમાં અવૃત્તિ છે (એટલે ! દ્વિવત્વ ધર્મ જેમાં રહેલે છે એવા મિત્વ રહેતું નથી.) વળી એ વિશેષત્વ ધર્મ પદાર્થ | વિશિષ્યવાળું) એવું જે “આ દિવ” એવું વિભાજક ઉપાધિરૂપ પણ છે, માટે વિશેષ | વિશિષ્ટ જ્ઞાન છે તે, વિશેષણુતાવરછેદક ધર્મ ઉક્ત લક્ષણ સંભવે છે.
પ્રકારક વિશિષ્ટ જ્ઞાન કહેવાય છે, અને તે
પૂર્વોક્ત વિશિષ્ટવૈશિષ્ટયાવગાહિજ્ઞાનનું કારણ રૂ. સ્વરે ચાવ વિશેષઃ | જે પદાર્થ
થાય છે. પોતાને તથા પોતાના આશયને પોતાના વિશેષUત્તાત્તિw:-જ્યાં ચક્ષુ આસ્વરૂપથીજ વ્યાવર્તક હોય છે, તે પદાર્થ દિક ઇદ્રિય વડે ભૂતલ આદિમાં ઘટાદિક વિશેષ કહેવાય છે. એટલે–એ વિશેષ જે પર- પદાર્થોના અભાવનું પ્રત્યક્ષ થાય છે, ત્યાં માણુ આદિક નિત્ય દ્રવ્યમાં સમવાય સંબંધથી | અભાવના પ્રત્યક્ષમાં ચક્ષુ આદિક ઈદ્રિયોનો રહે છે, તે પરમાણુ આદિક નિત્ય દ્રવ્યને ! તે અભાવ સાથે વિશેષતા સન્નિક કારણ બીજા પરમાણુ આદિક નિત્ય કથી પિતાના | થાય છે. અભાવનું પ્રત્યક્ષ ચક્ષુ આદિક સર્વ સ્વરૂપ વડેજ ભિન્ન કરી બતાવે છે. ઈદિ વડે થાય છે, માટે જે ઈદ્રિય વડે
૪. અલ્પચાપરવં વિશેષ: શેડુ વ્યાપ- જે જે અધિકરણમાં જે જે પદાર્થના અભાકત્વ હોય તે વિશેષ. જેમ, બ્રાહ્મણત્વ જાતિ | વનું પ્રત્યક્ષ થાય છે, તે સ્પષ્ટ કરીને બતાસામાન્ય હોવાથી તે બ્રાહ્મણ માત્રમાં વ્યાપક ! વીએ છીએ –
For Private And Personal Use Only
Page #80
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૯૧) જેમ, ઘટમાં પટવ જાતિને અભાવ રહે | એ વિશેષણ બે પ્રકારનું છેઃ (૧) કેવલ છે. એ પટત્વના અભાવનું ચક્ષુ અને ત્વફ વિશેષણ, અને (૨) લક્ષણરૂપ વિશેષણ. છે ઈકિ વડે “પટવના અભાવવાળો ઘટ’! સજાતીય માત્રની વ્યાવૃત્તિ કરનાર તે કેવલ એવું પ્રત્યક્ષ થાય છે. તે પટવાભાવ વિષયક | વિશેષણ અને પિતાનાથી ભિન્ન તમામની પ્રત્યક્ષમાં ચહ્યું અને ત્વફ ઈદ્રિયોનો પટવા- વ્યાવૃત્તિ કરનાર તે લક્ષણ વિશેષણ છે. ભાવ સાથે સંયુક્ત વિશેષણતા સનિક | દોષદિવ્યતા–ાથે વિરોવિશેષકારણ થાય છે. તેમાં ચક્ષ અને ત્વફ ઈદ્રિય- જયેરનાણપ્રતિમત્તા વિરોmવિશાળત્વે | બે વડે સંયુક્ત જે ઘટ છે, તે ઘટમાં પટવ શબ્દ પરસ્પર વિશેષણ અને વિશેષ્ય થાય જાતિને અભાવ વિશેષતા સંબંધે કરીને છે તે વિશેષણવિશેષ્યતા કહેવાય. જેમ “તે આ રહે છે; માટે ચક્ષુ અને વફ ઇન્દ્રિયના સંયુક્ત ! દેવદત્ત છે. એમાં ‘આ’ નું વિશેષણ “તે , વિશેષણતા સંબંધે કરીને પટવાભાવનું પ્રત્યક્ષ અને “તું” નું વિશેષણ “આ” છે. (એ બન્નેસંભવે છે.
માંથી ભાગત્યાગ લક્ષણ વડે દેવદત્ત’ માત્રનો એજ રીતે આત્મામાં સુખ દુઃખાદિને બોધ થાય છે.) અભાવ વિશેષતા સંબંધે કરીને રહે છે. વિશેષાર્થ –વિશેષ પદાર્થ નિત્ય
એ પ્રમાણે જે જે દ્રવ્યમાં પદાર્થના દ્રવ્યોમાં રહે છે અને નિત્ય હોય છે. પરમાણુ અભાવનું જે જે દિયે કરીને પ્રત્યક્ષ થાય છે આદિક નિત્યદ્રવ્ય અનેક છે માટે વિશેષણ છે, તે તે અભાવના પ્રત્યક્ષમાં તે તે ઇન્દ્રિયનો પણ અનેક છે. તે તે અભાવ સાથે સંયુક્તવિશેષતા સન્નિ વિપત્યન્તામા –-જેમ, ભૂતળમાં કર્ષજ કારણ હોય છે.
પીળો ઘડો વિદ્યમાન છતાં “લીલો ઘડો નથી” વિરાવળમ–ાવજત્તમ ! એક ૫- એવા પ્રકારની પ્રતીતિ લોકોને થાય છે. એ દાર્થને અન્ય પદાર્થોથી ભિન્ન કરી બતાવ- પ્રતીતિવડે સિદ્ધ થયેલે જે પીળા ઘડાવાળા વાપણું તે વિશેષણ.
| ભૂતળમાં લીલા ઘડાનો અત્યંતભાવ, તે
વિશેષાત્યંતભાવ કહેવાય છે. २. प्रत्याय्य व्यावृत्त्यधिकरणतावच्छेदकत्वम् ।
- વિજાન્યજામવા–પીળે ઘડે એ જે વસ્તુનું જ્ઞાન થાય છે, તે વસ્તુને બીજાથી
લીલો ઘડે નથી એથી પ્રતીતિવડે સિદ્ધ ભિન્ન કરી બતાવવાનું જે અધિકરણ, તેનું
એ જે પીળા ઘડામાં લીલા ઘડાનો અન્યોજે અવચ્છેદકપણું તે વિશેષણ. જેમ, “ઘટ’
ન્યાભાવ, તે વિશેષા ન્યાભાવ કહેવાય છે. એ પ્રત્યક્ષ (જેનું જ્ઞાન કરવાનું છે તે પદાર્થ) છે; તેની અન્ય ઘટોથી વ્યાવૃત્તિનું !
વિજાર:–ાહ્મળા ક્ષત્રિાગટ્ટઅધિકરણ નીલરૂપ છે; તેનું અવછેદક જે નિયામમાત્માં વિત્તવૃત્તિઃ ! બ્રાહ્મણ છું, નીલવું તે વિશેષણત્વ છે.
હું ક્ષત્રિય છું, ઇત્યાદિ અભિમાનરૂપ ચિત્તની
ત્તિ તે વિશેષાહંકાર કહેવાય. ३ स्वकालनियतव्यावृत्तिबोधजनकत्वम् ।। જેટલો કાળ વિશેષણ હોય તેટલા કાળ સુધી |
વિષમ વ્યવર્યા જેની વિશેષણ નિયમે કરીને વ્યાવૃત્તિ જ્ઞાનને ઉત્પન્ન કરનાર |
: વડે વ્યાવૃત્તિ કરવામાં આવે છે તે વિશેષ્ય. હોવાપણું તે વિશેષણ.
२. प्रतीयमानविशिष्टसम्बन्धानुयोगित्वम् । ૪. પ્રતીમાનેશિયતિચારિત્રમ્ વિશેષ્ય વિશેષણવડે વિશિષ્ટ હેવાપણારૂપ જે સંબંધ પદાર્થમાં જે વિશિષ્ટપણું જણાય છે, તેનું જણાય છે, તે સંબંધનું જે અનુયોગીપણું તે પ્રતિવેગી હેવાપણું તે વિશેષણ7.
વિશેષ્યત્વ.
For Private And Personal Use Only
Page #81
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૨ ) વિશ્રામ – પ્રવૃત્ત વ્યાપારાવાનું ચાલુ છે. રાજેન્દ્રિયમન સતિ સાક્ષરપુરા કરેલા વ્યાપારને અંત તે વિશ્રામ. वोपभोगसाधनत्वे सति जन्यद्रव्यत्वं विषयत्वम् ।
विश्वजीवः-जागरे व्यष्टिस्थूलशरीराभिमानी । શરીર તથા ઈદ્રિયોથી ભિન્ન હોઈને, તથા જાગ્રત અવસ્થામાં વ્યષ્ટિ સ્કૂલ શરીરને | સાક્ષાત કે પરંપરાથી ઉપભેગનું સાધન અભિમાની છવ તે વિશ્વછવ.
હાઈને જે જન્ય કશ્યપણે તે વિષયવ. २. व्यष्टिस्थूलसूक्ष्मकारणशरीरत्रयोपहितं विषयगतपरोक्षता-विषयाप्रत्यक्षत्वम्ચિતમ્ ! વ્યષ્ટિ એવાં ધૂલ, સૂક્ષ્મ અને ! વિષયસ્થાના વિજ્ઞાાભ્યામાવવા યોગ્ય કારણરૂપ ત્રણે શરીરની ઉપાધિવાળું ચૈતન્ય એવા વિષયનું આવરણરહિત સંવિત (જ્ઞાનતે વિશ્વજીવ.
ચૈતન્ય) ની સાથે તાદામ્યનું જે અભાવપણું. - વિશ્વ ચરમૂ-ક્ષેત્રાદ્રિસપાછોતુ- તે વિષયગત પરોક્ષતા અથવા વિષયની ઐસનમ ! ઘર, ખેતર, વગેરે સંપાદન કરવાની
અપ્રત્યક્ષતા કહેવાય છે. ઇરછાના હેતુરૂપ વ્યસન. વિશ્વાસ– નિનામાનઃ નિર્દોષ
विषयगतापरोक्षता-विषयप्रत्यक्षत्वम्પણીવડે અભિમાન કરવો તે વિશ્વાસ.
ચિનન્યજ્ઞાનવિષયમા (નૈયાયિકોને મતે), विषयः- शरीरेन्द्रियभिन्नत्वे सति साक्षात्परं
ઈક્રિયજન્ય જ્ઞાનનું વિષયપણું તે વિષયગત Gરયા વા માવા વિષયઃા જે દ્રવ્ય શરીર !
અપરોક્ષતા અથવા વિષયનું પ્રત્યક્ષત્વ
કહેવાય છે. તથા ઈથિી ભિન્ન હોઈને ભોગમાં | ઉપયોગી થાય છે તે દ્રવ્ય વિષય કહેવાય છે. ૨. કમાતૃસત્તામિજસત્તાચવે સતિ જેમ-પૃથ્વી, જળ, તેજ, વાયુ, એ ચારના વાયુપતામાતૃવૈતામિનવમ્ (વેદાંતીઠવણુકરૂપ કાર્યથી માંડીને તે તમામ કાર્ય ને મતે) પ્રમાતાની સત્તાથી જેની સત્તા દ્રવ્ય સુધી શરીર અને ઈથિી ભિન્ન છે, ભિન્ન નથી એવી સત્તાને ગ્ય હોય, તથા અને જીવના ભોગને માટે ( સાક્ષાત કે વિષયાકાર અંતઃકરણની વૃત્તિથી ઉપહિત પરંપરાથી) ઉપયોગી છે માટે તે વિષય હોય, એવા પ્રમાનચેતન્યથી જે અભિનપણું કહેવાય છે.
તે વિષયગત અપક્ષતા કે વિષયની પ્રત્યક્ષતા ૨. વિરારા ગાય વિષયઃ વિચારને
કહેવાય. માટે યોગ્ય એવું વાક્ય તે વિષય.
३. प्रमातृसत्ताऽभिन्नसत्ताकयोग्यत्वे सति स्वाરૂ. વિચારવધારા સાવચT , વિચારો રથયુપતકમાતૃત સત્તાતિરિસત્તાવાચવમ્ વિધાન કરનારું વાક્ય તે વિષય.
(અર્થ ઉપર પ્રમાણે જ છે; માત્ર- પ્રભાત ૪. શraspirનવત્યજ્ઞાનરોડથી શાસ્ત્રથી
ચૈતન્યની સત્તાથી ભિન્ન સત્તારહિતપણું” ઉત્પન્ન થયેલા પ્રમાણજન્ય જ્ઞાન વડે જેની છે એટલે છેવટના શબ્દોમાં ફેરફાર છે.) નિવૃત્તિ થઈ શકે એવો અજ્ઞાનગોચર અર્થ ૪. પ્રમતૃસત્તામHસત્તાયત્વે તિ તે વિષય.
જાગૃત્યુતિક્ષિતન્યાગ્રતત્વમ્ પ્રમાતાની ૧. વાદવિષય: પદનું જે વાય ! સત્તાથી જેની સત્તા ભિન્ન નથી એવી સત્તાને હોય તેને વિષય કહે છે.
યોગ્ય હોય, તથા વિકાર અંતઃકરણની ૬. ફાયનાનત્વે સતિ માળા વિપકઃ | વૃત્તિથી ઉપહિત હોય એવા સાક્ષીચૈતન્યમાં જાણી શકાય એ હેઇને જે ભોગને માટે અધ્યસ્તપણે તે વિષયગત અપરોક્ષતા અથવા ઉપયોગી હોય તે વિષય કહેવાય. વિષયની પ્રત્યક્ષતા કહેવાય.
For Private And Personal Use Only
Page #82
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૯૩ ) ૬. તાર્થણ વચવાનુતચા- . સંબંધ વૃત્તિ કહેવાય છે. એ વૃત્તિરૂપ સંબંમેચમ્ તે તે પદાર્થનું પોતપોતાના વ્યવહારને ધનું જ્ઞાન જે પુરુષને પૂર્વે હોય છે, તે પુરૂષને અનુકૂળ ચિતન્ય સાથે અભેદપણું તે વિષયગત ! તે ઘટાદિક પદના શ્રવણથી ઘટાદિક અર્થની અપરોક્ષતા કે વિષયની પ્રત્યક્ષતા.
સ્મૃતિ થાય છે; અને જે પુરૂષને એ વૃત્તિરૂ૫ વિઘાતચ-ઘટપટાદિક વિષે વડે સંબંધનું જ્ઞાન પૂર્વે નથી હતું, તે પુરૂષને તે અવચ્છિન્ન ચૈિતન્ય.
ઘટાદિક પદનું શ્રવણ થયા છતાં પણ ઘટાદિક
અથની સ્મૃતિ થતી નથી આ પ્રકારે અન્વયविषयवासना-शब्दादिविषयाणां भुज्य
| વ્યતિરેક વડે એ વૃત્તિજ્ઞાન પદજન્ય પદાર્થની માનવશાન: સંવાર: શબ્દાદિ વિષયો જે વખતે ભોગવાતા હોય તે વખતના ઉત્પન્ન
સ્મૃતિમાં ઉપયોગી થાય છે. થયેલા સંસ્કાર તે વિષયવાસના કહેવાય.
પદની એ વૃત્તિના બે પ્રકાર છેઃ (૧) વિષયાન -તરસ્ત્રક્ર=નવનિતાપિs. | શક્તિ અને (૨) લક્ષણું. (એનાં લક્ષણો તે ચકાવુક્રમિથૈયાના માળાઓ. ચંદન, તે શબ્દોમાં જેવાં ). સ્ત્રી, વગેરે તે તે વિષયાકાર એકાગ્રપણાની ૨. વિષયવૈતન્યમચાવત: રાજ્ઞાન બુદ્ધિવડે અભિવ્યકત થવા ગ્ય જે આનંદ રિબાવા વૃત્તિ વિષય ચિતન્યને અભિતે વિષયાદ.
વ્યંજક (વ્યક્ત કરનાર જણાવનાર ) જે વિષયાનુવા – “અભિધેયાનુબંધ') અંતઃકરણ અને અજ્ઞાનનું પરિણામ વિશેષ શબ્દ જુઓ.
તે વૃત્તિ. તેમાં વ્યાવહારિક ઘટપટાદિક વિચાર:-શબ્દ, સ્પર્શ, વગેરે અર્થકાર વૃત્તિમાં અંત:કરણના પરિણામવિષયોમાં જે રાગ તે વિષયાસક્તિ છે. રૂ૫ વૃત્તિ છે; અને પ્રતિભાસિક શક્તિરજ
વિલંવાદ્રિવૃત્તિ –નિષ્ફળ પ્રવૃત્તિ. તાદિ અર્થાકાર વૃત્તિમાં અજ્ઞાનના પરવિતર્મ-કૃતિ, સ્મૃતિ, અને શાસ્ત્રોએ
ણામરૂપ વૃત્તિ છે. એ વૃત્તિ બે પ્રકારની જે કર્મ કરવાનું વિધાન કર્યું છે, તે વિહિત
છેઃ (૧) પ્રવૃત્તિ, અને (ર) અપ્રાકૃત્તિ, કર્મ કહેવાય છે. જેમ, સંધ્યાવંદન, અગ્નિહોત્ર,
। वृत्तिविषयत्वम्-शक्तिलक्षणाकृत्तद्धितान्तઆદિક કર્મ વિહિત કર્મ છે.
સમાસાનામતમજ્ઞાનાવનજ્ઞાનવિષચમ્ ! શકિત, વિદિતમ-ધમત્તાવાવમા ધમની લક્ષણા, કૃદંત, તદ્ધિતાંત, અને સમાસ, એ પ્રાપ્ત કરે એવું હેવાપણું.
બધામાંથી ગમે તે એકના જ્ઞાનને અધીન જે તારમાન-પ્રવચપેન પ્રવર્તમાન ! જ્ઞાનનું વિષયપણે તે વૃત્તિવિધ્યત્વ કહેવાય. વિધાયક્રમનુમાનં વીતાનુમાન | અન્વથદ્વારા | वृत्तिव्याप्तित्वम्-विशिष्टशब्दादिप्रमाणપ્રવર્તમાન વિધાયક અનુમાન તે વીતાનુમાન. વાત્ તત્તઢિયાવરધીમુન્મામિ ત્વમ્ वृत्तिः-शाब्दबोधहेतुपदार्थोपस्थित्यनुकूल:
વિશિષ્ટ શબ્દાદિ પ્રમાણને બળથી તે તે પવાર્થઃ સવા વૃત્તિઃ શાબ્દબોધની
વિષયાકાર બુદ્ધિના ઉદયનું પ્રકટ થવાપણું. હેતુ જે પદાર્થની ઉપસ્થિતિ એટલે સ્મૃતિ वेगः-मनोवृत्तिवृत्तिसंस्कारत्वव्याप्यजातिमान् છે, તે સ્મૃતિને અનુકૂળ જે પદપદાર્થને ! વેશ: મનમાં રહેનારા પદાર્થ વિષે સંબંધ, તે સંબંધનું નામ વૃત્તિ. જેમ ઘટાદિક રહેનારી, તથા સંસ્કારત્વ જાતિની વ્યાપ્ય પદાથીના શાબ્દ બેધને હેતુ જે ઘટાદક | એવી જે જાતિ છે, તે જાતિવાળા ગુણુ વેગ અર્થો સાથે શક્તિ આદિક સંબંધ છે, તે તે કહેવાય છે. મતલબ કે મન વિષે વેગ રહે છે.
For Private And Personal Use Only
Page #83
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૯૪) તે વેગમાં વેગત્વ જાતિ રહે છે, માટે તે વેગ દેવનાથઃ (બૌદ્ધમતે)– હું સુખી જાતિ મનોવૃત્તિવૃત્તિ કહેવાય છે, અને વેગ, છું, હું દુઃખી છું, એ પ્રકારને જે સુખદુઃખને સ્થિતિસ્થાપક તથા ભાવના આ ત્રણ પ્રકારના અનુભવ તેનું નામ વેદનાધ છે. સંસ્કારોમાં રહેનારી જે સંસ્કારત્વ જાતિ છે, જે નીચા (જૈનમતે)–અમારે જાણવા તે સંસ્કારત્વ જાતિની વ્યાપ્ય વેગવ જાતિ
| | ગ્ય તત્ત્વ છે, એવા પ્રકારના જ્ઞાનનું હેતુભૂત છે. એવી વેગવં જાતિ બધા વેગમાં સમવાય
જે કર્મ તે વેદનીયકર્મ. સંબંધથી રહે છે, માટે ઉક્ત લક્ષણ સંભવ છે. ૨. નામિક કર્મ થયા પછી સ્ત્રીના ઉદરના
જયંત્રિીનચાવે શસ્ત્રક્રિયા-! બુદ્દબુદને જે જઠરાગ્નિ તથા પ્રાણવાયુવડે જનારા જે સંસ્કાર કઈ ક્રિયાથી ઉત્પન્ન ધનભાવ તે વેદનીય કર્મ થાય એ હેય, તથા તે બીજી ક્રિયાને વાતા–વેલાનામજોગવસાનમા: વેદને જનક હોય, તે સંસ્કાર “વેગસંસ્કાર' અંતભાગ-છેલ્લો ભાગ તે વેદાન્ત. કહેવાય છે.
वैखरीवाक्-मौखिक वाय्वभिव्यङ्ग्यः सर्व– નીચે વાવયં વૈઃ જે પુરૂષે શ્રુતિવર: છૂઃ ઃા મુખના વાયુવડે રચેલું વાકય ન હોય તે વેદ. અર્થાત ભારતાદિ વ્યક્ત થાય છે અને સર્વનાથી સંભળાય જેમ પુરૂષે રચેલાં છે તેમ જેની રચના કઈ એ ધૂલ શબ્દ તે વખરી વાણું. મનુષ્ય ન કરી હોય તે વેદ.
__ वैखानसः-अकृष्टपच्यौषधीभिर्मामबहिष्कृता૨. સંઘવાયાનુસાળ સ્વરાવિશિષ્ટા ચ મિમિત્રાવિતુર્વન વૈવાન વગર ખેડયે વનવી પરિવાર પર વેઃ ચાલતા આવેલા ગામની બહાર પાડેલી ડાંગર વગેરે ઔષધી સંપ્રદાયને અનુસરીને જેમાં સ્વરાદિક અક્ષરો- વડે અગ્નિહોત્ર વગેરે કરતે (જે વાનપ્રસ્થાવાળા અક્ષરની અનુક્રમવાળી રચનાની પદ્ધતિ | શ્રમી તે) ખાનસ, હોય તે વેદ. (:
વૈદિકરા તાત્પર્ધન-ઉપક્રમાદિ છે ૩. પ્રાથનિઝવરિદારાવિમુવાચે છે. લિંગ વડે તાત્પર્યાને નિશ્ચય કરે તે. એ છે પ્રો વેતિ ર વૈદ્રઃ આ ઈષ્ટ અર્થની પ્રાપ્તિ લિંગ:–“પસંહારાવખ્યા પૂર્વતારમ્ | અને અનિષ્ટ અર્થને દૂર કરવાને અલૌકિક | અર્થાપત્તળ ચિક્ર તાનિ II” એવાં ઉપાય જે ગ્રંથ જણાવે છે તે વેદ. છે. (એને વિસ્તારથી અર્થ અન્યત્ર આપ્યો (સાયણાચાર્ય).
છે તે જે .). ૪. ધર્મદ્રહ્મપ્રતિક્રમો પ્રમrora વૈધવ્યં-વિરુદ્ધ ધર્મ ૨. “ત્ર, વૈઃ ધર્મનું અને બ્રહ્મનું પ્રતિપાદન કરનારું
ચરા વાધર્મવૈવર્ગણિત તત્ ” “જે ધર્મમાં અપૌરુષેય પ્રમાણુરૂપ વાક્ય તે વેદ.
- જેનું સાધર્યું હોય તે ધર્મમાં બીજાનું ધર્મો
હોય છે. ” (પ્રશસ્ત. ૧. રૂ.). (મધુસૂદન).
રે, અસાધાળે ઘ વૈધર્મેન્ ! એકને જે છે. મંત્રન્નાદાનાત્મા ઃ જે મંત્રાત્મક છે જે અસાધારણ ધર્મ, તે બીજાનું વિંધમ્ય કહેવાય. અને બ્રાહ્મણત્મક હોય તે દ. (મંત્રના . તાત્તિ સત તતરવૃત્તિત્વમ્ જે વિનિગને સમજાવનારો ગદ્ય ભાગ તે પદાર્થમાં જે ધર્મ હોય તે ધર્મનું તેનાથી બ્રાહ્મણ કહેવાય છે.) અથવા–
બીજા પદાર્થમાં ન હોવાપણું તે વૈધર્મો ૬. મૈત્રાબળામાં વેઃા મંત્ર અને ધર્થBત – જે દાન્ત નિશ્ચિત બ્રાહ્મણને સમુદાય તે વેદ.
સાવ્યાભાવવાળું તથા નિશ્ચિત સાધનાભાવ
For Private And Personal Use Only
Page #84
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૫) વાળું હોય છે તે દષ્ટાન્ત વૈધમ્ય દષ્ટાન્ત શંકાઓની નિવૃત્તિ વૈયાત્યરૂપ તર્કથી થાય કહેવાય છે. જેમ, હદ (પાણીને ધરો) | છે. અર્થાત કાંઈ ઉત્તર ન આપવો એજ એને એ, “વર્તે વાતિમાન ધૂમા’ એ પ્રસિહ | ઉત્તર છે. અનુમાનમાં વૈધમ્મ દષ્ટાન્ન છે; કેમકે પાણીના ૨. નિર્ટન-નિર્લજજાપણું, બેઅદબી, ધરામાં સાધ્ય (અગ્નિ) ને અભાવ નિશ્ચિત | તે વૈયા. છે, તેમ સાધન (ધૂમ) ને અભાવ પણ
1
ન
ચમ-આ લોકમાં તથા સ્વર્ગાદિ નિશ્ચિત છે. એને વ્યતિરેક દષ્ટાન પણ કહે છે.
લોકનાં જેટલાં વિષયજન્ય સુખો છે તથા તે વૈધતોષ–યર્લૅસમાવેરાઃ | એક
સુખનાં જે જે સાધન છે, તે સર્વની ઈચ્છાથી ધર્મવાળા પદાર્થોને અસમાવેશ, એ વૈધમ્ય
* રહિતપણે તે વૈરાગ્ય. દોષ છે.
૨. વિશેષ નિદ્દા–વિષયના ત્યાગની वैधर्म्यसमाजातिः-वैधhण स्थापना
ઈચ્છા તે વૈરાગ્ય. હૈતુમુત્તર વૈધામાં ધર્મના કારણથી
રૂ. વિષષ વૈuથમ–વિષયમાં તૃણુસ્થાપના હેતુને દૂષક જે ઉત્તર તેનું નામ રહિતપણું તે વૈરાગ્ય. વૈધમ્મસમાં જતિ છે. (“સાધર્યાસમા”
४. दृष्टादृष्टाविषयेषु स्पृहाविरोधिचित्तपरिणामશબ્દનું ઉદાહરણ જુઓ.) ઉદાહ–જે કદાચિત વિષે વૈરાગFT દષ્ટ (આ લોકના) તથા ક્રિયાવાળા લોષ્ટના સાધમ્મથી આત્મા ક્રિયા- અદષ્ટ (પરલોકના ) વિષમાં પૃહાનું વિરોધી વાળા થાય, તો તે વીષ્ટના વિભુરૂપ વધ- એનું એક પ્રકારનું ચિત્તને પરિણામ તે ર્ષથી તે આત્મા નિષ્ક્રિય કેમ નહિ હોય! વૈરાગ્ય. એ વૈરાગ્ય બે પ્રકારનું છેઃ (૧) પરઆ ઉદાહરણમાં લેખના સાધમ્યથી આત્મા છે વૈરાગ્ય (ર) .
| વૈરાગ્ય (૨) અપરા. ક્રિયાવાળો તે હોય છે, પરંતુ તે લેન્ટના
ઘેરાથાકૂ–વિષમાં દોષદર્શન વૈધમ્મથી તે આત્મા નિષ્ક્રિય નથી હોતા, એ
એ વૈરાગ્યનું કારણ છે. જેમ-“શરીર ત્રણઅર્થમાં કાંઈ પણ નિયામક નથી. એવા
वत्तद्यदन्नं च व्रणलेपनम् । व्रणशोधनवत्स्नानं वस्त्रं ઉત્તરનું નામ વૈધમ્પસમાજાતિ છે.
૨ ત્રાકૃવત્ ૧ ” શરીરમાંથી છિદ્રોઠારા હૈમાવવા–બુદ્ધનો થી શિષ્ય. એ મળ નીકળ્યા કરે છે માટે તેને ઘણુ જેવું બાહ્ય પદાર્થનું અસ્તિત્વ માને છે, અને તેને (ધારાં પડેલા ગૂમડા આદિ જેવું ) જાણવું; પ્રત્યક્ષ જ્ઞાન વિષય પણ માને છે. અન્ન ખાવામાં આવે છે તે વ્રણ ઉપરના લેપ
હૈયાર થF-નિઝામિત્રવિમરચન્તાનાં જેવું જાણવું; સ્નાન કરવામાં આવે છે તે વવાનાં વિમિત્રાર્થનિgવમ્ ! જૂદી જૂદી વિભક્તિ- 1 વ્રણને જોવા જેવું જાણવું; તથા વસ્ત્ર પહેરવાળાં પદોનું જૂદા જૂદા અર્થમાં સ્થિતિ પણું–
વામાં આવે છે તે ત્રણ ઉપરના પાટા જેવું હોવાપણું.
જાણવું. ઈત્યાદિ દેવદર્શન વૈરાગ્યનું કારણ છે. થા – અરતિસમાયશ્નરશ્વરાચાં માને છે તથgઊંતા--સર્વ લેકથી ઉત્કૃષ્ટ જે વૈચાત્યમાં સમાધાન કરવાને અશક્ય એવી | બ્રહ્મલોક છે, તેને પણ તણખલાની પેઠે તુચ્છ જે વાદીના પ્રશ્નોની પરંપરા છે. તે પ્રાપ્ત થતાં | જાણીને તેના સુખમાં અનિચ્છા હોવી તે જે મન ધારણ કરવું, તેનું નામ યાત્ય છે.! વૈરાગ્યની પૂર્ણતાને વૃધિ છે. જેમ-કોઈ પૂછે કે, ઈશ્વરના સાધક પ્રમાણ જૈનાચBરજૂ–વિના પ્રયત્નથી પ્રાપ્ત વિષે શું પ્રમાણ છે ? તે પ્રમાણના સાધક થયેલા ભોગોમાં પણ ચિત્તની જે અદીનતા પ્રમાણ વિષે શું પ્રમાણ છે? આવી વાદીની છે. તે વૈરાગ્યનું ફળ છે.
For Private And Personal Use Only
Page #85
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
( ૧૯૬ )
પર.
वैराग्यसाधनम् - ~~~આ લાક્ર તથા લેાકના વિષ્યામાં સાતિશય ( એટલે પેાતાને પ્રાપ્ત થયેલા વિષયેા કરતાં પણ ઉત્તમ વિષયાવાળા ખીજા છે એમ જાણવાથી જે અપૂર્ણતા રહેવી તે ), અનિત્યતા, આદિક દોષો જોવારૂપ જે દ્વેષદષ્ટ છે, તે વૈરાગ્યનું સાધન છે. વૈશિષ્યમૂ——સંબંધ, જેમ, ૮ મૃતહ ઘવિશિષ્ટમ્ ’–‘ ભૂતળ ઘટના સંબંધવાળુ છે.' એમાં, ધડા વડે વિશિષ્ટ એટલે વિશેષવાળું ભૂતળ કહ્યું છે. માટે એ વિશિષ્ટપણાના સબંધ ભૂતળ સાથે છે, એ ભૂતળમાં વિશષ્ય છે.
વ્યક્તિ:—કોઈપણ એક પદા. व्ययभेदः ( जातिबाधकः ) - स्वाश्रयनिष्ठસ્વાશ્રયતિયેાશિમેવાસાવા વ્યયમેવઃ ) આકાશ, કાળ અને દિશા, એ ત્રણ દ્રવ્યોમાં યથાક્રમે રહેનારા જે આકાશતત્વ, કાલવ, અને દિવ્, એવા ધમ છે, એ ત્રણ ધર્માં જાતિ કહેવાતા નથી, કેમકે વ્યસ્ત્યભેદ નામે દોષ તે જાતિના બાધક છે. આકાશાદિ ત્રણે દ્રવ્યેા નાના હાતાં નથી, પણ એક એક વ્યક્તિરૂપ હોય છે; માટે આકાશમાં આકાશને ભેદ રહેતે! નથી. એજ પ્રમાણે કાળમાં કાળના અને દિશામાં દિશાને વેરોનિજરાણમ્—-બળાત્રીમાં વિરોધ-ભેદ રહેતા નથી. જે આકાશાદિ નાના હેત,
વવાર્થમધિ ચટ્ટતા પ્રથઃ । કણાદ મુનિએ ‘વિશેષ' - નામના પદાર્થને ઉદ્દેશીને રચેલું શાસ્ત્ર.
તે એક આકાશમાં બીજા આકાશને, એક કાળમાં ખીજા કાળનેા, અને એક દિશામાં બીજી દિશાના ભેદ રહેત; પણ તે નાના નથી, માટે તે આકાશાદિમાં સ્વઆશ્રયનિષ્ઠ ( એટલે ભેદાભાવના આશ્રય જે આકાશાદિ તેમાં રહેલા ) સ્વઆશ્રયપ્રતિયેાગિક ( એટલે સ્વાશ્રયરૂપ આકાશાદિના પ્રતિયેાગી હૈાય એવા ) ભેદના અભાવ રહેલા છે. અર્થાત્ આકાશ પોતે પોતાનું પ્રતિયોગી હાઇ શકતું નથી, માટે આકાશાદિ એકજ વ્યક્તિ આકાશાદિમાં વ્યત્યભેદ રહેલે છે. એવા વ્યક્ર્મભેદ જ્યાં જ્યાં હોય ત્યાં જાતિ હોઈ શકે નહિ. તાપ કે નાના ધર્મીઓ વિષે એક એક ધર્મપ્રચારક જાતિપણાની સાધક છે. મતલબ કે એકજ જે અનુગત બુદ્ધિ છે, તે અનુગત બુદ્ધિજ વ્યક્તિમાં જાતિ સામાન્ય હોઇ શકે નહિ.
વૈશ્યતેવઃ—પંચમહાયજ્ઞરૂપ એક પ્રકારનું સ્મા નિત્યક ગૃહીના ઘરમાં ખાંડણીયા, બંટી, ચૂલા, પાણિયા, અને સાવરણી, એ પાંચ હિંસા થવાનાં સ્થળ છે; એ હિંસારૂપ પાપનું નિવારણ કરવા માટે જે કમ કરવાનું કહ્યું છે તે વૈશ્વદેવ.
વૈશ્વનેવાલઃ-મિપિતૃ ધારિમ્યાન मन्त्रविशेषेणदीयमाना बलिः । ( વૈશ્વદેવમાં ) અગ્નિ ( દેવ ), પિતૃ, ( મનુષ્ય ), ગાય, કૂતરૂં, કાગડા, ( અને કટપતંગાદિ ), એ સર્વને અમુક મદ્રેચારપૂર્વક જે બિલ આપવામાં આવે છે તે.
વૈધ્યાનઃ—સમષ્ટિ સ્થૂલ શરીર વડે ઉપહિત ચૈતન્ય. એને ‘વિરાટ્' પણ કહે છે. અથવા--સમષ્ટિ સ્થૂલ શરીર, સૂક્ષ્મશરીર, તથા તે બન્નેનું કારણ માયા, એ ત્રણ વડે ઉપહિત
व्यञ्जकत्वम् - स्वविषयेऽस्ति
प्रकाशते
ચૈતન્ય તે વૈશ્વાનર. (વિરાટ્ શબ્દ જુએ. ) | ાયિ યારતિયનમાત્રાનેતૃત્વમ્ । વ્યંગ૨. અગ્નિ. વિષયમાં ‘તે છે, ‘તે જાય છે' ઇત્યાદિ વ્યવહારનું પ્રતિબંધક માત્ર જે હોય તેને દૂર કરનાર હોવાપણું તે ય્જકત્વ,
વૈચિત્રસુલમ્ શબ્દ, સ્પર્શી, વગેરે વિયેાના સાક્ષાત્કારવડે જન્ય જે સુખ છે, તે સુખ વૈયિક કહેવાય છે,
Acharya Shri Kailassagarsuri Gyanmandir
|
વૈળવઃ-લૈલાનયાથાામે વીલાયુઃ । વૈખા નસ વગેરે આગમમાં કહેલી દીક્ષાવાળા તે વૈષ્ણવ. (નિસિંધુ),
યજ્ઞનાવૃત્તિ:—વાચ્ય, લક્ષ્ય, અને તાપ` એ ત્રણ અર્થથી ભિન્ન કોઈ ચમત્કારી અનું ભાન શબ્દનો જે વૃત્તિથી થાય તેને વ્યંજનાવૃત્તિ કહે છે. જેમ. તીરે ઘાષ: '
For Private And Personal Use Only
Page #86
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૭) (કાંઠા પર ગશાળા છે ) એમ કહેવાથી શ્રોતાને ! ૨. અર્થાધિરાવૅત્તામાવપ્રતિનિત્વમ્ | સહેલાઈથી કાંઠા પર રહેલી ગોશાળાને બેધ કાર્યના અધિકરણમાં (કારણમાં) રહેલો જે થઈ શકે તેમ હતું, એમ છતાં “કાચ દેવળઃ” અત્યંતભાવ તેનું પ્રતિયોગિપણું (મતલબ (ગંગ ઉપર ગોશાળા છે ), એમ કહેવાને | કે કારણના અત્યંતભાવવાળું જે કાર્ય ] તે હેતુ ગંગાની શીતલતા, પાવનતા આદિકના | વ્યતિરેક વ્યભિચાર. બંધ કરવા માટે છે. એ શીતલતા, પાવનતા
व्यतिरेकव्याप्तिः-साध्याभावव्यापकीभूઆદિકની પ્રતીતિ ગંગાપદની લક્ષણવૃત્તિથી નrama"
તામાવતિયાત્વિમ્ સાધ્યના અભાવનો થઈ શકતી નથી, તેમ શક્તિવૃત્તિથી થઈ વ્યાપકભૂત જે અભાવ છે, તે અભાવનું જે શકતી નથી. તેમ વક્તાનું તાત્પર્ય પણ
પ્રતિગિપણું તેનું નામ વ્યતિરેક વ્યાપ્તિ. ગશાળાનું સ્થાન બતાવવામાં છે, માટે એ જેમઃ-પર્વને માન માતુ (પર્વત અગ્નવાળો ત્રણેથી ભિન્ન શીતલતા, પાવનતાદિક અર્થનું
છે, ધૂમરૂપ હેતુથી. )' આ પ્રસિદ્ધ અનુભવમાં ભાન આ વૃત્તિથી થાય છે, માટે એ વ્યંજના વહ્નિરૂપ સાધ્યને અભાવ હૃદ (પાણીના ધરા) વૃત્તિ છે.
માં રહે છે, તથા ધૂમરૂપ હેતુને અભાવ પણ દતિ –મિશ્રણ, ભેળસેળ.
તે ધરામાં રહે છે અને જ્યાં જ્યાં વહ્નિને અભાવ व्यतिरेकः-यदभावे यदभावो व्यतिरेक: । ।
હોય છે. ત્યાં ત્યાં ધૂમનો પણ અભાવ હોય એકના અભાવથી બજાનો પણ અભાવ તે
છે.” એ રીતે ધૂમાભાવ એ વહિંના અભાવનો વ્યતિરેક. ૨. અવયથી ઉલટે તે વ્યતિરેક.
* વ્યાપક પણ છે; તે સાધાભાવના વ્યાપકીભૂત ૩. સંબંધ ન હોવો તે વ્યતિરેક. ૪. ન!
ધૂમાભાવનું પ્રતિયોગિપણું તે ધૂમરૂપ હેતુ હવું તે. જેમ, સ્વપ્રમાં જાગ્રતના પૂલ શરી વિષે રહેલ છે. એ જ તે ઘૂમરૂપ હેતુમાં રાદિનું ભાન થતું નથી; સુષુપ્તિમાં સ્વમના ડિર
વહ્નિરૂપ સાધ્યની વ્યતિરેક વ્યાપ્તિ છે. સૂક્ષ્મ શરીરાદિનું ભાન થતું નથી; સમાધિમાં
તિવર:-રામ કાર્યોસુષુપ્તિના કારણે શરીરનું ભાન થતું નથી;
સારનું ભાન થતુ નવા મવા કારણનો અભાવ હોય તો જરૂર એવી રીતે ધૂલ, સૂક્ષ્મ અને કારણ શરી. કાયર પણ અભાવ જ હોય, ત્યાં વ્યતિરેક રન તે તે અવસ્થા સાથે વ્યતિરેક છે.
સહચાર રહે છે. જેમ, માટી વગેરે કારણે વ્યાતિવૈરાગૃત્તિ તપાછાં મળે ન હોય તો તે ઘડે પણ ઉપજે નહિ, એવે વખ્યોSEાન વ્યતિરાવધાર્થ તન્નાસા | સ્થળે માટી વગેરે કારણે વ્યતિરેક સહચાર ચિત્તમાં રહેલા રાગાદિક દેષમાંથી આટલા વાળાં કહેવાય છે. દોષ તે મારા નિવૃત્ત થયા છે અને આટલા !
ટથતિહાર-પરસ્પર કોઈ ક્રિયા કરવી તે. દોષ બાકી રહ્યા છે, એવા પ્રકારને વ્યતિરેકથી
व्यधिकरणत्वम्-तदनधिकरणावृत्तित्वम् । નિશ્ચય કરીને બાકી રહેલા દેને દૂર કરવા તે તેના અનધિકરણમાં ન હોવાપણું. જેમ-કપના માટે જે ઈચછારૂપ પ્રયતન તે વ્યતિરેક વૈરાગ્ય ! સંયોગના અભાવનું વ્યધિકરણત્વ તેના પ્રતિકહેવાય.
ભેગી કપિગમાં છે. અથત વૃક્ષની તિવાક્યમવર–ારનામા અર્થ- !
સાથે કપિનો સંગ એ કપિસયોગના સવ કારણને અભાવ છતાં કાર્યની ઉત્પત્તિ |
અભાવનું અધિકરણ કહેવાય નહિ, માટે તેને કહી હેય, ત્યાં વ્યતિરેક વ્યભિચાર જાણો | વ્યધિકરણ કહે છે. જેમ, નાસ્તિક ગ્રંથમાં મંગળરૂપ કારણ ન ૨. મિત્રવિમરચા સતિ મિશ્નાર્થ નિgવવI છતાં ગ્રંથ સમાણિરૂપ કાર્ય દેખાય છે, માટે | પદની વિભક્તિ ભિન્ન હોઈને ભિન્ન અર્થમાં એ વ્યતિરેક વ્યભિચાર છે.
હેવાપણું તે વ્યધિકરણત્વ.
For Private And Personal Use Only
Page #87
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૯૮) વ્યારા – નિમિત્તસદ્ધાવાદિરિયે વસ્તુને ગ્રહણ ત્યાગ જ્ઞાન વડે કરવામાં આવે મુ ચવા નિમિત્તના હેવાપણાને લીધે તે કરવામાં આવે છે, માટે જ્ઞાનનું નામ વ્યવહાર છે. વિશિષ્ટ એ અપદેશ એટલે મુખ્ય વ્યવહાર, ૨. વ્યવસે-
જ્ઞાનેતિ વ્યવહારઃ તે વ્યપદેશ કહેવાય.
જેના વડે વસ્તુને જાણવામાં આવે છે, તે - ૨. મિનુમાવ: . એક જ પદાર્થમાં વ્યવહાર. આ વ્યુત્પત્તિમાં શબ્દને વ્યવહાર બે વિષયોને આરોપ. જેમ-દેવદત્તને એકજ ! કહે છે, કેમકે શબદ વડે વસ્તુનું જ્ઞાન થાય છે. કરે છે, તેથી મેં પણ તે છે અને નાને
રૂ. જ્ઞાનની વેરાથા ચારઃ જ્ઞાન પણ તે છે.
ઉત્પન્ન કરે એવા શબ્દની યેજના તે વ્યવહાર. દયામવર:– સાધ્યામાવત્તિત્વમ્ સાધ્ય
તા ૪. કાર્ટરા કાર્યને અનુકૂલ ના અભાવમાં હેતુનું રહેવાપણું તે વ્યભિચાર.
' શબ્દનો પ્રયોગ કરવો તે વ્યવહાર व्यभिचारी-साध्यवज्जातीयवृत्तित्वे सति ચત્ર વર્તતે સઃ જે હેતુ પોતાના સાધ્યવાળી
५. अर्थविशेषबोधनाय शब्दविशेषप्रयोगः । જાતિમાં રહેલો હોય અને વળી સાળવાળી અમુક અર્થનો બાધ કરવાને અમુક શબ્દને જાતિથી અન્યત્ર પણ રહેતા હોય તે હેતુ | પ્રયોગ કરવો તે. વ્યભિચારી કહેવાય. જેમ, “અગ્નિ’ સાધ્ય છે व्यष्टिः-प्रत्येकवृक्षवदनेकबुद्धिविषयः । છે, અને તેને હેતુ “જડત્વ' છે એમ કે છે જેમ વનમાં પ્રત્યેય છૂટું છૂટું વૃક્ષ હોય છે, કહે, તો તે હેતુ વ્યભિચારી કહેવાય; કેમકે ? તેમ જે એવી ભિન્નભિન્ન અનેક બુદ્ધિને
જડત્વ' જેમ અગ્નિમાં છે, તેમ પૃથ્વીમાં, ' વિષય હોય તે વ્યષ્ટિ. પાણીમાં અને બીજા પદાર્થોમાં પણ છે. ર. વિદ્યાવ્રત્તા જેમ. એક વ્યક્તિ
દયત્વF– સ્વસમાવાયાવરચાઈ. | હોય ત્યાં બીજી વ્યક્તિ હોતી નથી, તે જે એક નરટિતવમા એક ધમ જે અધિકરણમાં ! બીજાથી વ્યાવૃત્ત હોય તે વ્યષ્ટિ. ( સમષ્ટિ' હોય તે જ અધિકરણમાં અવશ્ય કરીને ના શબ્દ જુઓ. સમષ્ટિ અને વ્યષ્ટિ એવા પ્રકાર કલ્પી શકાય એવા બીજા ધર્મની ઘટના અજ્ઞાનની છે.) કરવાપણું તે વ્યર્થવ.
કમરામ્-પરસ્પર વ્યાવૃત્ત જે દયવધાનમ્ - ચાન્તળ ચાતરાછા [ પ્રત્યેક લિંગ શરીર તે. (વ્યષ્ટિયૂલ ટ્રના એક દ્રવ્ય વડે બીજા દ્રવ્યનું આચ્છાદન શરીરની પેઠે.) જેમ સૂર્યગ્રહણમાં ચંદ્ર વડે સૂર્યનું આચ્છાદન !
gધૂરા રમુજેમ, એક “ગાય” તે ચંદ્રવડે વ્યવધાન થયું કહેવાય; અંતરાય.
વ્યક્તિથી બીજી “ગાય” વ્યક્તિ વ્યાવૃત્ત व्यवसायज्ञानम्-विषयविषयकज्ञानम् ।।
( ભિન્ન) હોય છે, તેમ પરસ્પર વ્યાવૃત્ત જે જ્ઞાન વિષય એવું જે પૂર્વજ્ઞાન તે વ્યવસાય
પ્રત્યેક સ્કૂલ શરીર, તે વ્યષ્ટિ સ્થૂળ શરીર જ્ઞાન કહેવાય છે.
કહેવાય છે. व्यवस्था-विषयान्तरपरिहारेणविषयविशेषग्|
व्यसनम्-इष्टानिष्टवस्तुविषयं चित्तसंलगनम् । સ્થાપનમ્ ! બીજા વિષયને પરિહાર કરીને | ઇષ્ટ કે અનિષ્ટ વસ્તુમાં ચિત્તનું લાગી રહેવું અમુક વિષયનું સ્થાપન કરવું. તે વ્યવસ્થા. તે વ્યસન
व्यवहारः - व्यवह्रियते हानापानादिकं व्याकरणम् - प्रत्ययविधानसामर्थ्यादर्थनिश्चयो ચિહે-નેતિ જેના વડે વસ્તુનું ગ્રહણત્યાગાદિ ચાર પ્રત્યયનું વિધાન કરવારૂપ સામર્થ્યકરવામાં આવે તેને વ્યવહાર કહે છે. અર્થાત | વડે અર્થને નિશ્ચય તે વ્યાકરણ,
For Private And Personal Use Only
Page #88
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨. અર્થવિષમશ્રિચતિવચચાલિવિર | માટે આ અનુમાન વડે ઈશ્વરને પ્રયત્ન સર્વ પાવીજૂ વિપુલબ્દાર્થવિરોષણા કન્યા || જગતના કારણરૂપે સિદ્ધ થાય છે. આ અનુશબ્દના અમુક અર્થ વિશેષને ઉદ્દેશીને સ્વર, માન વિષે પ્રતિવાદીઓ એમ શંકા કરે છે પ્રકૃતિ પ્રત્યય, વગેરેનું વિધાન કરીને પદના | કે, “ કાર્યવરૂપ હેતુ તો ભલે રહ્યો, પણ વિભાગનો અર્થ વિશેષ જણાવનારે ગ્રંથ તે | પ્રયત્નજન્યવરૂપ સાધ્ય ન હોવું જોઇએ, એમ વ્યાકરણ.
અમે કહીએ તે શો બાધ આવે છે? એનું ૨. વેલવે સતિ રદ્ધાપુતાવોષ વ્યા- { સમાધાન વાદી વ્યાઘાતરૂપ તર્કથી કરે છે; જામ્ વેદનું અંગ હઈને શબ્દની સાધુ- ' એવી રીતે કે, કાર્ય તથા પ્રયત્નજન્યત્વનો તાને બોધ કરનાર શાસ્ત્ર તે વ્યાકરણ અભાવ, એ બે ધર્મ પરસ્પર વિરૂદ્ધ છે, જેમ
વ્યવસ્થાન[–“gછેઃ પરાથાિવિકો ઘટ અને ઘટનો પ્રાગભાવ, તથા ઘટ અને વાચીનના | આક્ષેપચ રમાવાને ચાલ્યા ઘટને પ્રāસાભાવ, એ બને પરસ્પર વિરુદ્ધ પક્ષનH ” ગ્રંથમાંનાં પદે છૂટાં પાડી છે; એ બને વિરુદ્ધ ધર્મોને એક વસ્તુમાં
બતાવવાં, પદોને અર્થ કહે, સમાસાંત ' સમુચ્ચય (એકે કાળે રહેવાપણું) કહેવાથી પદોનો વિગ્રહ કરી બતાવવો, વાક્યમાંના વ્યાઘાતની પ્રાપ્તિ થાય છે, તેમ કાર્યોત્વ શબ્દોને અન્વય કહી બતાવવો, અને આક્ષે- અને પ્રયત્નજન્યત્વાભાવ, એ બે વિરોધી પિનું સમાધાન કહેવું, એવી રીતે પાંચ લક્ષણ ધર્મોને પણ એક વસ્તુમાં સમુચ્ચય કહેવાથી જેમાં હોય તેને વ્યાખ્યાન કહેવાય. વ્યાઘાતની પ્રાપ્તિ થાય છે. व्याघात:-परस्परविरुद्धधर्मयोरेकाधिकरणे
व्याजः-अन्यफलसाधनतया स्वेष्टस्यान्यफलસમુચ: પરસ્પર વિરુદ્ધ ધર્મોને એક અધિ. કરણમાં સમુચ્ચય તે વ્યાઘાત. જેમ–દેવદત્ત |
સાધનન જ્ઞાતિસ્યાવરણમાં પિતાનું ઇષ્ટ ફળ કહે છે કે “મારા મુખમાં જીભ નથી.' આ
કાંઈક અન્ય છે, તે ફલના સાધનરૂપે પિતાના દુષ્ટાતમાં જીભને અભાવ અને બોલવાપણું
આચરણને ન જણાવતાં કોઈ બીજાજ ફળના
સાધન રૂપે પિતાનું આચરણ જણાવવું તે એ બન્ને વિરુદ્ધ ધમાં છે, અને એકજ મુખ
વ્યાજ કહેવાય છે. જેમ, ધનસંગ્રહ પિતાનું રૂપી અધિકરણમાં તેને સમુચ્ચય દેવદતે કર્યો
ઈષ્ટ ફળ છે, પણ તે માટે પોતે ભિક્ષા માગે માટે એ વ્યાધાત દેષ છે.
છે એમ ન જણાવતાં ગૌરક્ષારૂપ ફળના સાધન ૨. વિદ્ધસમુચો વ્યાઘાતઃ પરસ્પર વિરુદ્ધ ! રૂપે પિતે ભિક્ષાચરણ કરે છે એમ જણાવવું ધર્મોને જે એક અધિકારણમાં સમુચ્ચય છે, તેનું તે વ્યાજ. લોકો કહેશે કે, આ માણસ ગૌરનામ વ્યાઘાત છે. જેમ,-વિવાદાસ્થતિ ના ક્ષાના વ્યાજથી ધનસંગ્રહ માટે ભિક્ષા માગે છે. કરારમ્, કાર્યવાત, ઘટવ (વિવાદના વિષયભૂત ક્ષિતિ અંકુરાદિક જગત કેઈક |
ચાનઃ-શરીરમાં બધે ગમન કરનાર વાયુ પ્રયત્ન વડે જન્ય છે, કાર્યરૂપ હોવાથી. જે જા –જે ધર્મ બીજા કેઈમાં જે જે કાર્ય હોય છે તે તે પ્રયત્ન વડે જન્ય વ્યાપી રહ્યો હોય છે. ન્યાયશાસ્ત્રની વાય હેય છે; જેમ ઘટ કાર્ય હોવાથી તે કુંભારના
રચનામાં, તેના વાચક શબ્દનું વ્યાપ્ય શબ્દની પ્રયત્ન વડે જન્ય છે; તેમ આ જગત પણ કાર્યરૂપ હેવાથી કેકના પ્રયન વડે અવશ્ય
પછીથી ઉરચારણ કરવામાં આવે છે. જેમ જન્ય હોવું જોઈએ.) તેમાં છવાના પ્રયત્નને ધૂમાવ્યા વણિક (ધૂમાડે જેનું વ્યાપ્ત છે તે બધા જગતની કારણભૂતતા સંભવતી નથી, એ અગ્નિ) અગ્નિ એ વ્યાપક છે. અગ્નિત્વ
For Private And Personal Use Only
Page #89
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૦ ) ધર્મ ધૂમમાં વ્યાપી હ્યો છે, માટે અગ્નિ | વિહિત નિષિદ્ધ કમને ધર્મ અધર્મ, વ્યાપાર વ્યાપક છે.
હોય છે. ૨. જે આધક દેશ વર્તી હેય તે વ્યાપક. |
૨. ચરણનચકખગચચિાગના કરણથી જેમ, પૃથ્વીત્વજાતિ કરતાં દ્રવ્યત્વજાતિ |
* જન્ય જે કરણું, તે કરણથી જન્ય જે ક્રિયા અધિક દેશમાં રહે છે, માટે દ્રવ્યત્વજાતિ તે ક્રિયાને જનક તે વ્યાપાર કહેવાય છે. વ્યાપક છે, અને પૃથ્વીત્વ જાતિ વ્યાપ્ય છે. | તેમજ પૃથ્વીત્વ અને ઘટવમાં પૃથ્વીત્વ વ્યાપક
व्याप्तिः-साध्यसाधनयोर्नियतसामानाधिकर
માં સાધ્ય અને સાધન એ બન્નેનું જે છે અને ઘટવ ન્યૂન દેશવર્તી હોવાથી વ્યાપ્ય છે છે. તેથી “ઘટત્વવ્યાખ્યત્વ' અથવા
અવ્યભિચરિત સામાનાધિકરણ્ય હોય તેને પૃથ્વીત્વવ્યાખ્યત્વમ ! ' એમ બોલવાને
વ્યાપ્તિ કહે છે. જેમ,–ધૂમ' સાધન અને સંપ્રદાય છે.
“અગ્નિ સાધ્ય છે. તેમાં ધૂમ સાધન કોઈ
વખત પણ સાધ્ય એવા અગ્નિને છોડીને વ્યાપતિ –અધિક દેશવૃત્તિ જાતિ.
સ્વતંત્ર રહેતું નથી, એજ ધૂમમાં અગ્નિની ચાર–ર્વિસમ્પવિન્ સર્વની વ્યાપ્તિ છે, અને અગ્નિ તે ધૂમને છોડીને સાથે સંબંધ હેવાપણું તે વ્યાપકત્વ. તપાવેલા લોઢાના ગળામાં પણ રહે છે, માટે ૨. ફેશાવેતરહિતત્વ ચાવવત્વમ્ દેશકાળ,
અગ્નિમાં ધૂમની વ્યાપ્તિ નથી. (અર્થાત વગેરેથી અંત ન હોવાપણું તે વ્યાપકત્વ,
સાધનમાં સાધ્યની વ્યામિ નિયત છે.)
જ્ઞાનમૂ-જેમજ્યાં જ્યાં ધૂમાડે રૂ. સનાતીયાવિમેવ તિમ્ ! સજાતીય
હોય છે, ત્યાં ત્યાં અગ્નિ અવશ્ય હોય છે, વગેરે ભેદથી રહિત હેવાપણું તે વ્યાપકત્વ.
એવા પ્રકારનું રસોડા વગેરે ઠેકાણે વારંવાર થા – ન્યત્વે સતિ તન્નન્ય | જે સહચાર ( સાથે હોવાપણાનું) દર્શન વ્યાપાર! કારણ વડે જે જન્ય હોય છે, તથા ! થાય છે, તે સહચારના દર્શનથી ધૂમ એ તે કારણવડે જન્ય કાર્યને જે જનક હાય | અગ્નિને વ્યાપ્ય છે. એવા પ્રકારનું વ્યાપ્તિજ્ઞાન છે, તે વ્યાપાર કહેવાય છે. જેમ (કુંભારના થાય છે. અર્થાત અગ્નિ વ્યાપક છે અને ધૂમ ચાકનું) ભ્રમણ દંડરૂ૫ કારણવડે જન્ય વ્યાપ્ય છે, એવા પ્રકારના જ્ઞાનને વ્યાપ્તિજ્ઞાન હોય છે, તથા દંડરૂપકારણુજન્ય ઘટરૂપ કાર્યનું પણ તે જનક હોય છે, માટે ઘરરૂપ કાર્યની ઉત્પત્તિ વિષે જે ભ્રમણ તે દંડને
યાજ્ઞાન –વ્યભિચાર જ્ઞાનરૂપ વ્યાપાર કહેવાય છે. એ જ રીતે ચક્ષુ આદિક |
પ્રતિબંધકના અભાવવાળું સહચારજ્ઞાન વ્યાપ્તિદિન જે ઘટાદિક વિષય સાથે સંયોગાદિક
જ્ઞાનને હેતુ છે. સંબંધ છે, તે સંયોગાદિક સંબંધ તે ચક્ષ ! - ચાણકાર –ાતિગતઃ ચેડા આદિક ઈદિ વડે જન્ય છે, તથા તે ચક્ષા પ્રદેશમાં રહેનારી જાતિ, અથવા જે જાતિ આદિક ઈદ્રિયો વડે જે ઘટાદિકનું પ્રત્યક્ષ છે. વ્યાપક ન હોય તે. જેમ,–પૃથ્વીવ એ દ્રવ્યતે પ્રત્યક્ષને જનક પણ છે, માટે તે સંયોગાદિક | ત્વની અપેક્ષાએ અ૫ત્તિ હેવાથી દ્રવ્યત્વની સબંધ તે ચક્ષુ આદિક ઈદ્રિયોને વ્યાપાર વ્યાપ્ય છે; પણું તે સાથે ઘટવની વ્યાપક કહેવાય છે. એ જ પ્રમાણે સ્મૃતિ જ્ઞાનની પણ છે. પરંતુ ઘટત્વ જાતિ તે પૃથ્વીત્વની ઉત્પત્તિમાં પૂર્વ અનુભવને સંસ્કાર વ્યાપાર | વ્યાપ્ય છે પણ વ્યાપક કેઈની નથી, માટે તે રૂપ હોય છે, અને સુખદુઃખની ઉત્પત્તિમાં ન કેવળ વ્યાપ્ય જાતિજ કહેવાય છે.
For Private And Personal Use Only
Page #90
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૦૧ ) ચાખ્યત્વપૂ–જેમાં કોઈ ધર્મ વ્યાપી [ Mત્તિ –જે ગુણ પિતાના રહ્યો હોય તે. ન્યાયશાસ્ત્રની વાક્યરચનામાં ! આશ્રયરૂપ દ્રવ્યના સર્વદેશમાં રહે છે. જેમ વ્યાયનું વ્યાપક શબ્દથી પ્રથમ ઉચ્ચારણ
સ્પર્શગુણ વાયુ દ્રવ્યને આશ્રિત છે, માટે જ્યાં કરવાને સંપ્રદાય છે.
વાયુ હોય ત્યાં તે રહે જોવામાં આવે છે. ૨. ચૂનરાવૃત્તિ જે ધર્મ ન્યૂનદેશમાં
હાથાપારિ–એક જ અધિરહેનારો હોય તે વ્યાય. જેમ, અગ્નિ અને
કરણમાં રહેલી જે જાતિ કેઇની વ્યાપ્ય હેય ધૂમાડે એ બેમાં અગ્નિ કરતા ધૂમાડા જૂન
અને બીજા કેઇની વ્યાપક હોય છે. જેમદેશમાં રહેનાર હોવાથી તે વ્યાપ્ય છે, અને અમિ અધિક દેશમાં રહેનાર લેવાથી વ્યાપક
દ્રવ્યત્વ જાતિ સત્તા જાતિની વ્યાખ્યું છે અને
પૃથ્વીત્વ જાતિની વ્યાપક છે, માટે દ્રવ્યત્વ છે, કેમકે ધૂમાડો હોય ત્યાં અગ્નિ તે હેયજ; અગ્નિ હેય તથાપિ ધૂમાડે તો ના પણ હોય.
જાતિ વ્યાપ્યવ્યાપક કહેવાય. (બીજા ઉદાહરણ માટે “વ્યાપક” શબ્દ
व्यावर्तकत्वम्-लक्ष्यवृत्तित्वे सति इतरજુઓ.)
મે ર ચાવર્તવFI જે લક્ષણ લક્ષ્યમાં ૩ શ્વાસ્યાથથર્વ વ્યાખ્યત્વક વ્યામિના | રહેલું હોય અને તે સાથે બીજા (અલક્ષ્ય)ના આશ્રયને વ્યાપ્ય કહે છે. જેમ -ધૂમ એ.
રા ય ર ર ર મ ઝ | ભેદનું વ્યાપ્ય હોય તે વ્યાવર્તક કહેવાય. જેમ અગ્નિની વ્યાપ્તિને આશ્રય છે, માટે ધૂમ
“ગંધવવ’ એ લક્ષણનું લક્ષ્ય પૃથ્વી છે, તે વ્યાપ્ય કહેવાય છે, અને અગ્નિ તેમાં વ્યાપે. પૃથ્વીમાં એ લક્ષણ રહેલું છે, અને તે સાથે નારો હોવાથી વ્યાપક કહેવાય છે.
પૃથ્વી સિવાયના બીજા પદાર્થોને ભેદ પણ વ્યાચાર --સાવધ હેતુઃ શાશ્વ- તે લક્ષણમાં રહેલા છે, માટે ‘ગંધવ” વારિદ્ધા જે હેતુ ઉપાધિવાળો હોય છે તે ! એ પૃથ્વીથી ભિન્ન એવા બીજા પદાર્થોનું હેતુ વ્યાપ્યત્વસિદ્ધ કહેવાય છે. જેમ,- વ્યાવત્તક છે.
તો ઘૂમવાન વહિંમવાત મટ્ટાનવત્ ” આ વ્યાવહારિવાવ–માતુષાર શતાપર્વત ધૂમાડાવાળો છે, વહિવાળો હોવાથી, | વિવિયેત્રમાં આગંતુક દેષની સહાય વિનાની રસેડાની પેઠે.” આ અનુમાનમાં વહિંમત્વરૂપ! અવિદ્યાનું જે કાર્યપણું તે વ્યાવહારિકત્વ. હેતુ લીલા બળતણના સંગરૂપ ઉપાધિવાળો (વ્યાવહારિક સત્તા ) હેવાથી વ્યાપ્યાસિદ્ધ કહેવાય છે. લીલા | ૨. પ્રતીતિમને એવદ્યારિવમ્ કાચ, બળતણને જે સંયોગ સંબંધ છે, તેજ વહિ- કામલાદિ આગંતુક દોષની સહાયથી જન્ય જે ભાવ હેતુમાં ઉપાધિ છે. ( ઉપાધિ' શબ્દ પ્રતીતિક (પ્રતિભાસિક) પદાર્થ છે, તેનાથી જુઓ )
ભિન્ન તે વ્યાવહારિક કહેવાય છે. ચાચવૃત્તિ –પિતાના આશ્રયભૂત દ્રવ્યના | व्यावहारिकसत्त्वम्-अज्ञातसताकत्वम् સર્વ દેશમાં વ્યાપ્ય થઈને રહે છે. જેમ, નીલ, ! આત્મજ્ઞાનપૂર્વાવાર્થમ્ | આત્મજ્ઞાન થયા પહેલાં પીત વગેરે રૂપ પિતાના આશ્રયભૂત પટાદિક અબાધ્ય હેવાપણું. દ્રવ્યના સર્વ દેશમાં વ્યાપ્ય થઈને રહે છે, માટે ૨. સંસારચામવધતવ સંસારદશામાં તેનીલ પીતાદિક વ્યાખ્યવૃત્તિ કહેવાય છે. એજ જે અબાધિતપણું તે વ્યાવહારિકસત્તા અથવા પ્રમાણે જે નીલપીતાદિપ પિતાના આશ્રય- અજ્ઞાતસત્તાકત્વ કહેવાય છે. ભૂત પટાદિ દ્રવ્યના કોઈ એક દેશમાં રહે અને | ચાવંડ્યા -ઘટપટાદિરૂપ જગતને કોઈ દેશમાં ન રહે તો તે નીલપીતાદિરૂપ ! વિષય કરનારી. “આ ઘટ” “આ પટ' ઈત્યાદિ અવ્યાખ્યવૃત્તિ કહેવાય છે.
1 જે પ્રથા છે તે વ્યાવહારિકી પ્રમા કહેવાય છે.
For Private And Personal Use Only
Page #91
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૨) વ્યાવૃત્તિ -ઇતર પદાર્થના ભેદને વિષય છે તે ઈશ્વરની ઇરછાનું નામ શક્તિ છે. એ કરનારું બતાવના) જે અનુમતિ જ્ઞાન છે | ઈશ્વરની ઇચ્છારૂપ શક્તિ ઘટાદિક પવડે તેને વ્યાવૃત્તિ કહે છે; અને એ વ્યાવૃત્તિના નિરૂપિત હોય છે, માટે તે શક્તિ નિરૂપતા હેતરૂપે તેને જે જનક હોય તેને વ્યાવતક સંબંધવડે તે ઘટાદિક પદોમાં રહે છે, અને કહે છે. અર્થાત વ્યાવૃત્તિને હેત તે વ્યાવર્તક. | વિષયતા સંબધે કરીને ઘટાદિક અર્થમાં રહે ( “વ્યાવર્તકવ’ શબ્દ જુઓ.)
છે. તેમાં, તે શક્તિનું નિરૂપકપણું એજ તે ૨. ભિન્ન કહી બતાવવું તે વ્યાવૃત્તિ. ધટાદિક પદોમાં શતપણું છે, અને વિષયતા જેને ભિન્ન કહી બતાવવામાં આવે છે તે સંબંધે કરીને શક્તિનું આશ્રયપણું, એજ તે
વ્યાવ” કહેવાય છે, અને ભિન્ન કહી | ઇટાદિક અર્થો વિષે શયપણું છે. બતાવનાર શબ્દને વ્યાવક કહે છે.
૨. નવીન નિયાયિક એમ માને છે ચારચત્તિ –જે ધર્મ અનેક દ્રવ્યોમાં
છે કે, ઈશ્વરની ઇચ્છા એજ શક્તિ નથી, પણ વર્તે છે તે ધર્મ વ્યાસ જ્યવૃત્તિ કહેવાય છે.)
ઇચ્છા માત્ર શક્તિ છે–પછી તે ઇચ્છા જીવની જેમ-દિવ, ત્રિત્વ, આદિ સંખ્યા બે, ત્રણ, વગેરે સંખ્યાવાળાં દ્રામાં રહે છે માટે તે |
| હે કે ઈશ્વરની હે. દિવાદિ ધર્મ વ્યાસજ્યવૃત્તિ કહેવાય છે. વળી ! એ શક્તિના ચાર પ્રકાર છેઃ (૧) ગાજેમ, સગ બે દ્રવ્યમાં રહે છે માટે સોગ શક્તિ, (૨) રૂઢિશકિત, (૩) ગરૂઢિશક્તિ, પણ વ્યાસજ્યવૃત્તિ છે.
| અને (૪) યોગિકરૂઢિ શક્તિ. (એનાં લક્ષણે ચુસ્થાન-સમાધિને અભાવતે વ્યુત્થાન. તે તે શબ્દમાં જેવાં.)
શુત્તિ –રાદ્ધનામથવોદશા || ૩. મીમાંસક શક્તિને ઇરછા રૂ૫ શબ્દોની અર્થનો બોધ કરનારી શક્તિ. માનતા નથી, પણ દ્રવ્યાદિક પદાર્થોથી ભિન
૨.સમુચરાચાર્વાર્થ તારાના એક પદાર્થ માને છે. સમુદાયરૂપ શબ્દની તેના જાદા જાદા અવયવ- ૪ વ્યાકરણના મતમાં તથા પાતંજલ વડે અર્થબંધન કરવારૂપ શક્તિ તે વ્યુત્પત્તિ. | મતમાં વાવાચપણના મૂળભૂત જે પદ
વ્રત–નિચમાભિધાન ! જે નિયમ અને અર્થને તાદામ્ય સંબંધ છે, તેજ ધારણ કર્યો હોય તેનું નામ વત. જેમ | શકિત છે. અહિંસાને નિયમ ધારણ કર્યો હોય તે અહિંસા
| ૫. વેદાન્ત મતમાં તે અર્ચનાનાગુ નામનું વ્રત કહેવાય. ઈ.
ારણનિષ્ઠ સામર્થ્ય શક્તિ એવું શક્તિનું લક્ષણ ૨. સભ્ય સંવરપજ્ઞનતાનુદ્ધેત્રિયાવિશેષહપI | જોવામાં આવે છે. એટલે સર્વ પદાર્થોમાં સારી રીતે કરેલા સંકલ્પથી ઉત્પન્ન થયેલી પોતપોતાનું કાર્ય કરવાનું કારણમાં રહેલું જે અનુષ્ઠાન કરવા ગ્ય (આચરવા યોગ્ય) સામર્થ્ય છે તેજ શક્તિ છે. જેમ, મૃત્તિકામાં અમુક ક્રિયાનું રૂ૫ તે વ્રત.
ઘટરૂપ કાર્ય કરવાની શક્તિ છે; તંતુઓમાં
પટરૂપ કાર્ય કરવાની શક્તિ છે; તેમ પદમાં રાશિ–અસ્મતિચિને વેધવ્ય રૂતી- | પિતાના અર્થને બંધ કરવાની શક્તિ છે. રેષ્ઠ વિતઃ આ ઘટાદરૂપ અર્થ આ પણ આટલે ભેદ છે–પદની શક્તિ તે જ્ઞાન ઘટાદિક પદજન્ય બેધને વિષય હે, એ | હેઈને પિતાનું કાર્ય કરે છે; અને બીજી પ્રકારની જે ઘટાદિ પદજન્ય બેધ વિષયત્વ | શક્તિઓ તે અજ્ઞાત હેઈને પણું પિતાનું પ્રકારક ઘટાદિ અર્થવિશેષ્યક ઈશ્વરની ઈચ્છા ' કાર્ય કરે છે.
For Private And Personal Use Only
Page #92
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૦૩) ૬. ગતમમુનિ ન્યાયસૂત્રમાં જાતિ અને આનયનાદિ ( આણવું વગેરે) રૂપ કાર્યઆકતિ વિશિષ્ટ વ્યક્તિમાં પદની શક્તિ છે, | ન્વિત ધટાદિક વિષેજ ઘટાદિક પદોની એમ કહે છે. જેમ, “જ્ઞાત્યાતિવ્યાચઃ પા” | શક્તિનું જ્ઞાન થાય છે, માટે કાર્યાન્વિત (ઘટવાદિક ધર્મને “જાતિ કહે છે અને | ઘટાદિકમાં જ ઘટાદિ પદની શક્તિ છે. અવયવસાગને “આકૃતિ’ કહે છે.) જેમ, માટે જ “ઘડે આણે ' ઇત્યાદિક કાર્ય વાકયેઘટત્વ જાતિ તથા કપાલસંગરૂપ આકૃતિ- થીજ ઘટાદિકોને શાબ્દબંધ થાય છે વાળી ઘટ વ્યક્તિમાં ધટ' પદની શક્તિ છે; “ જમીન પર પડે છે ' ઇત્યાદિક સિદ્ધવાથી પટવ જાતિ અને તંતુસાગરૂપ આકૃતિ એ ઘટાદિકને શાબ્દબધ થતું નથી, માટે બન્નેથી વિશિષ્ટ “પટ વ્યક્તિમાં “પટ' પદની કાર્યાન્વિતમાંજ શક્તિ છે. શક્તિ છે, માટે જતિ આકૃતિવિશિષ્ટ ઘટાદિક
જિક–રાત્તિ ચારોપમનર/વ્યક્તિ એ ઘટાદિક પદને વાચ્ય અર્થ છે
वाक्याव्यावहारतश्च । वाक्यस्य शेषाद्विततेर्वदन्ति તથા શક્ય અર્થ છે.
સાનિધ્યત: સિદ્ધચ વૃદ્ધાઃ શકિતનું જ્ઞાન હ. કેટલાક નિયાયિક કહે છે કે જાતિ
થવાને આ આઠ ઉપાયે વૃદ્ધ પુરુષોએ વિશિષ્ટ વ્યક્તિમાંજ પદની શક્તિ છે; | કહેલા છેઃ (૧) વ્યાકરણ, (૨) ઉપમાન, આકૃતિ’ ઉમેરવાનું કાંઇ પ્રયોજન નથી. માટે 1 (૩) કેશ, (૪) આ વાક્ય, (૫) વ્યવહાર, ઘટાદિક પદોમાં ઘટવાદિક જાતિવિશિષ્ટ ! (૬) વાયશેષ, (૭) વિવરણુ, અને (૮) સિંહ ઘટાદિક વ્યક્તિ એ શક્ય અર્થ છે. પદની સમીપતા. જેમ
૮. નવીન તૈયાયિક કહે છે કે, (૧) વ્યાકરણથી શક્તિનું જ્ઞાન– ઘટાદિક પદોની કેવળ ઘટાદિક વ્યક્તિમાંજ ધાતુ, પ્રકૃતિ, પ્રત્યય, આદિકની શક્તિનું જ્ઞાન શક્તિ છે; ધટવાદિક જાતિ તથા આકૃતિમાં વ્યાકરણથી થાય છે. જેમમૂસત્તાયામ્' શક્તિ છે એમ માનવાનું કાંઈ પ્રયોજન નથી. { એ વ્યાકરણના સૂત્રથી ધાતુને અર્થ “હેવું”
૯ કેટલાક ગ્રંથકાર કહે છે કે, ઘટાદિક ! એ થાય છે, એમ જાણવામાં આવે છે, પદોથી ઘટવાદિક જાતિને, ઘટ વ્યકિતને, એજ રીતે “વર્તનને ' એ વ્યાકરણના અને જાતિવ્યક્તિને જે સમવાય સંબંધ છે | સૂત્રથી જ પ્રત્યયની વર્તમાનકાળમાં શક્તિ તેને, બંધ થાય છે માટે જાતિ, વ્યકિત અને | છે, એમ સમજાય છે. ઈત્યાદિ. સંબંધ, એ ત્રણેમાં ઘટાદિક પદની શક્તિ છે.
| (૨) ઉપમાન શક્તિજ્ઞાન–જેમ ગવય ૧૦. મીમાંસકે કહે છે કે, ધટાદિક /
દિક! (રોઝ) આદિક પદોની “ગવય' અર્થમાં પદની ઘટવાદિક જાતિમાં શકિત છે અને
અને | શકિત ઉપમાનથી ગ્રહણ કરાય છે. “ઉપ
તે ઘટદિક વ્યકિતમાં લક્ષણું છે. .
ભાન’ શબ્દ જુઓ.). ૧૧. ભટ્ટપાદ કહે છે, “નાર ' (નીલ રંગને ઘટ) એ વાકયથી ઘટ પદા
(૩) કોશથી શક્તિ જ્ઞાન–જેમ, ર્થમાં નીલ પદાર્થને અભેદ સંબંધ પ્રતીત
“અજરબૈજ્વર ગાનનાઃ' એવા કોશના થાય છે, માટે ઘટાદિક પદેની છતરાન્વિત
વચનથી એકદંત, હેરંબ, લંબોદર, ગજાનન, (બીજા સાથે સંબંધવાળા, ઘટાદિક વ્યકિત ! એ પદેની “ગણેશ' અર્થમાં શકિત છે, વિષે શકિત છે.
એમ નિશ્ચય કરી શકાય છે. ૧૨, પ્રભાકરને મત એ છે કે, (૪) આપ્ત વાકયથી શક્તિશાન બાળકને પ્રથમ વૃદ્ધ વ્યવહારથી કુતિસાધ્ય | જેમ, “ “જિ. પિવાવાઃ ' (પિક
For Private And Personal Use Only
Page #93
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૦૪) શબ્દનું વાચ્ય કોયલ છે.') એવા આપ્ત (૮) સિદ્ધપદની સમીપતાથી પુરૂષના વચનથી “પિક' શબ્દની “ કેયલ’ | શક્તિનું જ્ઞાન–જેમ “હું સાતરી મયુર અર્થમાં શકિત સમજાય છે. તેમજ “રૂપર- પિ તિ” આ આંબાના વૃક્ષ ઉપર પિક હિત સ્પર્શવાન વાયુ, “ સ્પર્શ રહિત મૂર્તિમાન | મધુર શબ્દ કરે છે.” આ વચન શ્રવણ મન' એવો આપ્ત વચનોથી “વાયુ' પદની | કરીને શ્રોતા પુરૂષને ‘પિક શબ્દની શક્તિ તથા “મન” પદની શકિત સમજાય છે. તે “કોયલ’ અર્થમાં છે, એવું જ્ઞાન થાય છે
તેમાં “આંબાની ડાળે કોયલ ટહુકે' એવું (૫) વ્યવહારથી શક્તાન જેમ, જ્ઞાન તે શ્રોતા પુરૂષને પ્રથમથી જ છે, પણ પ્રાજક વૃદ્ધ પુરૂષે પ્રાજય વૃદ્ધ પુરૂષને કહ્યું | કેયલને “પિક' કહે છે, એવું જ્ઞાન તેને કે “ગાય લાવ' તે સાંભળીને પ્રયોજ્ય વૃદ્ધ પ્રથમથી નહોતું પણ “ સરતી” ઇત્યાદિ ગાય આણી. પછી પ્રયોજક વૃદ્ધે કહ્યું કે
વાક્ય શ્રવણ કરીને આંબાનું વૃક્ષ તથા મધુર ગાયને બાંધ.' તે સાંભળીને પ્રયોજ્ય વૃદ્ધ |
શબ્દ કરવાપણું, આ પ્રસિદ્ધ અર્થવાળાં બે ગાય બાંધી, પછી પ્રયોજક વૃદ્ધે કહ્યું કે !
પદોની સમીપતાથી તે પુરૂષને “પિક શબ્દની ઘેડ લાવ’ તે સાંભળીને પ્રજ્ય વૃદ્ધ | -
શક્તિ કોયલના અર્થમાં છે એવું જ્ઞાન થાય છે. ઘોડે આ . આવી રીતને વ્યવહાર જોઈને પ્રયોજક વૃદ્ધની પાસે રહેલા બાળકને ગાય
#-મુચાગ્રુત્તિ-વાનમન્વચાઅને ઘડે વગેરે અર્થોમાં “ગાય અને “ઘડો’ | ગુમવાનનસામગૈમુ પદોનું અન્વયને અનુવગેરે પદેની શક્તિનું જ્ઞાન થાય છે. ભાવ ઉત્પન્ન કરવાનું સામર્થ્ય. (૬) વાયશેષથી શક્તિજ્ઞાન-જેમ,
। २. पदपदार्थयार्वाच्यवाचकभावसम्बन्धी मुख्या। ચમચર્મતિ' જવને ચરૂ (હેમવાને ભાત) | પદ અને પદાર્થને વાચ્યવાચકભાવ સંબંધ કરે.' આ વાકયમાં રહેલું “યવ' પદ તે મુખ્યાવૃત્તિ. સાંભળીને સાંભળનારને આ સંશય થાય - સાવચમ-નિઝરાિિવષચત્વમા પદમાં છે ? આય લોકે તે લાંબા સંખળાવાળા | રહેલી શકિતને જે વિષય હોય તે શકય એક જાતના અનાજને “જવ’ કહે છે, અને ! કહેવાય. એનેજ “ શકયાર્થ' પણ કહે છે. સેછ કે કાંગને “જવ' કહે છે, ત્યારે તે બેમાંથી અહીં કયો જવ સમજ? પછી! શવાર્થ-જે પદ શક્તિવૃત્તિ વડે જે તે પુરૂષ આ વાક્યશેષ સાંભળે છેઃ “વત્તે અર્થનું બેધન કરે છે, તે પદને તે અર્થ, સર્વાચનાં કારણે પત્રરાતનમ્ મેરમાનાથ ! તે શક્યાર્થી કહેવાય છે. તિષ્ઠતિ થવા નરારાસિનઃ ” (એટલે
– જીત્રબાહ્ય કુળ રાડા જે ગુણ વસંત ઋતુમાં સર્વ વનસ્પતિના પત્ર સૂકાઈ | શ્રોત્ર ઇન્દ્રિયજન્ય જ્ઞાન વિષય હોય છે. તે જાય છે, પણ લાંબી કંટીવાળી જવ તી | ગુણ શબ્દ કહેવાય છે તે પ્રફુલ્લિત થાય છે.)” આવા વાક્યશેષથી
२. श्रोत्रप्राह्यवृत्तिगुणत्वव्याप्यजातिमान् शब्दः। તે પુરૂષને “યવ' પદની લાંબી કંટીવાળા
શ્રોત્ર ઈદ્રિયવડે ગ્રાહ્ય વસ્તુમાં રહેનારી તથા અન્નમાં શક્તિ છે, એમ જ્ઞાન થાય છે.
ગુણત્વ જાતિની વ્યાખ્યા એવી જે શબ્દવ (૭) વિવરણથી શક્તિશાન–કઈ | જતિ, તે જાતિવાળો ગુણ તે શબ્દ. ગોએ વિવરણથી પદની શકિતનું જ્ઞાન થાય | ૨. વિશેષગુણ: રાક આકાશને છે. (“વિવરણ' શબ્દ જુઓ.) | જે વિશેષ (ખાસ) ગુણ તે શબ્દ.
For Private And Personal Use Only
Page #94
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૦૫)
રાખ–શબ્દગુણ ધ્વનિરૂષ શબ્દ | કહેવાય છે. જેમ –પાણીવડે સીંચે છે એ અને વર્ણરૂપ શબ્દ, એમ બે પ્રકાર છે, તે વાક્ય આપ્ત પુરૂષે કહ્યું હોય તો પ્રમાણ છે. બન્ને પ્રકારને શબ્દ પણ (૧) સગજ પણ “અગ્નિવડે સચે છે. એ વચન કહેશબ્દ, (૨) વિભાગજ શબ્દ, અને (8) | નારામાં આપણું નથી, માટે એ શબ્દપ્રમાણુ શબ્દજ શબ્દ એવા ત્રણ પ્રકારને છે, એવું કહેવાય નહિ. (“આપ્ત” શબ્દ જુઓ.) માત્ર આકાશમાં જ રહે છે, અને નિત્ય છે. ૨. રાન્નકમાવાને રોકવામાન | શબ્દથી
ર –શબ્દ રૂ૫ અસમાયિ જન્ય જે પ્રમાણે, તેનું કારણ, તે શબ્દપ્રમાણુ કારણવડે ઉત્પન્ન થયેલે શબ્દ તે શબ્દજ | રૂ. ચયાર્થવાક્ય શામાના યથાર્થ વાક્ય કહેવાય છે. જેમ, સંયોગ જ વન્યાત્મક પ્રથમ તે શબ્દપ્રમાણ શબ્દથી ઉત્પન્ન થયેલે બીજો શબ્દ તે | ૪. થરાર્થપ્રતિષ વનમ્ | અનુશબ્દજ શબ્દ. તેજ પ્રમાણે સંયોગજ વર્ણમક વાદ કે વિસંવાદથી રહિત એવા અસન્નિકૃષ્ટ પ્રથમ શબ્દથી જન્ય બીજો શબ્દ તે પણ છે અને પ્રતિપાદન કરનારું વચન તે શબ્દશબ્દજશબ્દ જાણુ. એજ રીતે વિભાગ
પ્રમાણ. ધ્વન્યાત્મક અને વર્ણાત્મક પ્રથમ શબ્દથી
५. तात्पर्यविषयाबाधितसंसर्गगोचरशाब्दज्ञानઉત્પન્ન થયેલા બીજા શબ્દો શબ્દજ શબ્દ !
ગનચર્યમ્ | વક્તાના તાત્પર્યના વિષયને જાણવા.
બાધ ન કરે એવા સંસર્ગવિષયક શાદજ્ઞાનને રાતાત્પર્ધ-તર્થગ્રતિતિવનનાથત્વમ્' | ઉત્પન્ન કરનારું વચન તે શબ્દપ્રમાણ. તે તે શબ્દમાં જે તે તે વાક્યાથને ઉત્પન્ન
६. शब्दविज्ञानादसन्निकृष्टेऽर्थे विज्ञानम् । કરવાની શક્તિ છે, તેને શબ્દ તોપય ડેઈ છે. | શબ્દના વિશેષ જ્ઞાનવડે ઈદ્રિય પ્રત્યક્ષ ન અથવ –
હેય એવા અર્થનું વિશેષ જ્ઞાન ઉત્પન્ન ૨. વિતરકતાતિમાàછાડનુરિત સતિ | કરનારું વચન તે શબ્દપ્રમાણ તવ્રતીતિવનને જે શબ્દો ઉચ્ચાર
| ૭. મચવન સભ્ય રેલાનુમસાધનમ્ ા જે અર્થની પ્રતીતિ થવાને કર્યો હોય, તેનાથી ! સમયના સામર્થ્યથી સંશયાદિરહિત સમ્યફ ઇતર પદાર્થની પ્રતીતિ થવાની ઈચ્છાથી પરોક્ષ અનુભવનું સાધન તે શબ્દપ્રમાણ બોલાયે ન હોઈને ઈચ્છિત અર્થનીજ પ્રતીતિ
- રાત્તિનિમિત્તવતુ–શબ્દની ઉત્પન્ન કરવાનું જે ચાગ્ય પણ તે શતપથ | પ્રવૃત્તિનાં ચાર નિમિત્તઃ-(૧) ગુણ, (૨) કહેવાય, જેમ, ભજન સમયે “સૈધવ લાવો”]
ક્રિયા, (૩) જાતિ, અને (૪) સંબંધ. એ ચાર એમાં સેંધવ' શબ્દો ઉચ્ચાર “લવણ”] શબ્દની પ્રવૃત્તિના નિમિત્ત છે. અર્થની પ્રતીતિ કરાવવાના હેતુથી થયો છે; વન-નિત્ય નૈમિત્તિતિરિજનાં વ્યાપારતેનાથી ભિન્ન “સૈધવ (સિંધ દેશન) અશ્વની | મન્તરિન્દ્રિયનિગ્રા નિત્યકર્મ અને નૈિમિત્તિક પ્રતીતિ કરાવવાની ઇચ્છાથી બોલાયે નથી, કર્મ સિવાય બીજા વ્યાપારને મનમાં આવતા અને ઇચ્છિત અર્થ જે લવણ, તેની પ્રતીતિ | અટકાવવા તે શમ. કરાવવાની જોજન સમય એ ચગ્યતા છે, ૨. ત્રાજ્ઞાારિવ્યાપારિલિતનિાવ્યામાટે સિંધવ નામના લવણમાં શબ્દતાત્યયે છે. માત્રનિષઃ બ્રહ્મજ્ઞાનને ઉપયોગી વ્યાપાર રામHTF-માતો થવયંશમાળા | સિવાય ચિત્તના તમામ વ્યાપારને રોકવા તે આસ પુરૂષે ઉચ્ચારેલું વાક્ય શબ્દ–પ્રમાણ | શમ.
For Private And Personal Use Only
Page #95
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૦૬ ) રાજી-ક્ષેત્રમ-કાવયવ સતિ વૈદ્ય- | જ્ઞાન શાબ્દબોધ કહેવાય છે. એને “વાક્યાથશ્રી શરીરના જે દ્રવ્ય અંયાવયવી હોઈને | જ્ઞાન” પણ કહે છે. ચેષ્ટાને આશ્રય હેય તે દ્રવ્યને શરીર કહે | ૨. શિઝક્ષળતરસન પચાવાછે. અર્થાત જે દ્રવ્ય અવયવો (અથવા ભાગે) | તિવચ્છિન્નતનિપિતાર્ચસ્વમા શક્તિ મળીને ઉત્પન્ન થયું હોય, છતાં તે પોતે | કે લક્ષણ એ બેમાંથી ગમે તે એક સંબંધકેઈ ને અવયવ હેય નહિ, તે અત્યાવયવી વડે પદથી ઉત્પન્ન થતી પદાર્થની સ્મૃતિથી કહેવાય છે; અને એવું હેઈને વળી ચેષ્ટા | અવછિન જે (જ્ઞાનની) કારણુતા, તેવડે કરી શકતું હોય, તે શરીર કહેવાય મનુષ્ય સમજાઈ આવે એવું કાર્ય તે શાબ્દબેધ. આદિનાં શરીર હાથપગ વગેરે અવયવથી રાજીના–વાચવાવા માં વાક્યથયેલાં હેઇને આખું શરીર કોઈને અવયવ રૂપ કરવડે જે પ્રમા તે શાબ્દીપ્રમા. એ નથી, તથા તે હિતાહિતની પ્રાપ્તિ નિવૃત્તિરૂપ ! પ્રમા લૌકિકી અને વૈદિક એવા બે તથા પરિહારરૂપ ક્રિયા પિતાની મેળે કરી પ્રકારની છે. શકે છે, માટે ચેષ્ટાને આશ્રય છે, તેથી તેમાં ! રામાઘના–પુરુષપ્રવૃચનુ માવચિતુંશરીરનું આ લક્ષણ ઘટે છે.
ર્ચા વિરોષઃ પુરૂષની પ્રવૃત્તિને અનુકૂલ ૨. નિરપેક્ષત્વવિચાર આંગળી વગેરે ! એવો ભાવના કરનારે એક પ્રકારને વ્યાપારઅવયવોની અપેક્ષા સિવાય (એટલે પ્રત્યેક રાઉલમાન-પવ, સ્વસ્તિક, વગેરે અવયવ નહિ, પણ એકંદર આખું) જે ત્વચા ! ગગ્રંથમાં કહેલાં શરીરવડે થઈ શકે ઈદ્રિયને આધાર હોય તે શરીર. (દેહાત્મ- એવાં આસન. વાદીને મતે.).
शारीरकमीमांसा-वेदान्तानां ब्रह्मणि રૂ. કન્યાવવિશાત્રવૃત્તિવેષ્ટાવત્તિના તમર | તનિચિજ મીમાંસા વેદાન્તનું બ્રહ્મનું શરીરત્વના બધા અવયવોને જેમાં સમાવેશ | પ્રતિપાદન કરવામાં તાત્પર્ય છે એવી મીમાંસા. થઈ જાય. પિતે કોઈને અવયવ હેય નહિ–તે
૨. શરીર નીવે, તષેિત્ર સે પ્રખ્ય અંત્યાવયવી કહેવાય. એવા અત્યાવયવી તથા !
શારીરવાડા છવ શરીરમાં રહે છે માટે એને ચેષ્ટાવાળામાંજ માત્ર રહેનારું જે જાતિમાનપણું !
શારીરિક કહે છે, તેને ઉદ્દેશીને કરે ગ્રંથ તે શરીરત્વ.
તે શારીરિક કહેવાય છે, તે સંબંધી રચેલાં ४. सुखदुःखान्यतरसाक्षात्काररूपभोगायतनं
સૂત્રોને શારીરિક સૂત્રો કહે છે. એનું જ બીજું રામ ! સુખ કે દુઃખ બેમાંથી ગમે તે એકને
નામ શારીરિક-મીમાંસા છે. સાક્ષાત્કાર જેમાં થાય, એવું ભોગ ભોગવવાનું સ્થળ તે શરીર. તેના પૂલ, સૂક્ષ્મ, અને
શાઢા-હિંતર શત્રમ્ ! જે હિતને
ઉપદેશ કરે છે તે શાસ્ત્ર. (શાસ્ત્રનું આ કારણ એવા ત્રણ ભેદ છે; તાકિકોને મતે નિજ અને અયોનિજ એવા બે ભેદ છે.
સામાન્ય લક્ષણ છે.) શોધ-પેંડરપાર્લાવિષય
२. शास्यते प्रतिपाद्यते तत्त्वं शिष्येभ्योऽनेनेति શાને રાધિ ; એક પદાર્થમાં બીજા પદાર્થના
શાત્રમાં જેના વડે શિષ્યને શાસન કરાય છે સંબંધને વિષય કરનારું જ્ઞાન તે શાબ્દબોધ.
એટલે તત્વનું પ્રતિપાદન કરી સમજાવાય છે જેમ-“નિષદ ” નીલ રંગને ઘડે.) આ ! તે શાસ્ત્ર વાયજન્ય જ્ઞાન ઘટ પદાર્થમાં નીલ પદાર્થના ! રૂ. દુકાનના ક્ષત્તિ પરોવાઈઅભેદ સંબંધને વિષય કરે છે, માટે એ ) તિપર્વ એક પ્રયજનને ઉદ્દેશીને જેની
For Private And Personal Use Only
Page #96
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૦૭) રચના કરવામાં આવી હોય, તેમ છતાં જેમાં | અવશ્ય થવાને જ એમ હોવાથી, આ વૃથા સમગ્ર અર્થનું પ્રતિપાદન કર્યું હોય તે શાસ્ત્ર. | મહેનત છે એવું નિરંતર ચિંતન કરવું તે
૪. પ્રવૃત્તિ નિવૃત્તિ કુણાં નેવિ શાસ્ત્રવાસનાને છતવાને ઉપાય છે. तद्धमाधोपदिश्यन्ते शास्त्र शास्त्रविदेश विदुः ॥ शास्त्रवासनाफलम्-श्रमासूयामानमत्सर. જેમાં મનુષ્યની પ્રવૃત્તિ અને નિવૃત્તિના | મત્તિર-છાત્રવાહિતાપામાનર્થન | શ્રમ, (ક્તવ્યાકર્તવ્યનો) તથા તેમના (મનુષ્યોના) | અસૂયા (બીજાને ઉત્કર્ષ, ન ખવાપણું). ધર્મોને ઉપદેશ કર્યો હોય તેને શાસ્ત્રોને માન, મત્સર (અદેખાઈ) મેટા પુરૂષને જાણનારા વિદ્વાને શાસ્ત્ર કહે છે. તિરસ્કાર, સત શાસ્ત્રને દ્વેષ, ઇત્યાદિ દ્વારા
5. પિત્તવરજૂર્વ સાન્નિત્વમા લકોએ! મહા અનર્થરૂપી ફળ શાસ્ત્રવાસનાનું છે. જે વિષય જાણેલો નથી તે કહેવાપણું તે |
ફાવાસનીશુદ્ધા–અધ્યાત્મશાસ્ત્રાખ્યા શાાવ તે ન્યાય, વશેષિક, સાંખ્ય, વેગ, 1 સના વિષષનવિજરાયાવિહેતુઃ | મીમાંસા અને વેદાન્ત એવા છ પ્રકારનું છે. અધ્યાત્મ શાસ્ત્રના અભ્યાસથી જન્ય અને
રાટાવાસના-શાસ્ત્રના તાત્પર્ય ગ્રહણ | વિષયોમાં દોષદર્શન વડે વિવેક વૈરાગ્યાદિને ન કરતાં તેના અધ્યયનાદિકની વાસના તે | હેતુ તે શાસ્ત્રવાસના શુદ્ધ કહેવાય છે. શાસ્ત્રવાસના.
TITધનવાસના-ITનાન ૨. શબાનનવનનિત ત્તિ રાસ્ત્રાર્થવ | રાશિમતીથલMવનમ્ ! ગંગાસ્નાન કરવું, પુનઃપનવરિનાથ મળતુ શાસ્ત્રવારના એ જે ! શાલિગ્રામનું તીર્થાદિક પ્રાપ્ત કરવું (પ્રાશને વાસના શાસ્ત્રના અનુભવથી ઉત્પન્ન થયેલી ! કરવું), એ શાસ્ત્રીય ગુણાધાન ( શાસ્ત્રમાં હોઈને વાદીને જીતવાની વગેરેના હેતુથી ! કહેલા ગુણોને દેહમાં ધારણ કરવા રૂપ) શાસ્ત્રોનું જ ફરી ફરી સ્મરણ કરાવવાના હેતુ- | દેહવાસના છે. ૨૫ હોય તે શાસ્ત્રવાસના. એ શાસ્ત્રવાસના
शास्त्रीयदोषापनयनदेह वासना-स्नाना. મલિન છે; કેમકે તે ભણવામાં કલેશ બહુ છે,
મનાઈમિરાવજાનચન | સ્નાન, આચમન, પુરૂષાર્થમાં નિપગી છે, ગર્વને હેતુ છે, દુઃખે કરીને પ્રાપ્ય છે, અને જન્મને હેતુ છે.
વગેરેથી અશુચિપણું દૂર કરવું તે શાસ્ત્રમાં ३. अनात्मशास्त्रेषु सकलप्रन्याभ्यासपाटववादि
કહેલી રીતે દેને દૂર કરવારૂપ દેલવાસના છે. વિનિપિિનવેરાતઃ શાત્રવાસના | અનાત્મ
શાસ્ત્રીયવાધ-બુચા િત્રહ્મતિરા શાસ્ત્રમાંના સઘળા ગ્રંથને અભ્યાસ કરી
કપામાવનિશ્ચય: શ્રતિ વગેરે શાસ્ત્રનાં વચને તેમાં કુશળતા મેળવી વાદીઓને પરાજય ! વડે બ્રહ્મથી ભિન્ન પ્રપંચના અભાવને નિશ્ચય કરવાના આગ્રહ રૂપ જે હેતુ તે શાસ્ત્રવાસના. કરવો તે શાસ્ત્રીયબાધ કહેવાય છે. જેમ
રાત્રિાસનાનપર – કન્યનાં ! “ ને નાનાસિત દિન” એ શ્રુતિ “ અહીં જન્મરણઘેલુમરાવાલારવવત સર્વે જે કાંઈ ભિન્ન ભિન્ન દેખાય છે તે (બ્રહ્મભિન્ન) વાનિ સુચવાતા મજમવયાવર મવિનાશા કાંઈજ નથી, એમ નિશ્ચય કરે તે શાસ્ત્રીઅમોનિતિ નિરન્તરતિમા સઘળા ગ્રંથનું ! બાધ કહેવાય છે. અધ્યયન હજાર જન્મ પણ પૂરું થવું અશક્ય शिक्षा-हस्वदीर्घादिवैदिकखरोच्चारणप्रतिહેવાથી, સાર કરતાં અસાર વધારે હોવાથી, વ શાસ્ત્રના હસ્વ, દીર્ઘ, વગેરે વૈદિક સઘળાજ વાદીઓને જીતવું કઠણ હોવાથી, સ્વરનું ઉચ્ચારણ કેમ કરવું તેનું પ્રતિપાદન અને પિતાનો પરાજય (કોઈ જગાએ પણ) | કરનારૂં શાસ્ત્ર.
For Private And Personal Use Only
Page #97
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૦) ૨. નામિતિ શિક્ષા જે | ૨. સૈનિકચવાટા લોકોમાં જે વ્યવશાસ્ત્ર સ્વર વ્યંજનાદિનાં સ્થાન વગેરેનું શિક્ષણ હાર ચાલતો હોય તે પણ શિષ્ટાચાર કહેવાય છે. આવે છે તે શાસ્ત્રનું નામ શિક્ષા.
–શિક્ષણીય શિક્ષણ આપવા ૩. પ્રવૃત્તિ સાધના જ્ઞાનમ્ પ્રવૃત્તિનું ! એગ્ય હોય તે શિષ્ય કહેવાય છે. પ્રયોજક એવું ઇષ્ટ સાધનપણનું જ્ઞાન તે શિક્ષા. ૨. વિષય ઉપદેશને વિષય પણ
રિક્ષાન –ડાસાનુદાત્તરવરિત | શિષ્ય કહેવાય છે. हस्वदीर्घप्लुतादिविशिष्टस्वरव्यञ्जनात्मकवर्णोच्चारणवि- | ગુજાર્મશાસ્ત્રવિહિત પુણ્ય કર્મ. રવજ્ઞાન . ઉદાત્ત, અનુદાત્ત, સ્વરિત, હસ્વ, શુતા–રાગદ્વેષથી રહિતપણું. દીર્ઘ, કુત, વગેરેથી વિશિષ્ટ એવા સ્વર
શુદસરથg -રજોગુણ તથા તમેવ્યંજનરૂ૫ વર્ણોનું ઉચ્ચારણ કરવાનું વિશેષ ગુણથી નહિ તિરસ્કાર પામેલે (નહિ હંકાજ્ઞાન તે શિક્ષાગ્રંથનું પ્રયોજન છે. ય) સત્ત્વગુણ. વિકૃત્વમૂ-વેળાખ્યાખ્યુશનુમા વેદની
- સુરમવિષયમમા–હું બ્રહ્મ છું પ્રમાણુતાને જે સ્વીકાર કરતો હોય તે શિષ્ટ ! એવી પ્રમા (પ્રમાણુજન્ય જ્ઞાન ). કહેવાય. શિષ્ટને ભાવતે શિવ.
शुद्धाद्वैतम्-इतरसम्बन्धानवच्छिन्नकार्य२ वेदोचाबाधितप्रामाण्यार्थाभ्युपगन्तृत्वे सति कारणादिरूपद्वित्वप्रकारक ज्ञानप्रतियोगिकाभाववत्त्वम् । વૈવિહિતાવાર રચવાચાર્મારવમ્ ! વેદમાં છે જે ઇતર સંબંધથી રહિત હોય અને કાર્યકહેલા અબાધિત પ્રામાણ્યથી પ્રાપ્ત થતા | કારણ વગેરે દૈતરૂપ જ્ઞાન જેનું પ્રતિયોગી અર્થને સ્વીકાર કરનાર હેઇને, વેદમાં કહેલાં હેય એવું અભાવપણું તે શુદ્ધાદ્વૈત. જે કર્મો ન કરવાથી પ્રત્યવાય રૂ૫ ફળ : દિ–વૈજિાવતા સમ્પાવક્ષેત્મારા આપનારાં હોય, તેવા કર્મોને કરવાપણું | વૈદિક કર્મ કરવાની યોગ્યતા પ્રાપ્ત કરનાર તે શિવ.
સંસ્કાર. રૂ. વેજ જ રિટરવF વેદે કહેલાં
शुभवासना-शुद्धवासना-विहितविहित જે સંયો પાસાદિક કર્મ છે, તે કર્મોનું જે
समविद्याकर्म तत्संस्कारतत्फलसंस्काररूपा वासना કર્તાપણું તે શિષ્ટત્વ અર્થાત વેદા કર્મ
રામવાસના આ લક્ષણમાં સંસ્કારના ચાર કરનાર તે શિષ્ટ..
બતાવેલા છે – ૪. અનુરાસનાયત્વે શિષ્ટમ્ બીજાને (૧) વિદિતવિજા--દેવતપાસનાદિરૂપ શાસ્ત્રઅનુશાસન (ઉપદેશ) કરવાની જે યોગ્યતા | વિહિત વિદ્યા (એટલે ઉપાસના); તે શિષ્ટવે.
(૨) વિતિસમા--આકસ્મિક દેવતામતિ ૬. પત્રાવનો પ્રાનિતતાવમાં ફળમાં દર્શનાદિરૂપ; તથા તે ફળના સાધનપણામાં જે ભ્રાંતિરહિત- ! (૩) વિäિ જર્મ-સંધ્યાવંદનાદિક શાસ્ત્રપણું તેને શિષ્ટવ કહે છે. અર્થાત જે પુરૂષ | વિહિત કર્મ; ફળ ન હોય તેને ફળ માને અને ફળનું ! (૪) વિનિમF-બુદ્ધિપૂર્વક અરણ્યમાં સાધન ન હોય તેને ફળનું સાધન માને તે ! જઈને કીડી મંકેડી આદિ જીવોને અન્નદાનાદિ. પુરૂષ ફળ અને સાધનામાં ભ્રાંતિવાળે કહેવાય ! એ ચારના સંસ્કાર, તથા એવાજ કર્મોછે; એવો જે ન હોય તે શિષ્ટ કહેવાય. | પાસન પૂર્વ જન્મે કર્યો હોય તેનાં ફળ દેવક
રાષ્ટ્રવાદ–શિષ્ટર્ધીનીયમનાવારઃ | પ્રાપ્તિ વગેરે જન્માન્તરમાં મળ્યાં હોય તેના શિષ્ઠ પુરૂષો ધર્મબુદ્ધિથી જે આચાર કરતા ! સંસ્કાર, એવા સંસ્કારરૂપ વાસના તે શુભ હોય તે શિષ્ટાચાર કહેવાય.
વાસનાનાં અથવા શુદ્ધ વાસનાનાં ઉદાહરણ છે.
For Private And Personal Use Only
Page #98
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(ર૦૯) ૨. અવિનાસ્વૈર્ય તિ સાવિતા | ફnશુકતાલમેરાલુ: પશુ અવિનાશિ એશ્વર્ય આપનારું હેઈને સાધુ પત તંત્ર વગેરે આગમ ગ્રંથમાં કહેલી દીક્ષાપુરૂષ સેવન કરતા હોય (આચરતા હોય) વાળે હોય તે શિવ કહેવાય. એવું આચરણ એ શુભ વાસનાનું ઉદાહરણ છે.
વા–વિનુરિમા ઇષ્ટના શુભેચ્છાશાનભૂમિ નિત્યનિત્યવસ્તુવિજ- | વિયોગનું અનુચિન્તન કરવું તે-વિયેગવાળી પુર:સરા૫ર્યવસાયિની રેલે છે . નિત્યવસ્તુ વસ્તુને વારંવાર સંભાર્યા કરવી તે. (બ્રહ્મચેતન્ય) અને અનિત્ય વસ્તુ (જગદાદિ) | ધનવરાનિવારણત્વમ્ ! દેવનું એ એના વિવેકપૂર્વક (એટલે ભિન્ન ભિન્ન | નિવારણ કરવાપણું. સમજવાપૂર્વક) બ્રહ્મસાક્ષાત્કારરૂપ ફળ મળ- સૌરભ-શૌચ બે પ્રકારનું છે. માટી, વાથી વિષયેચ્છાનો જેમાં અંત આવે છે, પછી
છે! પણ, વગેરેથી જે શરીરના મળની નિવૃત્તિ એવી મોક્ષેચ્છા તે શુભેછા નામની જ્ઞાન- ] તે બાહ્ય શૌચ છે; અને મંત્રી, કરૂણા, મુદિતા, ભૂમિકા કહેવાય છે.
| ઉપેક્ષા, એ ચારવડે ચિત્તને જે અસૂયાદિક ષત્વ-પરિટ્યમ્ | જે અંગરૂપ મળથી (દેશથી) રહિત કરવું, તેનું નામ કર્મ પ્રધાનરૂપ કમને ઉપકારી હોય તે શેષ અંત શૌચ છે. કહેવાય.
૨. શરીરમના શુદ્ધિઃ જમ્ શરીર ૨. તિત્વમ્ બીજાને ઉદ્દેશીને અને મનની શુદ્ધિ કરવા તે શૌચ. પ્રવૃત્તિવાળા હોવાપણું તે શેષત્વ.
૨. વરાટ્રિકક્ષાનમ્ ! હાથ પગ વગેરે જરત્તાનપાનક–જામિનમાન વગેરે ધવા તેને પણ (સામાન્યતઃ) શૌચ સેવન (અહીં શેષ' નામ કાર્ય છે.) કહે છે. કાર્ય છે લિંગ (હેતુ) જેમાં અનુમાન તે શ્રદ્ધા
શ્રદ્ધા-ગુત્તાન્તવાચાચરમાવિત્વશેષવત કહેવાય છે. અર્થાત જયાં કાર્યરૂપ નિશ્ચય: ગુરૂએ કહેલા વેદાન્ત વચનમાં કહ્યા લિંગ વડે કારણુરૂપ સાધ્યની અનમિતિ થાય પ્રમાણે “અવશ્ય છે” એવો નિશ્ચય તે કહા. તે અનુમાન શેષવત જાણવું. જેમ. નદીમાં ર. શાસ્ત્રાવાવષ્ટિડથંડનનુમતેડગેવતરિત જળની વૃદ્ધિ થયેલી જોઈને નદીના ઉગમ વિશ્વાસ | શાઍ અને આચાર્યો ઉપદેશ કરેલા દેશ વિષે વૃષ્ટિનું અનુમાન થાય છે. તેમાં અર્થ અનુભવમાં ન આવે તથાપિ તે એજ વૃષ્ટિ એ કારણ છે અને નદીના જળની વૃદ્ધિ પ્રમાણે (શાએ અને ગુરુએ કહ્યા પ્રમાણે) એ કાર્ય છે. તે જળની વૃદ્ધિરૂપ કાર્ય વડે ! છેજ, એ વિશ્વાસ તે શ્રદ્ધા. નદીના ઉગમ દેશમાં વૃષ્ટિરૂપ કારણુની અનુમિતિ અવU–શ્રેત્રચત્રહ્મનિપુરમુરાકૃતિ થાય છે, એ અનુમાનને “શેષત' કહે છે. વાક્યવિજ્ઞાનમ્ જે ગુરુ શ્રોત્રિય (શ્રત્યાદિને
કેઈ ગ્રંથકાર તે શેષ’ શબ્દવડે વ્યતિરેક ! જાણનારા) હેય, અર્થાત નાના પ્રકારની વ્યાપ્તિનું ગ્રહણ કરે છે, અને એ વ્યતિરેક ! યુક્તિઓ વડે શિષ્યના સંદેડનું નિવારણ વ્યાપ્તિવાળા કેવળવ્યતિરેક અનુમાનને ‘શેષવત' ! કરવામાં સમર્થ હોય, તથા જે ગુરુ બ્રહ્મનિષ્ઠ કહે છે. જેમ “પૃથ્વી ફતા મિતે ૧- એટલે તત્ત્વસાક્ષાત્કારવાળો હોય, એવા રા(પૃથ્વી બીજા પદાર્થોના ભેદવાળી | ગુરુ પાસેથી જે શ્રુતિ વાક્યના અર્થને સમછે, ગંધવાળી છે તેથી) આ કેવળવ્યતિરેક જ તે શ્રવણ કહેવાય. એજ “શેષવત અનુમાન છે, એમ કહે છે . ૨. શ્રુતિવાન = તાર્યજતિ નિશાળ
– “અંગી' શબ્દ જુઓ.) | તીર્થયાનુકૂળે વ્યાપાર શ્રવણનું શ્રુતિવાનું
For Private And Personal Use Only
Page #99
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
( ૨૧૦ )
તાપમ શામાં છે એવી જિજ્ઞાસા થવાથી તેના નિણ્ યને અનુકૂળ વ્યાપાર તે શ્રવણુ.
1.
રૂ. સર્વનેયાન્તાનામતિતીય પ િથાિસ્વર્યનિલયઃ શ્રમ સઘળાં વૈદાન્તવાક્યાનું અદ્રિતીય શ્ના પ્રતિપાદન કરવામાં તાત્પય છે એવા ષડલિંગવડ તાપ નિશ્ચય કરવા તે શ્રવણુ.
૪. સમન્વયાવ્યાાળ વયનિવષપમા વિષ્ણુચનુસવાનું શ્રવળમ્। શારીર સૂત્રાના સમત્વયાધ્યાયમાં કહેલા તાપના નિશ્ચય કરાર વનારી ‘ ઉપક્રમ ' વગરે ષડલિંગરૂપ યુક્તિઆનું અનુસંધાન ( ચિંતન ) કરવું તે શ્રવણ.
. ५. उपक्रमादिभिः षडुलिङ्गैर्वेदान्तानामद्वितीये • અળિ તાત્પર્યાવધામ્ । ઉપક્રમાદિ લિંગા વડે વેદાન્તાનું અદ્વિતીય બ્રામાં તાત્પ છે, એમ નિશ્ચય કરવા તે શ્રવણુ, ( ' ષવૃદ્ધિ ાનિ ' શબ્દ જી. ) स्थानीयस्य वा પ્રચણ્ય પ્રેરોન ત્રયા જ્ઞ: શ્રાપમ્ । ભાજન
श्राद्धम् - अदनीयस्य
કરવાના અથવા તેને બદલે આપી શકાય એવા પદાર્થોના પ્રેતને ઉદ્દેશીને શ્રદ્ધાપૂર્વક જે ત્યાગ ( આપણુ ) તે શ્રાદ્ધ.
જીમમાલિનીમાં
અને નાટકો ( જાણવાપણું ) ‘તે શ્રુત કહેવાય છે.
"
મા
શ્રુતાચાર્જ વદ્યમાનાર્થઅવળાશ કુંપવીમૂતાર્યાન્તરાવવામ્ । શ્રવણુ કરેલા અયની અનુપપત્તિથી તેના ઉત્પાદકપ અર્થાન્તરની કલ્પના કરવી તેનું નામ શ્રુતાર્થીપત્તિ છે. જેમ, “તતિ શામાવિત્ ’’~ આત્માને જાણનારા સાસને ( બંધ માત્રને હું તરે છે. ” વામમાં બંધની નિવૃત્તિ કહેલી છે; તે જો અધ સત્ય હોય તો તેની નિવૃત્તિ થાય નહિ, માટે એ શ્રુતિવાકયથો ખૂધના મિથ્યાપણાની કલ્પના ચરવામાં આવે છે એ શ્રુતાર્થીપત્તિ છે. એના બે ભેદ છે: (૧) અભિધાનાનુપપત્તિ, અને (૨) અભિહિતાનુષપત્તિ (લક્ષા તે તે શોમાં જોવાં. )
Acharya Shri Kailassagarsuri Gyanmandir
श्रुतिः - स्वार्थ व पदान्तरानपेक्षं पदम् । જે પદને પાતાના અથ કહેવાને બીજા પદ્મતી અપેક્ષા નથી નથો એવું પ૬ તે શ્રુતિ. અથવા—
૨. નિરપેક્ષા વઃ શ્રુતિઃ૨. પાતાના (પ્રામાણ્ય માટે) અપેક્ષા ન રાખનાર શબ્દ તે શ્રુતિ. કર્યું છે કે, ” ત્રુપ્તિસ્મૃતિનિરપે તાવેજો विधीयते । तथैव लौकिकं वाक्यं स्मृतिबाधे परिચગેર્ ॥” “શ્રુતિ અને સ્મૃતિમાં જ્યાં વિરાધ આવતા હોય ત્યાં સ્મૃતિને ત્યાગ કરીને શ્રુતિને પ્રમાણુ ગણવી; અને સ્મૃતિ તથા પ્રત્યક્ષાદિષ્ટતર પ્રમાણેાા એટલે લૈકિક વાક્યાના વિરાધ હોય ત્યાં તે લાકિક વાક્યેાને સ્મૃતિથી બાધિત ગણી તેમના ત્યાગ કરવા.”
श्रोत्रम् - शब्दधी जनकमिन्द्रियं श्रोत्रम् | શ્રોત્ર કહેવાય. શવિષયક જ્ઞાનનું જનક જે ઈન્દ્રિય તે
२. शब्दसमवायिकारणमिन्द्रियं श्रोत्रम् | ने ઇન્દ્રિય શબ્દગુણનું સમાધિ કારણ હોય તે ઈન્દ્રિય શ્રોત્ર કહેવાય.
શ્રોત્રિયઃ—શિષ્યના સ`શય નિવૃત્ત કરવામાં ઉપયાગી જે શાસ્ત્રજ્ઞાન તે જ્ઞાનવાળા ગુરૂ તે શ્રોત્રિય.
૬ ૨ વેલા પાયોનિયર વેદ, અને
1
પશ્ચિમનાં અંગો સપૂર્ણ જાણતો હોય તે શ્રોત્રિય
રૂ. વૈવાન્તાર્થપાય શ્રોત્રિયઃ। વેદાન્તના
અને જાણુનારા તે શ્રોત્રિય.
એઃ—નુપાવામઃ।જેનાં ચાર ચરણુ હેાય ( એવી પદ્યરચનાવાળા) તે શ્લાક. ૨. ઇન્વેવિશિષ્ટવા ચરવનમ્ । છન્દવાળી વાક્યરચના તે ક.
જોચતે જાયવેનેનેતિો જેના વડે પ્રશંસા કરવામાં આવે તે (વાક્યરચના) શ્લોક,
प
षड्रलिङ्गानि -" उपक्रमोपसंहारावभ्यासવેતા મ્ । અર્થવાવોવપત્તિય ચિહ્ન તાત્પર્યનિચે ॥૧॥ ' શ્રુત્યાદિના વાપર્યો નિય નિશુંય કરવા માટે(૧)ઉપક્રમ અને ઉપસંહાર, (૨) અભ્યાસ, (૭) અપૂર્વતા, (૪) કુળ, (૫)
For Private And Personal Use Only
Page #100
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૧ ) અર્ધવાદ અને (૬) ઉત્પત્તિ એ છ લિંગ | એજ પ્રમાણે રસન ઈથિ વડે પૃથ્વી કહેવાય છે. તે માં લક્ષણ છે તે અને જેમાં રહેલા મારાદિક રસ ગુણનું સ્થળે જવાં.). ",
. “ “ | રાસન પ્રત્યક્ષ થાય છે. તથા ઘા ઈદ્રિયવારિક મતાનિ–છ નાસ્તિક મતે નક), વડ પૃથ્વીમાં રહેલા ગંધ ગુણનું ઘાણજ માધ્યમિક, (૨) ચિર, (8) સૌત્રાંતિક, પ્રત્યક્ષ થાય છે. તથા મન ઇધિયવો (૪) વૈભાષિક, (૫) ચાર્વાક (દહાત્મવાદી), જીવાત્માના જ્ઞાનાદિ મુનું તથા આત્મવ અને (૬) દિગંબર (જન). એ છ વેદ આ જાતિનું ભાનસ પ્રત્યક્ષ થાય છે તે પણ સંયુક્ત નાસ્તિક મતે કહેવાય છે.
સમવાય સબંધથી જ થાય છે.
લઘુતારામસમવાય – હારનિરામિક ઇન્દ્રિયોનો નિગ્રહ. ( ઉપરના શબ્દમાં કહેલા પટાદિકના અગિયાર
લઘુત્તરમવાણિજિક-ચક્ષુ ઇન્દ્રિયને ગળામાં સમવાય સબંધે કરીને રહેલી છે ચિગ્ય જે મહત્ત્વવિશિષ્ટ ઉદ્દભૂત રૂપવાળાં રૂપસ્વાદિ અગિયાર જાતિઓ છે, તે રૂપસ્વાદિક વટાદિક દ્રવ્ય છે, તે ધટાદિક દ્રા વિષે | જાતિઓનું પણ ચટ્સ ઇકિય કરીને પ્રત્યક્ષ સમવાય સંબંધે કરીને પહેલાં જે ઉન્નતe૫, | થાય છે. તે ચાક્ષુષ પ્રત્યક્ષમાં એ ચક્ષુ ઈદ્રિયનું સંખ્યા, પરિમાણ, પૃથક, સાગ, વિભાગ,
રૂ૫ત્વાદિક જાતિઓ સાથે સંયુતસમતપરત્વ, અપરવ, વાવ ને, અને વેગ; એ
સનિક કારણ હોય છે. તેમાં ચક્ષુ સંયુક્ત
ક પ્રકાર છે અગિયાર ગુણ છે. તથા ક્રિયારૂપ કર્મ છે, તથા સત્તા, દ્રવ્યત્વ, પૃથ્વીત્વ, ઘટત, આદિક
ઇટાદિકમાં સમાવેત જે રૂપદિ ગુણ છે, તે જાતિઓ છે તે સર્વેનું પણ ચક્ષુ દિયે કરીને
રિપાદિ ગુણામાં રૂપસ્વાદિક જાતિઓ સમવાય ચાક્ષુષ પ્રત્યક્ષ થાય છે. એ રૂપાદિકના ચાક્ષુષ
સંબંધે કરીને રહે છે; માટે ચક્ષુ ઈદ્રિયના પ્રત્યક્ષમાં ચક્ષુ ઈયિને રૂપાદિકની સાથે |
સંયુકોસમતસમવાયસંબંધે કરીને તે રૂ૫સંયુક્ત સમવાય સંબંધ જ કારણ હોય છે. !
વાદિક જાતિઓનું ચાક્ષુષ પ્રત્યક્ષ સંભવે છે. અહીં સંગસંબંધવાળાને, નામ સંયુક્ત છે. |
" એજ રીતે ઘટાદિકના કર્મમાં રહેનારી ધટાદિ દ્રવ્ય ચક્ષુ ઈદ્રિયના સંયોગવાળાં હોવાથી | કર્મીત્વ જાતિનું પણ સંયુક્ત સમતસમવાયચક્ષુસંયુક્ત કહેવાય છે. એવા ચક્ષુસંયુક્ત
સંબંધે કરીને ચાક્ષુષ પ્રત્યક્ષ સંભવે છે.' ઘટાદિકમાં તે રૂપાદિ અગિયાર ગુણ, તથા
- ઉપરના શબ્દમાં કહેલા ઘટાદિક દ્રવ્યના " કર્મ, તથા સત્તા દ્રવ્યત્યાદિક જાતિ, સમવાય
સ્પર્શેદિક અગયાર ગુણમાં યથાક્રમે સમવાય સંબંધથી રહે છે, માટે સંયુક્ત સમવાય
સંબંધે કરીને રહેલી જે સ્પર્શવાદિક અગિયાર સબ કરીને રૂપાદિકનું ચક્ષુ દિયવડે પ્રત્યક્ષ
જાતિઓ છે, તે સ્પર્શીવાદિક જાતિઓનું પણ સંભવે છે. એ જ દી રૂપાદિક અગિયાર વ છાયડ મા જ
ત્વફ ઈદ્રિયવડે પ્રત્યક્ષ થાય છે, સવા કર્મવૃત્તિ ગુણેમાંથી રૂપને બાદ કરીને તેને ઠેકાણે સ્પર્શ કર્મવ ાતિનું પણ વફ ઈદ્રિયવડે પ્રત્યક્ષ ગુણ ઉમેરીયે, તે તે સ્પર્શીદિ અગિયાર થાય છે. એ જ પ્રમાણે ગધગુણવૃત્તિ અંધત્વ ગુણોનું ત્વફ ઇકિય વડે પ્રત્યક્ષ થાય છે, તથા | જાતિના પ્રાણ પ્રત્યક્ષમાં, રસગુણવૃત્તિ ' ધટાદિક દ્રવ્યના કર્મનું તથા સત્તા, કશ્યલ | રત્વ વનતિના રાસન પ્રત્યક્ષમાં, અને આત્માના પૃથ્વીત્વ, ઘટત્વ, આદિક જાતિઓને પણ પ્રત્યક્ષ જ્ઞાનાદિ ગુણમાં રહેલી જ્ઞાનત્વાદિ જાતિઓના થાય છે. તેમાં પણું (સ્પર્શેદિકના વાચ | માનસ પ્રત્યક્ષમાં પણ સંયુક્ત સમવેતસમવાય પ્રત્યક્ષ વિષે પણ) ત્વફ દિલને સ્પશકિની | સભિક જ કારણ હોય છે... : સાથે સંયુક્ત સમવાય સંબંધ જ કારણ છે. ' સંયો-યુવ્યવહાચિત્તિવ્યાખ્યહોય છે.
ગતિમાન ના સંયુક્ત વ્યવહારના વિષયમાં
For Private And Personal Use Only
Page #101
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(ર૧૨) વર્તનારી તથા ગુણત્વ જાતિનું વ્યાપ્ય એવી માનાધિકરણમાં રહેલા અભાવને પ્રતિયોગી જે જાતિ છે, તે જતિ (સ ત્વ) વાળ પણ છે; વળી તે વિભાગ ગુણથી ભિન્ન છે, ગુણ સંગ કહેવાય છે.
અને ગુણ પણ છે, માટે સંગનું એ લક્ષણ २. पटासमवायिकारणास्वव्यापकगुणत्वव्याप्य- સંભવે છે. જાતિમાન સંજ: પટના અસમાયિ ૬. વિમાનચારઃ પ્રતિ હેTI કારણત્વની વ્યાપક તથા ગુણત્વ જાતિની વ્યાખ્યા ! વિદ્યમાન એવા બે અપ્રાપ્ત (જૂદા પડી ગયેલા) એવી જે સંયોગ જાતિ, તે જાતિવાળો ! પદાર્થોની પ્રાપ્તિ (એકઠા થવું) અથવા, ગુણ સંગ કહેવાય છે. જેમ, તંતુઓને ! . શકિપૂર્તિ પ્રાપ્તિઃ પ્રથમ જે સંયોગ એ પટનું અસમવાય કારણ કહેવાય | અપ્રાપ્ત હોય તેની પ્રાપ્તિ તે સંગ. છે, માટે જ્યાં જ્યાં પટનું અસમવાયિ કારણ સાર-સંયોગ ગુણ ત્રણ પ્રકારનાં રહે છે ત્યાં ત્યાં સંયોગત્વ જાતિ રહે છે. એ | છેઃ(૧) અન્યતર કર્મજ સંયોગ, (૩) ઉભય રીતે સંયોગત્વ જાતિ પટના અસમવાય | કર્મજ સંગ, અને (૩) સંયોગ જ સંયોગ. કારણત્વની વ્યાપક છે, અને તે સંયોગત્વ જાતિ એ સોગ ગુણ પૃથ્વી આદિક નવ દ્રવ્યોમાં ગુણત્વ જાતિની વ્યાપ્ય પણ છે, માટે સંયોગનું રહે છે, તથા સર્વત્ર અનિત્ય હોય છે. ક્રિયાઉક્ત લક્ષણ સંભવે છે.
જન્ય સંગ વળી (1) અભિધાતાખ્ય રૂ. ચાસરાત્તિમાત્રવૃત્તિવિમાાત્તિ- સંગ અને (૨) નાદનાખ્ય સંયોગ, એમ સાક્ષાવ્યાસાત્તિમન : (જે ધર્મ બે પ્રકાર છે. અનેક દ્રવ્યોમાં વર્તે છે તે ધર્મ “વ્યાસજ્ય સંજોગરા –જે શબ્દસંયોગ રૂપ વૃત્તિ' કહેવાય છે, જેમ, દ્વિત્વ, ત્રિત્યાદિ
અસમવાય કારણવડે ઉત્પન્ન થાય છે, તે સંખ્યા બે, ત્રણ, આદિ દ્રવ્યો વિષે
સંયોગ જ શબ્દ કહેવાય છે. તેમાં, નગારાને રહે છે, માટે તે દિવ, ત્રિ, આદિ સંખ્યા
અને દાંડિયાને અભિઘાતામ્ય સંગ થવાથી, વ્યાસજ્યવૃત્તિ કહેવાય છે. તેમ સયોગ પણ બેરી અવચ્છિન્ન આકાશમાં ઉત્પન્ન થયેલ બે દ્રવ્યોમાં રહે છે માટે સંયોગ પણ વ્યાસ | પ્રથમ શબ્દ સંયોગ જ વન્યાત્મક શબ્દ વૃત્તિ કહેવાય છે.) વ્યાસજ્ય વૃતિ માત્રમાં | કહેવાય છે; અને કંઠ, તાલુ, આદિકના સાગથી રહેનારી તથા વિભાગમાં ન રહેનારી તથા ઉત્પન્ન થયેલ શબ્દ સંયોગ જ વર્ણાત્મક ગુણત્વ જાતિની સાક્ષાત વ્યાપ્ય એવી જાતિ
શબ્દ કહેવાય છે. (સંયોગત્વ) વાળે ગુણુ સોગ કહેવાય છે. સંજય-કારણ અને અકારણ
૪. કન્યષ્યવૃત્તિત્તિસમાનાધિશરમાવ: | બન્નેના સાગથી જે કાર્ય અને અકાર્યો એ તિિિવમામિનgr: | જે ગુણજન્ય બેનો સંયોગ થાય છે, તે સગજસંયોગ દ્રવ્ય વિષે રહે છે તથા સ્વસમાનાધિકરણમાં રહેલા ' કહેવાય છે. જેમ, હાથની ક્રિયા વડે વૃક્ષ સાથે અનાવને પ્રતિયોગી હેય છે તથા વિભાગથી છે સંગ કર્યો હોય ત્યારે એમ કહેવાય છે કે, ભિન્ન હોય છે, તે ગુણ સંયોગ કહેવાય છે. જેમ, શરીર અને વૃક્ષને સંયોગ થયો છે. તેમાં, વૃક્ષમાં બેઠેલા પક્ષીને જે વૃક્ષ સાથે સંગ |
વૃક્ષમાં તથા શરીરમાં તે ક્રિયા છે નહિ, માટે છે, તે સાગ વૃક્ષ અને પક્ષી રૂપ જન્ય | શરીરવૃક્ષને સંચાગ “ક્રિયાજન્ય નથી, પણ દ્રિવ્યમાં રહેલો છે; વળી તે વૃક્ષની ડાળી સાથે હાથ અને વૃક્ષના સંગથીજ શરીરનો પક્ષીને સંયોગ છતાં વૃક્ષના મૂળમાં સંયોગને ! સંયોગજન્ય માનવો પડશે. હાથ માત્ર એક અભાવ પણ રહેલો છે, અને તે અભાવને અવયવ છે, માટે અવયવની ક્રિયાથી અવપ્રતિયોગી સંગ છે માટે તે સંયોગ સ્વસ- યવની ક્રિયા કહેવાય નહિ, તેથી હાથ એ
For Private And Personal Use Only
Page #102
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૧૩ ) સંગનું કારણ છે, અને વૃક્ષ એ સાગનું | ઈદ્રિયનો જે ઘટાદિ દ્રવ્યની સાથે સંયોગ
અકારણ છે; એ બેના સંગથી શરીરરૂપ ! સંબંધ છે, તે સંયોગસંબંધ તે ચક્ષુ ઈદ્રિયવડે કાર્યને તથા વૃક્ષરૂપ અકાર્યને સયોગ થાય ! જન્ય હોવાથી, તથા ચક્ષુ પ્રિયજન્ય ચાક્ષુષ છે, તે સંયોગજગ કહેવાય છે.
પ્રત્યક્ષને જનક હેવાથી વ્યાપારરૂપ છે; અને ૨. વર્માન : સાચા : તે જે “આ ઘટ છે, આ પટ છે ઇત્યાદિ ચાક્ષુષ સોગ ક્રિયારૂપ કર્મવડે જન્ય નથી, તે સંયોગ સંગજસંગ કહેવાય છે. જેમ, હાથ અને !
પ્રત્યક્ષ ફળરૂપ છે. (આ પ્રકારની પ્રક્રિયા વૃક્ષના સંયોગ વડે જન્ય જે શરીર અને | વ આદિ સર્વ ઈદ્રિયોમાં જાણવી.) ટૂંકામાં વૃક્ષને સંયોગ છે, તે સોગ ક્રિયારૂપ કર્મ | સર્વે પ્રત્યક્ષ વિષે ઈદ્રિય કારણ હોય છે, તે વડે જન્ય હેતું નથી, પણ હાથ અને વૃક્ષના
તે ઈદ્રિયોને તે તે દ્રવ્યાદિક અર્થ સાથે સંગ વડે જ જન્ય હોય છે, માટે શરીર !
સંગાદિરૂપ સંબંધ, તે વ્યાપાર હોય છે, અને વૃક્ષને સંગ એ સગજસોગ
અને તે તે દ્રવ્યાધિરૂપ અર્થનું જ્ઞાન એ ફળ કહેવાય છે.
હેય છે. સંયો સન્નિવ -ચક્ષુ, વફ, મન; એ
ત્વફ ઈધિયવડે ઘટાદિ દ્રવ્યોનું ત્વાચ ત્રણ ઇન્દ્રિયો વડે જ દ્રવ્યનું પ્રત્યક્ષ થાય છે.
પ્રત્યક્ષ થાય છે. તે વાચ પ્રત્યક્ષમાં ત્વફ ધ્રાણુ, રસવ અને શ્રોત્ર એ ત્રણ
ઇકિયને ઘટાદિ દ્રવ્યો સાથે સંયોગસંબંધ ઈવિડે દ્રવ્યનું પ્રત્યક્ષ થતું નથી, પણ કારણ હોય છે. ગંધાદિ ગુણનું પ્રત્યક્ષ થાય છે. તેમાં પણ એ રીતે મનરૂપ ઈદ્રિયવડે આત્મારૂપ ચક્ષુ અને વફ એ બે ઇન્દ્રિયો વડે મહત્ત્વ દ્રવ્યનું માનસ પ્રત્યક્ષ થાય છે. તે માનસ પરિમાણવાળાં અને ઉદ્ભૂત રૂપ સ્પર્શવાળાં પ્રત્યક્ષમાં મનરૂ૫ ઈદ્રિયનો આત્મારૂપ દ્રવ્ય પૃથ્વી, જળ, અને તેજ, એ ત્રણ દ્રવ્યનું જ સાથે સગા સંબંધ જ કારણ હોય છે. પ્રત્યક્ષ થાય છે; બીજા કેઈ દ્રવ્યનું પ્રત્યક્ષ
સંવર:-વિષયાભિમૂખ પ્રવૃત્તિને રોકનારા થતું નથી; અને મનરૂપી ઈદ્રિયવડે તે એક યમનિયમાદિકને “સંવર’ કહે છે. આત્મારૂપ દ્રવ્યનુંજ પ્રત્યક્ષ થાય છે, બીજા | સંવાદ–નાનાં વેનિયપૂર્વ કઈ દ્રવ્યનું પ્રત્યક્ષ થતું નથી. હવે ચક્ષુ ઈદ્રિયવડે મહત્વવિશિષ્ટ ઉદ્ભતરૂપ
વાડ (મમ્) સંવાદઃા મનુષ્યને સારી વાળા ઘટપટાદિ દ્રવ્યનું “આ ઘટ છે, આ પટ છે
રીતે નિર્ણય પૂર્વક પરસ્પર વાદ (એટલે એવું ચાક્ષુષ પ્રત્યક્ષ થાય છે. એ ચાક્ષુષપ્રત્યક્ષ |
ભાષણ) તે સંવાદ. ચવામાં ચક્ષુ ઇન્દ્રિયનો ધટપટાદિ દ્રવ્ય સાથે સંપત્તા–સફળ પ્રવૃત્તિ. સંયોગસંબંધ કારણ છે. અહીં આમ કહેવાની ! વાસ્ત્રિમ: –સંપત્તિનનમ શ્રમ: મતલબ છેઃ–પ્રથમ આત્માને મનની સાથે સફળ પ્રવૃત્તિને ઉત્પન્ન કરનાર ભ્રમ, જેમ, સંયોગ સંબંધ થાય છે, તે પછી આત્મ- રત્નને દૂરથી જોઈને એકને રનમાં દીવાને સંયુક્ત મનને ચક્ષુ આદિક ઈદિ સાથે . ભ્રમ થાય છે, અને બીજાને રનને ભ્રમ સંયોગ થાય છે; તે પછી તે આત્મામન – થાય છે. પહેલા માણસને ભ્રમ વિસંવાદી સંયુક્ત ચક્ષુ આદિક દિને ઘટાદિ અર્થ ! કહેવાય છે અને બીજાને ભ્રમ સંવાદી સાથે સંયોગાદિ સંબંધ થાય છે. તે પછી કહેવાય છે. જીવાત્મા વિષે “આ ઘટ' ઇત્યાદિક પ્રત્યક્ષ સંસાઃ–પુસ્મિન ઘમિr વિક્રમાવામાdજ્ઞાન ઉત્પન્ન થાય છે. આ પ્રકારની રીતિ રત્ન સંરયા એકજ ધર્મોમાં પરસ્પર સર્વે પ્રત્યક્ષ જ્ઞાનની ઉત્પત્તિમાં જાણવી. વિરુદ્ધભાવ અને અભાવનું જે જ્ઞાન તે સંશય
હવે ધટાદિક દ્રવ્યના ચાક્ષુષ પ્રત્યક્ષમાં કહેવાય છે. જેમ, મંદ અંધકારમાં રહેલા ચક્ષુ ઈદ્રિય તે કરણ છે; અને તે ચક્ષુ 1 સ્થાણુમાં (ઝાડના કુઠામાં) એ સ્થાપ્યું છે કે
For Private And Personal Use Only
Page #103
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૧૪) પુરૂષ એવા પ્રકારનું જ્ઞાન થાય છે; એ જ્ઞાન | કહે છે. એ બે પ્રકારનાં વચને સાંભળીને, મેઢા આગળ રહેલા સ્થાણુરૂપ એક ધમમાં | “પ્રમાત્વ સ્વગ્રાહ્ય છે કે પરતે ગ્રાહ્ય છે એવો સ્થાણુત્વને તથા સ્થાણુત્વના અભાવને, તેમજ ! જે સંશય થાય છે, તેને વિપ્રતિપત્તિપુરુષત્વને તથા પુરૂષત્વના અભાવને વિષય | વાક્યમાનજન્ય સંશય કહે છે. કરે છે; તથા સ્થાણુત્વ અને સ્થાણુને ! અથવા એ સંશય (1) બહિવિષયક અને અભાવ, તથા પુરૂષત્વ અને પુરૂષત્વને અભાવ, ૨ (૧) અંતર્વિષયક એમ બે પ્રકારને પણ હેય એ બન્ને પરસ્પર વિરોધી પણ છે, અર્થાત છે. તેમાં– એક અધિકરણમાં રહેનારાં નથી; માટે એક જ
(૧) બાહ્યવસ્તુને વિષય કરનારે જે સંશયા ધર્મીમાં વિરુદ્ધ–ભાવ અભાવ પ્રકરિક–જ્ઞાન તેને બહિવિષયક કહે છે. અને હોવાથી એ જ્ઞાન સંશય કહેવાય છે.
(૨) અંતર્વસ્તુને વિષય કરનાર જે २. एकस्मिन् धर्मिणि विरुद्धकाटिद्वयावगाहि
દિલીપ | સંશય તે અંતવિષયક કહેવાય છે. જેમ – શાને લાયા એકજ ધર્મમાં વિરુદ્ધ બે પક્ષને !
| “મારું જ્ઞાન સમ્યફ છે કે અસમ્યફ,' એવો વિષય કરનારું જ્ઞાન, તે સંશય, અથવા– સંશય તે અંતર્વિષયક સંશય છે.
રૂ. પુત્ર માસમીનવિનાનટેશનમ બહિવિષયક સંશય પણ (૧) દશ્યમાન એકજ વસ્તુમાં ભાસમાન (જણાતું) એવું ધાર્મિક અને (૨) અદશ્યમાન ધાર્મિક, એમ વિરુદ્ધ જુદી જુદી કટિઓવાળું જ્ઞાન તે| બે પ્રકારનો છે. તેમાં– સંશય. એ સંશય બે પ્રકાર છેઃ (૧) પ્રમાણ (૧) ઊર્વવિશિષ્ટ ધમીને જેવાથી ગત સંશય, અને (૨) પ્રમેયગત સંશય. વળી“આ સ્થાણુ હશે કે પુરૂષ એવા સંશયને એ સંશયઃ (૧) સાધારણ ધર્મશાનજન્ય, (૨) દશ્યમાન ધાર્મિક કહે છે. અને અસાધારણ ધર્મજ્ઞાનજન્ય, અને (૩) વિપ્રતિ- |
(૨) વનમાં વૃક્ષોની ડાળીઓથી ઢંકાયેલા પત્તિવાક્યજ્ઞાનજન્ય, એમ ત્રણ પ્રકારનો છે. તેમાં–
| બળદના કે રોઝના શરીરનાં ર્શીગડાં માત્ર (૧) આ રથાણુ છે કે પુરૂષ છે, આ સંશય ,
જોઈને આ બળદ હશે કે રોઝ? એવો જે તે સ્થાણમાં અને પુરૂષમાં રહેલે જે ઉંચાઈનો !
[ સંશય થાય છે તે અદશ્યમાન ધાર્મિક ધર્મ છે, તે સાધારણ ધર્મના જ્ઞાનવડે જન્ય | ર
! કહેવાય છે. હેવાથી “સાધારણ ધર્મજ્ઞાનજન્ય' કહેવાય !
સંચાળમુ-વિશેષનું અદર્શન અને છે. અને- .
(૨) શબ્દ– ધર્મ આકાશાદિ નિત્ય બને કોટિનું સ્મરણ, એ બધા પ્રકારના પદાર્થોમાં પણ રહેતું નથી તથા ઘટાદિક સંશયાનું કારણ હોય છે. અનિત્ય પદાર્થોમાં પણ રહેતું નથી, પણ કેવળ | હરાયનવૃત્તિiારા-વિશેષનું દર્શન શબ્દ માત્ર વિષે રહે છે. એ પ્રકારના જ્ઞાન છે કે જ્ઞાન એ સંશય નિવૃતિનું કારણ છે. પછી, “શબ્દ નિત્ય છે કે નહિ એ શબ્દ | જેમ, ઝાડને નિશ્ચય કરાવનારું તેનું વાંકાપણું, વિષે નિત્યત્વ અને નિયંત્વના અભાવ પ્રકારક છે તેમાંનું પોલાણ, વગેરેનું દર્શન છે. તેમજ સંશય થાય છે. એ સંશય શબ્દવરૂપ અસા- | પુરૂષને નિશ્ચય કરાવનારું તેના હાથ, પગ, ધારણ ધર્મના જ્ઞાનવડે જન્ય હોવાથી “અસા- | ભાથું, વગેરેનું દર્શન છે. ધારણધર્મજ્ઞાનજન્ય સંશય કહેવાય છે. સંકઃ -એક પદને બીજા પદ સાથે
(૩) યથાર્થ અનુભવરૂપ પ્રમા વિષે રહેલો છે સંબંધ, જેમ, “ઘડો લાવો’ એમાં “લાવો” જે પ્રભાવ ધર્મ છે, તે પ્રમાત્વને મીમાંસકો | ક્રિયાની સાથે ધડા” ને કર્મ રૂપ સંબંધ સ્વત ગ્રાહ્ય કહે છે અને તૈયાયિકે પરત ગ્રાહ્ય છે. તે સંસર્ગ કહેવાય છે.
For Private And Personal Use Only
Page #104
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૧૫) ૨. તારમિનલખ્યપ સં–તાદાભ્ય ! છે, તે જાતિવાળો ગુણ તે સંસ્કાર કહેવાય સંબંધ સિવાય અન્ય સંબંધને સંસર્ગ કહે છે. | છે. અર્થાત જીવાત્મામાં રહેનારો જે ભાવનાખ્ય
સંસાણ –તાદામ્ય ભિન્ન ઉપાધિથી ! સંસ્કારરૂપ વિશેષ ગુણ છે, તે ભાવનામાં થયેલ અધ્યાસ, જેમ, સ્ફટિકમાં રાતાપણાને ! સંસ્કારત્વ જાતિ રહે છે, માટે સંસ્કારત્વ જાતિ અધ્યાસ, છીપમાં પીળાપણાને અધ્યાસ; આત્મ વિશેષ ગુણ વૃત્તિ કહેવાય છે, અને અનાત્મામાં આત્માપણાને અધ્યાસ, પૃથ્વી, જળ, તેજ, વાયુ અને મન, આ પાંચ
વિસનમાર-થાપનામાવમિને માવઃ મૂર્ત દ્રવ્યમાં રહેનાર જે વેગ નામે સંસ્કાર અન્યોન્યાભાવથી ભિન્ન જે અભાવ છે, તે ! છે, તે વેગમાં પણ સંસ્કારત્વ જાતિ રહે છે, સંસર્ગભાવ કહેવાય છે. અર્થાત અન્યોન્યાભાવ માટે સંસ્કારત્વ જાતિ મૂર્ત દ્રવ્યવૃત્તિવૃત્તિ સિવાયના તમામ અભાને સંસર્ગભાવ કહે | કહેવાય છે. એ સંસ્કારત્વ જાતિ ગુણત્વ છે. પ્રાગભાગ, પ્રખ્રસાભાવ, અત્યંતભાવ, | જાતિની વ્યાખ્ય પણ છે. એવી સંસ્કારત્વ સામયિકાભાવ, એ બધા સંસર્ગભાવ | જાતિ બધા સંસ્કારોમાં સમવાય સંબંધથી કહેવાય છે.
રહે છે, માટે માટે સંસ્કારનું ઉક્ત લક્ષણ २. संसर्गप्रतियागिकोऽभावः संसर्गार्भावः
સંભવે છે. જે અભાવનો પ્રતિવેગી સંસર્ગ છે તે અભાવ
૨. સ્વાસ્થ ગાળમૂતાવાસાયમાનતે સંસર્ગભાવ, કહેવાય છે.
વચાન્તરપSતીતિ થઃ 1 જે પોતાના ३. तादात्म्यभिन्नसम्बन्धावच्छिन्नप्रतियोगिता.
આશ્રયને પ્રથમ ઉદ્દભૂત અવસ્થાના જેવી જમાવઃ સંસમાવડો તાદામ્ય સંબંધથી ભિન્ન
બીજી અવસ્થા પ્રાપ્ત કરાવે એ ઈદ્રિયાતીત સંબંધવાળો પ્રતિયોગી જેને હેય એવો
| ધર્મ તે સંસ્કાર. અભાવ તે સંસર્ગભાવ. संसार:-स्वादृष्टोपनिबद्धशरीरपरिग्रहः संसारः।
સં –સંસ્કાર નામે ગુણના પિતાના અદથી પ્રાપ્ત થયેલા શરીરને
ત્રણ પ્રકાર છેઃ (૧) વેગ, (૨) સ્થિતિસ્થાપક પરિગ્રહ આ શરીર હું છું અથવા આ શરીર
અને (૩) ભાવના, તેમાંથી વેગ રૂપ સંસ્કાર મારું છે એ આગ્રહ.
તે પૃથ્વી, જળ, તેજ, વાયુ અને મન, એ ૨. મિથ્યાજ્ઞાનગચાપવાસના સંસાર | એ પાંચ મૂર્ત દ્રામાં રહે છે. સ્થિતિ સ્થાપક મિથ્યા એવા અજ્ઞાનથી જન્ય સંસ્કાર રૂપી સંસ્કાર માત્ર પૃથ્વીમાં જ રહે છે; કેટલાક વાસના તે સંસાર
ગ્રંથકારોને મતે સ્થિતિ સ્થાપક સંસ્કાર પૃથ્વી, રૂ. “તૂફાને મ ર જળ, તેજ અને વાયુ એ ચાર દ્રવ્યોમાં રહ માનના સત્ત વારમાં વર્ષ સંવા નવા મત છે, અને ભાવના રૂપ સંસ્કાર કેવળ છવા+ ૧ જ્ઞાતા, જ્ઞાન અને સેય ભોક્તા, ભાગ્ય ભામાં જ રહે છે, તથા અતીન્દ્રિય હોય છે. અને ભજન (ભોગ); કર્તા, કર્મ અને કરણ;
વેગ રૂપે સંસ્કાર પણ (૧) કર્મ જગ એ ત્રણ ત્રિપુટીઓ મળીને સંસાર નવ પ્રકારે
અને (૨) ગજવેગ, એમ બે પ્રકારને છે. થાય છે. ___ संस्कारः-आत्मविशेषगुणवृत्तिमूर्त्तवृत्तिवृत्ति
સંસ્કાર ગુણ અનિત્ય હેય છે. grવચા નાતિમાન સંરઃ આભાના
સંજારવ – બૌદ્ધ મતે) રાગ, વિશેષ ગુણમાં રહેનારી, તથા મૂર્ત દ્રવ્યમાં ઠેષ, મોહ, ધર્મ, અધમ, મદ, માન ઇત્યાદિ રહેનારા ગુણમાં રહેનારી, તથા ગુણત્વ | સર્વ સંસ્કાર સ્કંધ કહેવાય છે. જાતિની વ્યાપ્ય એવી જે ( સંસ્કારત્વ) જાતિ | સં
-ક્રિયાનિતાતિરાચારિત્વના
For Private And Personal Use Only
Page #105
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૧૬) કિયા વડે જનિત એવા અતિશય (વિશેષતા) | સમવાયત્વ, અભાવત્વ, ભાવ, કારણવ, વાળા હેવાપણું.
એ બધા ધર્મો સખંડ પાધિરૂપ છે. संस्कृतत्वम्:-व्याकरणलक्षणाधीनसाधनयु
:-(જ્ઞાતિવાધાપર)–જરાતસવ વ્યાકરણનાં લક્ષણોવાળાં શબ્દસિદ્ધિનાં ! ચિન્તામાવસમાધિવાળાર્ધમાન સમાવેશ સાધન યુકતપણું.
સઃ પરસ્પર અંત્યતાભાવની સાથે સમાન સ્થાન-અવયવોને સમુચ્ચય. જેમ, અધકરણવાળા જે બે ધર્મ છે, તે બે ધર્મનું “સગાનેરાન્યવરવાન' એટલે જન્મ સાથે જે એક અધિકારણમાં રહેવાપણું, તેનું નામ ઉત્પન થયેલા અવયના સમુચ્ચયમાં જેને | સંકર દોષ છે. જેમ, પૃથ્વી, જળ, તેજ, પગ નથી એવો લંગડો.
વાયુ, આકાશ, એ પાંચ દ્રવ્યોમાં ભૂતત્વ ૨. અવયવોને આરંભક સંગવિશેષ | ધર્મ રહે છે; અને પૃથ્વી, જળ, તેજ, વાયુ તે સંસ્થાન.
અને મન, એ પાંચમાં મૂર્તત્વ ધમ રહે છે. ૩. સારી રીતે સ્થિતિ તે સંસ્થાન. તેમાં મન વિષે ભૂતત્વ ધર્મને અત્યંતા ભાવ ૪, આકાર
રહે છે, અને તે મન વિષે મૂર્તત્વ ધર્મ રહે ૫. ચિહ્ન.
માટે તે મૂર્તત્વ ધર્મ ભૂતત્વ ધર્મના અત્યંત ૬. મૃત્યુ.
ભાવ સાથે સમાન અધિકરણવાળે છે. તેમજ ૭. ચાર રસ્તાને ચકલે.
આકાશમાં મૂર્તત્વ ધર્મને અત્યંતભાવ રહે संहिताः-धर्मबोधार्थ रचिता संहिता ।।
| છે, પણ તેમાં ભૂતત્વ ધર્મ તે રહે છે જ, થયા મનમારતવિI ધમને બોધ થવાને અર્થે માટે તે ભૂતત્વ ધર્મ પણ મૂર્ત ધર્મને રચેલો ગ્રંથ સંહિતા. જેમ મનુસ્મૃતિ, મહા- અત્યતાભાવ સાથે સમાન અધિકરણવાળા ભારત, ઇત્યાદિ.
છે. એ પ્રકારે પરસ્પર અત્યંતભાવની સાથે २. सम्यक् हितं प्रतिपाद्यं यस्यां सा संहिता ।
સમાન અધિકરણવાળા જે ભૂતત્વ અને જેમાં સારી રીતે હિતનું પ્રતિપાદન કરેલ મૂર્તવ ધર્મ છે, તે બન્ને ધર્મ પૃથ્વી, જળ, હેય તે સંહિતા.
| તેજ અને વાયુ એ ચાર દ્રવ્યોમાં રહે છે, सखण्डोपाधिः-बहुपदार्थघटितो धर्मः।। તેનું નામ સંકર દેષ છે. એ સંકાર દષજ જે ધર્મ બહુ પદાર્થવડે ઘટિત હોય તે ! ભૂતત્વ તથા મુત્વ ધર્મના જાતિપણાને સખડે પાધિ કહેવાય છે, જેમ, આકાશમાં
બાધક છે. અર્થાત ભૂતત્વ અને મર્તત્વ બને શબ્દ ગુણનું સમવાચિકારણવ છે તેજ
ધર્મ જાતિ રૂ૫ નથી. એ જ પ્રમાણે શરીરત્વ, આકાશત્વ છે; એ આકાશત્વ, શબ્દ અને
ઈદિયત્વ, આદિક ધર્મોના જાતિપણાને બાધક સમવાયિકારણત્વ એવા ઘણું પદાર્થોથી ઘટિત |
| પણ એ સંકર દોષ છે. એને જ “ સાંકર્ય' છે, માટે આકાશત્વ એ સખપાધિ કહેવાય પણ કહે છે. છે. તેમજ “અંત્યાવયવિત્વ વિશિષ્ટ ચેષ્ટા- સોમૈથુન –ભગ બુદ્ધિથી સ્ત્રીઓની અયત્વ' નું નામ શરીરત્વ છે; તે શરીરત્વ પ્રાપ્તિની ઈચ્છા. પણું અંત્ય, અવયવિત્વ, ચેષ્ટા, ઇત્યાદિક | ત –ાર્થધનરાજિવિરોષઃા અર્થને પણું પદાર્થો વડે ઘટિત હોવાથી સખંડ પાધિ ! બાધક કરાવવાની અમુક પ્રકારની શક્તિ છે. એ રીતે શિષ્ટત્વ, ઇકિયત્વ, વિષયત્વ, તે સકત. કાળત્વ, રિકત્વ, સામાન્યત્વ, તથા વિશેષ, ૨. વામિત્રાયવ્યગવિશેષઃ પોતાના
For Private And Personal Use Only
Page #106
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૭) અભિપ્રાયને પ્રકટ કરનારી અમુક પ્રકારની છે જ રાજ મર્ચ મર્થ / જ રાજા ચેષ્ટા તે સંકેત.
ચચમિમુ કા” એક, દશ, સે, હજાર, રૂ. અર્થધનનજરાચાWIF: અર્થ | અયુત (દશ હજાર) લાખ, નિયુત (દશ લાખ), બોધન જનક એવો શબ્દને વ્યાપાર તે સંકેત. 1 કરોડ, અબુંદ (દશ કરોડ), છંદ (અબજ),
સવ – વિષચવીયચાલ્પવિષ તથા ખર્વ, નિખર્વ, શંખ, પદ્મ, સાગર, અંત્ય, વ્યવસ્થાપન બહુ વિષાવાળા વાક્યને મધ્ય, અને પરાદ્ધ, એવાં અઢાર સંખ્યાનાં અલ્પ વિષયવાળા વાકયમાં સમાવેશ કરીને સ્થાન છે. તેમાં પહેલા સ્થાન કરતાં પછીનું વ્યવસ્થા કરવી તે સંકેચ.
સ્થાન દશગણું, એ રીતે હોય છે. ૨, અન્યત્ર અલભ્યાવકાશવાળા વિષય | તિ–શનૉમિયાન નવનિtraમાટે અન્યત્ર લબ્ધાવકાશવાળાએ અમુક અર્થ ' નનનષિયાનુરાસન્સ રિપનિષ્ઠા ; બાધિત ગણવો તે.
પતિઃ પૂર્વે કહેલા અર્થની પછી કહેવાના ૩. છાપણું, સાંકડાપણું. | અર્થના કથનની પ્રાજક જે શિષ્યની જિજ્ઞાસા સરિત–રારચન્તરવાનુઢાપા ! છે, તે જિજ્ઞાસાનું જનક જે જ્ઞાન છે, તે જ્ઞાનનો સૂર્યને એક રાશિમાંથી બીજી રાશિ સાથે છે જે વિષય, તે વિષયને અનુકૂળ જે સંબંધ સયોગને અનુકૂળ વ્યાપાર તે સંક્રાતિ. એ સંબંધજ પછીથી નિરૂપણ કરવાના રક્ષા –મૂયોર્થચવા વિના પ્રવ- અર્થમાં રહેલી સંગતિ જાણવી. જેમનમ્ ! ઘણું અર્થને અલ્પ વાક્યાદિ વડે પ્રત્યક્ષના નિરૂપણ પછી “મને અનુમાનનું જ્ઞાન પ્રકાશ કરે તે.
થાઓ એવી અનુમાન નિરૂપણ વિષે પ્રાજક –વરિચાર હેતુ લા:I | જે શિષ્યની જિજ્ઞાસા, તે જિજ્ઞાસાને જનક આ એક છે, આ બે છે, છે, આ છે, આ ત્રણ છે, “અનુમાનનું જ્ઞાન મારા ઈષ્ટ અર્થનું સાધન છે
આ ત્રણ છે, ઇત્યાદિ વ્યવહારને હેતુ, તેને સંખ્યા કહે છે.
એવા પ્રકારનું જ્ઞાન છે. તે જ્ઞાનને વિષય २. विषयत्वेनैकादिव्यवहारहेतुर्गुणः सङ्ख्या ।
અનુમાન છે. તે અનુમાન વિષે જે પ્રત્યક્ષની એક, બે, આદિ ગણતરીના વિષયરૂપ ઘટ, સંગાત છે. પટ, વગેરે વસ્તુઓ વિના ગણતરી સંભવતી હાતિમા –એ સંગતિના છ નથી; માટે વિયત્વરૂપે કરીને એક, બે, પ્રકાર છે. જેમ, “કારણ દેતાવઇત્યાદિ વ્યવહાર (એટલે પ્રત્યક્ષજ્ઞાન) ને સરથા નિર્થેિ વેલા સંતિહેતુ હાઈને જે કંઈને ગુણ હોય તે સંખ્યા. રિતે ૧ (૧) પ્રસંગસંગતિ, (૨) ઉપથાપ–સંખ્યા ગુણ એકત્વ,
ઘાતસંગતિ, (૩) ઉપજગ્યઉપજીવકભાવસંગતિ, ધિત્વ, ત્રિત્વ, ઇત્યાદિ ભેદવડે અનેક પ્રકારના ! (૪) અવસરસંગતિ, (૫) નવી હેયસંગતિ, હોય છે; તથા તે પૃથ્વી આદિક ન દ્રામાં અને (૬) કાયસંગતિ, એવી છ પ્રકારની રહે છે. તેમાં એકત્વ સંખ્યા તે નિત્યદ્રામાં | સંગતિ કહેવાય છે. (લક્ષણે તે તે શબ્દોમાં નિત્ય હોય છે અને અનિત્ય દ્રવ્યોમાં અનિત્ય | જેવાં.) હોય છે, અને દ્વિવ, ત્રિત્વ, વગેરે સંખ્યા ૨. gવાર્થઃ સ્મારવામાન્ય તે સર્વત્ર અનિત્ય જ હોય છે.
રતિઃ પદ અને પદાર્થ એ બેને જે સ્માર્ય તર્જાનામા–“ તા ર અને સ્મારકભાવ સંબંધ છે, તેને સંગતિ
મયુક્ત તથા ઋક્ષ જ નિયુક્ત પૈવ |િ કહે છે. પદ એ સ્મારક છે, અને પદાર્થ એ પર્વમેવ II રજૂ નિર્વચ ર વ પ | સ્માર્ય છે. એનું બીજું નામ વણિ છે.
For Private And Personal Use Only
Page #107
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૧૮ ) સ હ –સાથ, ધૂળ, આદિક સહી–સંહાર કરવાની ઈરછા. પદાર્થોને પિંડાકાર (ગાળ) કરવામાં ઉપયોગી | ૨. (જગતના સંહાર વિષયમાં) પરમેશ્વરની જે સંયોગ વિશેષ છે, તેનું નામ સંગ્રહ સંહાર કરવાની ઈચ્છા.
सत्कारः-साधुरयं तपस्वी ब्राह्मण इत्येवम૨. વ્યર્થવાવચનામેવત્ર સજનમાં ઘણું વિશિઃ ચિનાઈ હુતિઃ | આ તપસ્વી અર્થવાળાં વાકયો એક સ્થળે ગોઠવવાં તે | બ્રાહ્મણ સાધુ છે, એવી અવિવેકીઓએ કરેલી સંગ્રહ.
સ્તુતિ. ३. विस्तरेणोपदिष्टानामर्थानां सूत्रभाष्ययोः। સરસ્થાતિ – “છીંપ એ રૂક્યું છે એ નિયા સમાન લક્ષ્મહું વિવુંધા ll દષ્ટાન્તમાં છીપના આરંભક અવયવોની સાથે સૂત્ર અને ભાષ્યમાં જે અર્થો વિસ્તારથી રૂપાના અવયવો મળેલા હોય છે. બંનેના કહેલા છે, તે જ અર્થોનું ટૂંકામાં નિબંધન અવયવ સત્ય છે, પણ દોષવાળા નેત્રનો જ્યારે કરવું, તેને સંગ્રહ કહે છે.
છે તે અવયવો સાથે સંયોગસંબંધ થાય છે ત્યારે સઘાત – માનવતા પરસપર તે અવયવે સત્યરૂપાની ઉત્પત્તિ કરે છે, માટે સમાન ધર્મવાળાઓનો પરસ્પર સંબંધ તે છપને જેના બ્રાન્ત લોકેને આ સાચું રૂપું સંધાત.
છે એવું પ્રત્યક્ષ થાય છે. પછી જ્યારે છીપનું ૨. ઢા: સમૂહે વ દઢ એવા જ્ઞાન થાય છે, ત્યારે તે સાચા રૂપાને પોતાના સંગને અથવા સમૂહને સંધાત કહે છે. અવયમાં ધ્વંસ થાય છે, માટે એ સત
સાતમે –સમાનગત્તિ મા | | ખ્યાતિ કહેવાય છે. સમાન જાતિવાળા પદાર્થોને પરસ્પર ભેદ તે સત્તા–અનુપાતળુદ્ધિચારભૂત રસામાચમ્ | સજાતીય ભેદ. જેમ, પીંપળો અને લીંબડે પદાર્થ માત્રમાં આ સત, આ સંત, એ બેમાં ક્ષત્વ જાતિ સમાન છતાં તે બને છે એવી બુદ્ધિના વ્યવહારનું હેતુ ભૂત જે ભિન્ન ભિન્ન વૃક્ષો છે, માટે એ બેને ભેદ સામાન્ય, તે પર સામાન્ય કહેવાય છે. એને જ સજાતીય છે.
સત્તા સામાન્ય કહે છે. સાયામેત્રય-સજાતીય વગેરે સwતિપક્ષ દેવામ:-શાસ્થામાત્રણે ભેદ આ પ્રમાણે છેઃ (૧) સજાતીય ભેદ, સાધવું ફ્રેન્સર ચર્ચા જ પતિપક્ષક . જે હેતુના (૨) વિજાતીય ભેદ, અને (૩) સ્વગતભેદ. | સાધ્યના અભાવને સાધક બીજો પ્રતિપક્ષ 1 ખ્યિત –ભારતમૂર્ત સદ્દશિર્ત હેતુ વિદ્યમાન હોય છે તે હેતુ સપ્રતિપક્ષ પૂર્વગમ્મીને વર્મા નવા જન્મને આપવામાં હેતુ- નામે હેવાભાસ કહેવાય છે. (એ સત્પતિ ભૂત થઈને રહેલું પૂર્વજન્મનું કર્મ. અર્થાત પક્ષનું બીજું નામ “ઘરસમ” પણ કહેવાય પૂર્વજન્મમાં કરેલાં કર્મ પિતાનું ફળ આવ્યા છે.) જેમ, “રાને નિત્યઃ શ્રાવસ્વત વાવત' વિનાનાં અદષ્ટરૂપે રહેલાં હોય છે તે કર્મ. “શબ્દ નિત્ય હોવા ગ્ય છે, શ્રાવણવવાળો
સાતાજામવાÁનારા–ક્રિયારૂપ કર્મનો હોવાથી (અર્થત શ્રોત્ર ઈદ્રિયજન્ય શ્રાવણ તે ફળભાગાદિ વિનાજ નાશ થાય છે, પણ પ્રત્યક્ષને વિષય હેવાથી), જે જે શ્રાવણ શાસ્ત્રમાં કહેલા કર્મ શબ્દવડે કમજન્ય ધર્મ પ્રત્યક્ષનો વિષય છે તે તે નિત્ય હોય છે, અધર્મરૂપ અદષ્ટ સમજવું. તે અદષ્ટરૂપ કર્મને જેમ શબ્દ વૃત્તિ શ્રાવણત્વ જાતિ શ્રવણ નાશ તે ફળ ભોગથી અથવા વિરોધી કર્મથી પ્રત્યક્ષને વિષય હોવાથી નિત્ય છે, તેમ શબ્દ અથવા બ્રહ્મજ્ઞાનથી થાય છે.
છે પણ શ્રાવણ પ્રત્યક્ષને વિષય હેવાથી નિત્યજ
For Private And Personal Use Only
Page #108
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૯) હેવો જોઈએ. આ અનુમાન વડે મીમાંસકે રૂ. કાનનુવનિમયમૂતાઈવાનમ્ છે જેમાં શબ્દ વિષે નિત્યત્વ સિદ્ધ કરે છે, અને અનાથેનો સંબંધ હેય નહિ એવું, તથા જે
યાયિક તે, “શાનિચઃ અર્ધચાતુ પરવત' | પ્રમાણે બન્યું હોય તેવું ખરેખરૂ-વચન તે સત્ય. “શબ્દ અનિત્ય છે, કાર્ય રૂપ હેવાથી, જે તે ૪. બ્રિતિમાથુતાર્થમાષા જેવું જે પદાર્થ કાર્ય રૂપ હોય છે તે તે તે પદાર્થ સાંભળ્યું છે કે દીઠું હોય તે પ્રમાણ પુરસર અનિત્ય હોય છે; જેમ ઘટ કાર્ય રૂપ હોવાથી તથા પ્રિય અને હિત હોય એવું ભાષણ. અનિત્ય છે, તેમ કાર્ય ૩૫ હોવાથી શબદ પણ
૫. વિધિમુવપ્રતીતિવિષયઃ સત્ય છે જે વિધિઅનિત્ય જ હવે જોઈએ.' આ અનુમાન- | મુખ્ય પ્રત
| મુખ્ય પ્રતીતિ વિષય હોય તે સત્ય. વડે શબ્દમાં અનિત્યત્વ સિદ્ધ કરે છે.
૬. ચયાર્થજ્ઞાનવિષય: સત્ય છે જે પથાર્થ તેમાં મીમાંસકોના શ્રાવણવરૂપ હેતુનું છે !
જ્ઞાન વિષય હેય તે સત્ય. શબ્દનિષ્ઠ નિત્યસ્વરૂપ સાધ્ય છે, તે નિત્યત્વ
૭. વામાવરિષ્ઠ વૈતન્યા જેને બાધ સાર્થના અનિત્યસ્વરૂપ અભાવને સાધક |
I | થઈ શકે નહિ એવા અર્થના વિશેષણવાળું નિયાયિકોને કાર્યવરૂપ હેતુ વિદ્યમાન છે. માટે ! તન્ય તે સત્ય. મતલબ કે જેનો ત્રણે કાલમાં મીમાંસકોને શ્રાવણત્વરૂ૫ હેત સપ્રતિપક્ષે | બાપ થઈ શકે નહિ તે સત્ય. કહેવાય છે. આ પ્રતિપક્ષ હેતુનું જ્ઞાન પણ
સરવાળ:- સુખરૂપ કાર્યનું કારણ એવો
જ્ઞાનાત્મક ગુણ તે સત્વગુણ. સાક્ષાત અનુમિતિનું પ્રતિબંધક છે; માટે એ હેવાભાસ છે.
सत्त्वापत्तिः-निर्विकल्पकब्रह्मत्मैक्यसाक्षात्कारः સત્પતિપક્ષનું બીજું ઉદાહરણ
स्वप्नवज्जगतो मिथ्यात्वेन स्फुरणात्स्वप्न इति
ચાચરે સૂરવાત્તિઃા જે સ્થિતિમાં સ્વપ્નની (1) વિભુ આકાશ કાલાદિક વિભુ દ્રવ્યોના
પેઠે જગત મિથ્યાપણે ભાસે છે માટે તે સંયોગવાળું હવા ગ્ય છે, દ્રવ્ય છે માટે,
સ્થિતિને (સવાપત્તિને સ્વપ્ન કહે છે; એ જે જે દ્રવ્ય હોય છે તે તે કાલાદિકના
સ્થિતિમાં જે નિર્વિકલ્પક બ્રહ્મ અને આત્માની સંગવાળું જ હોય છે; જેમ આ શરીર દ્રવ્ય
એકતાનો સાક્ષાત્કાર થાય છે, તેને સત્વાપત્તિ હોવાથી કાલાદિકના સંયોગવાળું છે તેમ. | કહે છે. હવે પ્રતિપક્ષી કહે છે કે-૧૨) આકાશકાળાદિક કઢાઇલમ-- રવિ પ્રતીયસાથે સંયોગ પામતું નથી, ક્રિયા વગરનું | મન વા ક્ષત્તિ વાપર્વમા જે સ્વરૂપવાળું હેઈને નિરવયવ છે માટે, જે જે પદાર્થ અથવા પ્રતીયમાન હોઈને બાધ યોગ્ય હોય તે કિયારહિત હેઈને નિરવયવ હોય છે, તે તે પદાર્થ સદસદ્વિલક્ષણ કહેવાય. કાલાદિક સાથે સંયોગ પામતા નથી, તેમ सदाचार:-वेदादिशास्त्रानुसारी आचारः। આકાશ પણ ક્રિયા રહિત નિરવયવ છે, માટે વેદાદિ શાસ્ત્રને અનુસાર જે આચરણ તે કાલાદિક સાથે સળગે પામે નહિ.
સદાચાર. આ બીજા ઉદાહરણમાંના પહેલા અનુ- તુ –પાંચ રૂપવાળો હેતુ. એ પાંચરૂપ માનને હેતુ દ્રવ્ય છે માટે એ સત્રતિપક્ષ | આ પ્રમાણે છે-૧) વક્ષસવિન્! (૨) પાલદેષથી દૂષિત છે માટે હેત્વાભાસ છે. સવ (૩) વિપક્ષસર્વમ્ (વિપક્ષ ન હો,
સત્યમ–બીજાના હિતને યથાર્થ વચનનું ! (૪) માષિવર્તમ ( વિષયનું એટલે હેતુનું ઉચ્ચારણ તે સત્ય.
અબાધિત પણું ), અને બસસ્ત્રતિપક્ષસ્ત્રમ્ (હેતુ ૨. વીરઃ . “ખરું કહે છો' એમ સ્વીકાર |
સત્પતિપક્ષ દોષવાળા ન હો.) એ પાંચ કરી લેવો તે.
લક્ષણવાળે હેતુ સહેતુ કહેવાય છે.
For Private And Personal Use Only
Page #109
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
( ૨૦ )
સન્તાનઃ-ધમાંવાચ્છિન્નત્વેન જ્ઞાનમ્ । એક
સતાય.
ધમ વાળું જ્ઞાન.
સન્તોષઃ—પ્રાણાનું ધારણ માત્ર કરવામાં હેતુભૂત જે અન્નપાનાદિક છે, તે વડે કરીને જે તુષ્ટિ છે તેનું નામ સા.
ર. જેટલું મળે તેટલામાં પ્રસન્નતા તે
રૂ.વિદ્યમાનમાં પળાવધિવત્સ્યાનુપાવિત્તા નિવૃત્તઃ । જેટલા ભાગ પ્રાપ્ત હોય તેનાથી અધિકને પ્રાપ્ત કરવાની અનિચ્છારૂપ જે ચિત્તની વૃત્તિ તે સતાષ.
સન્વેદઃ— સ્મિન્ ધર્મળિ વિદ્રારિદુચજ્ઞાનમ્ ।એકજ ધર્મીમાં એ વિરુદ્ધ પ્રકારનું જ્ઞાન. જેમ, પર્વત ઉપર આ ધૂમાડા દેખાય છે કે ધૂમસ, અથવા આ પર્વત અગ્નિવાળા છે કે નથી ? ઈ.
सन्धिः - अन्योऽन्यं सन्धानम् । પરસ્પર સધાન કરવું તે.
૨. અર્યમાત્રોવાળાના બ્યુતિયાવળયાદુંતતાનારળમ્ । અમાત્રા ખેલતાં જેટલેા ઢાળ લાગે તેટલા કાળમાં પાસેપાસેના અક્ષરાને ઝડપથી ખેલવા તે સધિ
સસ્થા—ાત્રેયન્ત-ચતુષ્ટાત્મા । રાત્રિના આર'ભમાં અને અંતમાં ચાર દંડ એટલેા કાળ, ( દડ એટલે ધડી. )
सन्निकर्ष:- —સબંધ.
सन्निधिः- पदानामविलम्बेनोच्चारणं: सन्निधिः ।
પોનું જે વિલબરહિત ઉચ્ચારણ તેને સન્નિધિ
કહે છે.
સન્નિવત્યોપારિ—માં નિદ્રાયુદેશેન વિશ્વીયમાન મૈં । કના અંગભૂત વ્યાદિને ઉદ્દેશીને જે કર્મો કરવાના વિધિ છે, તે કમ સન્નિપત્યેાપકાર કહેવાય છે.
सन्निहितत्वम् - स्वरूपभिन्नत्वे सति सम्ब વિશ્વમ્। પદાર્થોનું સ્વરૂપ ભિન્ન હાઇને તેમનું જે પરસ્પર સંબંધીપણું તે સન્નિહિતત્વ.
સન્મ્યાસ:-- વિહિતામાં વર્મનાં વિધિના રિચા:। શ્રુતિ, સ્મૃતિ અને શાસ્ત્રે અધિકારી
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પુરુષપ્રતિ કત્તવ્યતારૂપે વિધાન કરેલાં અગ્નિડાત્રાદિ કર્મીના જે વિધિપૂર્ણાંક યાગ તે સંન્યાસ.
२. विधितो गृहीतानां नित्यनैमित्तिककाम्यश्रोतस्मार्त कर्मणां प्रैषमन्त्रं समुच्चार्य परित्यागः सन्न्यासः
વિધિપૂર્ણાંક ગ્રહણ કરેલાં જે નિત્ય, નૈમિત્તિક, અને કામ્ય એવાં શ્રૌત—સ્માત કર્યું, તેના વૈષમંત્રના ઉચ્ચારપૂર્ણાંક જે ત્યાગ તે સન્યાસ સન્યાસના ચાર પ્રકાર છેઃ (૧) કુટીચક, (ર) અહુદક, (૩) હુ*સ, અને (૪) પરમહંસ,
સાલચક્—સંન્યાસના બે પ્રકારઃ (૧) વિસન્યાસ. અને (૨) વિવિષ્ટિાસન્યાસ.
सपक्षः -- निश्चितसाध्यवान् सपक्षः । પદાર્થ સાધ્યપ્રકારકના નિશ્ચયવાળા હોય છે તે સપક્ષ કહેવાય છે. જેમ− પર્યંત અગ્નિવાળા છે, ધુમ હેતુથી, જેમ રસાડું.' એ અનુમાનમાં રસોડું (પાક શાળા ) સપક્ષ કહેવાય છે. કેમકે પાક શાળા વિષે મનુષ્યને • મહાનસે વદ્ધિમાન ' - ( પાક શાળા અગ્નિવાળી છે )’ એ પ્રકારના અગ્નિ રૂપ સાધ્ય પ્રકારક નિશ્ચય હોય છે.
સન્નપવાોઃ—(આ તમતે)—(૧) જીવ, (૨) અજીવ, (૩) આશ્રય, (૪) સ ંવર, (૫) નિર્જર, (૬) બંધ, અને (૭) મેાક્ષ, એવા સાત પદાર્થોં જૈન મતવાળા માને છે.
खप्तभङ्गी નવઃ ( જૈન મતે એને અનૈકાન્તિકવાદ પણ કહે છે. એનું આવું
સ્વરૂપ છેઃ જેમ, ઘટાર્દિક પદાર્થો જો કદાચિત્ સવ રૂપે કરીને સત્ હોય તા તે પદાર્થો સદાકાળ પ્રાપ્ય રૂપે પણ વિદ્યમાન હોવા જોઇએ, પણ તેમ હમેશાં હેતું નથી. તેમની પ્રાપ્તિ માટે પ્રયત્ન પણ કરવા પડે છે, માટે ઘટાર્દિક પદાર્થી ઘટવાદિક કિંચિત્ રૂપે તા સત્ છે, અને પ્રાપ્યત્વાદિક ક્રિચિત્ રૂપે તા અસત્ છે. એ પ્રમાણે વસ્તુ માત્રને અનેકરૂપતા છે; કોઇ પણ વસ્તુને એકરૂપતા નથી. એ નય નીચે પ્રમાણે છેઃ
For Private And Personal Use Only
Page #110
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૨) (૨) ચારિત્ત -જયારે ઘટાદિક પદાર્થોનું | () ચાલવાવા એજ રીતે બીજા અસ્તિપણે વિવક્ષિત હોય ત્યારે એ રીતે “નિત્ય ' “અનિત્ય' વગેરે શબ્દો જોડીને કહેવામાં આવે છે. ચાર એટલે કાંઈક અશે. ! પણ સપ્ત ભંગ બનાવી શકાય. અથત ઘટ પ્રાપ્યત્વ રૂપે છે. પણ જ્યારે ! એમાં સર્વત્ર પહેલા અને ચોથા ભંગની ઘટ નથી' એમ કહેવું હોય ત્યારે- વિવેક્ષાથી પાંચમો ભંગ બને છે; બીજા અને
(૨) ચીમતિ–એમ બીજો ભંગ પ્રવૃત્ત | ચોથાથી છઠ્ઠો ભંગ બને છે; અને ત્રીજા તથા થાય છે, એટલે કાઈક અંશે ઘટ નથી. જ્યારે ચેથાથી સાતમો ભંગ બને છે. તે ઘટાદિક છે અને નથી એમ અનુક્રમે કહેવું આવી રીતે જીવાદિક સપ્તપદાર્થો અને હોય ત્યારે–
કાન્તિક સ્વભાવવાળા છે, એમ આહંતોનું (૩) ચા સહિત ૪ નાસ્તિ એમ ત્રીજે | માનવું છે. ભંગ પ્રવૃત્ત થાય છે. અથત ઘટે છે તે ખરે | મતિ-ક્ષત્ર મતશત્રમ્! સર્વત્રને પણ પ્રાપ્યત્વ રૂપે નથી, પણ જ્યારે ઘડે છે અને | બ્રહ્મ રૂપે જોવા પણું. નથી, એમ એક વખતે કહેવું હોય ત્યારે “છે समनियतत्वम्-व्यापकत्वे सति व्याप्यत्वम् અને નથી' એવા વિરુદ્ધાર્થક શબ્દો એકજ
એકજ પદાર્થમાં વ્યાયપણું અને વ્યાપકપણું કાળમાં ધટે નહિ; માટે–
હેય તે, જેમ, જ્યાં જ્યાં ગંધવસ્વ હેય (૪) થાત્ સવજગ્યઃ––એ ચોથો ભંગ ! છે ત્યાં ત્યાં પૃથ્વીત્વ હોય છે (કેમકે “ગંધપ્રવૃત્ત થાય છે. વળી ક્ષત્તિ પણું અને અવ- વત્ત’ એ પૃથ્વીનું લક્ષણ અથવા અસાધારણ ક્તવ્યપણું કહેવું હોય ત્યારે–
ધર્મ છે.) એ રીતે ગંધવત્વ લક્ષણમાં પૃથ્વીત્વ () ચા મત ૨ નવવ્યા એટલે ધર્મનું વ્યાપ્યપણું પ્રતીત થાય છે, અને પ્રાપ્તવ્ય અંશે છે, પણ અવક્તવ્ય છે. એવા | ‘જયાં જ્યાં પૃથ્વીત્વ હોય છે ત્યાં ત્યાં ગંધવવું પાંચમો ભંગ પ્રવૃત્ત થાય છે. પણ જે નાસ્તિ
હોય છે ' એ રીતે ગંધવરવમાં પૃથ્વીત્વનું પણું અને અવક્તવ્યપણું કહેવું હોય તે–
| વ્યાપકપણું દેખાય છે. આવી રીતે જે વ્યાખ્ય(૬) ચાનાસ્ત ર લવ એ છો
પણું અને વ્યાપકપણું, તે “સમનિયતત્વ' ભંગ પ્રવૃત્ત થાય છે, અને અસ્તિપણું,
કહેવાય છે. નાસ્તિપણું અને અવક્તવ્યપણું, બધું જ કહેવું
૨. અથવા, તુલ્ય અધિકરણમાં લેવું એનું હોય ત્યારે
નામ સમનિયતપણું છે. (9) ચાતિ નાહિત ૨
समन्वयः-ब्रह्मात्मकत्वप्रतिपादकत्वेन वेदान्तએમ સાતમો ભંગ વપરાય છે.
વાયાનાં સમનુ તત્વમ' વેદાન્ત વાક્યોનું
આત્મા અને બ્રહ્માની એકતાનું પ્રતિપાદન જેમ “અસ્તિ” અને “નાસ્તિ” બે
કરવામાં તાત્પર્ય છે, એવી રીતે તે વેદાન્ત ધને સપ્ત સંગ લાગુ કરવામાં આવે છે,
વાકયે સમજાવવાં તેને સમન્વય કહે છે. બ્રહ્મા તેમ “એકત્વ' અને “ અનેકવિ, “નિત્યત્વ'
સૂત્રના પ્રથમોધ્યાયવડે એ સમનવય કરેલ છે.) અને “અનિયત્વ;' “ભિન્નત્વ અને અભિ
૨. વેરાન્તાનાં ત્રમિતિનવમા વેદાનવ' ઇત્યાદિક ધર્મોને લઇને પણ સપ્ત ભંગ
તેમાં પ્રમાણ પુરક્ષર બ્રહ્મજ્ઞાનનું જનકત્વ પ્રવૃત્ત થાય છે જેમ
સમજાવવું તે સમન્વય કહેવાય છે. (૧) ૪. (૨) ચાટ (૨) સમવ્યાદતત્વ–પવાચતા નૈરવ ચલાવયા (૪) ચાહવવ્યા. (૫) ઘણા શબ્દોના પરસ્પર કારકાદિ સંબંધ વડે
ચાવડ્યા (૬) ચાવાગ્ય: I | જે એક વાકયતા પ્રાપ્ત થાય છે તે જેમ
For Private And Personal Use Only
Page #111
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૨૨) વવાના સમવ્યાહૂર્તમોલા ' એટલે, તે સંબંધપણું તે સમવાય સંબંધ-જેમ ઘટ’ આકાંક્ષાનું લક્ષણું સમજાવતા પદોનું સમ ! એ વ્યકિત છે અને “ધટવ” એ જાતિ છે; ભિવ્યાહત્વ' કહ્યું છે ત્યાં તેને અર્થ “એક | એ બેને સંબંધ તે સંયોગ સંબંધ નથી, વાક્યતા” એ કર્યો છે. ૨. સાથેપણું. ૩ એમ છતાં તેમનો સાક્ષાત્ સંબંધ તે છે, સાથે બેલ વાપણું.
માટે એ સમવાય સંબંધ કહેવાય છે. સમવાય સમિટ–ફરી ફરીને હેવાપણું. ૨. | પદાર્થ એકજ, નિત્ય અતિક્રિય છે. સાતત્ય (સતતપણું) ૩. અત્યંત,
સમાવિષ-શ્રોત્ર ઈદ્રિયવડે સમર્થ –ગમે તે કાર્યને પ્રયોજક, ૨. તે વર્ણાત્મક તથા વન્યાત્મક શબ્દનું પ્રત્યક્ષ સંગતાર્થ (એટલે અન્વય અન્વયિપણને
થાય છે, તે શબ્દનું શ્રાવણ-પ્રત્યક્ષ કહેવાય પ્રાપ્ત થયેલ અર્થ. ૩. શબ્દ શક્તિવાળે છે. એ શ્રાવણ પ્રત્યક્ષમાં શ્રોત ઈદ્રિયને શબ્દ તે પણ “સમર્થ' કહેવાય છે.
શબ્દ ગુણની સાથે સમવાય સજ્ઞિકર્ષ હેય રમવાદિતત્ય-gવારના એકે છે. કર્ણ છિદ્રમાં રહેલું જે આકાશ છે તેનું વખતે હેવાપણું, જેમ, “ઘટસમવતિઃ પદ:” ! નામ શ્રોત્ર ઇકિય છે. એ શ્રોત્ર ઇદ્રિયરૂ૫ “ધડાની સાથે જ એક કાળે પટ છે.”
આકાશમાં ઉત્પન્ન થયેલા શબ્દનું જ તે શ્રોત્ર ૨. સાથે હેવાપણું જેમ “ મારિ
{ ઇદ્રિય વડે પ્રત્યક્ષ થાય છે. શબ્દ એ આ મહિતેન રા ર કન્ય ” મણિ વગેરે |
કાશને ગુણ છે, અને આકાશ એ ગુણી છે; તેજસ પદાર્થો સાથે હોય તેથી દાહ ઉત્પન્ન ગુણ અને ગુણીને પરસ્પર સમવાય સંબંધ થતો નથી. દઝાતું નથી.
જ હોય છે, માટે શ્રાવણ પ્રત્યક્ષનું કારણ રસમલાઇ –નિચ : રમવાચઃ જે પ્રદાથે સમવાય સન્નિકર્ષ છે. નિત્ય હાય તથા સંબંધ રૂપ હોય તે પદાર્થ
समवायिकारणम्-यत्समवेतं कार्यमुत्पસમવાય કહેવાય છે. હવે એ સમવાય ઉત્પત્તિ |
વતે તત્સમવાચિકારા જે દ્રવ્ય વિષે સમવિનાશથી રહિત હોવાથી નિત્ય છે તથા ગુણ
વાય વડે સંબંધ પામેલું કાર્ય ઉત્પન્ન થાય ગુણ આફ્રિકાના સંબંધ રૂપ પણ છે, માટે
છે. તે દ્રવ્ય તે કાર્યનું સમવાય કારણ કહેવાય સમવાયનું એ લક્ષણ સંભવે છે.
છે. જેમ,-તંતુરૂપ દ્રશ્ય વિષે સમવાયવડે ૨. અયુતાઃ સર્વપઃ સમવાયઃ બે સંબંધ પામીને પટરૂપ કાર્ય ઉત્પન્ન થાય છે, અયુતસિદ્ધ પદાર્થોને જે સંબંધ તેને સમવાય |
માટે તંતુ એ પટનું સમવાય કારણ છે. કહે છે. (૧) અવયવ-અવયવી, (૨) ગુણ, | એજ પ્રમાણે ઘટ પટાદિક દ્રવ્યોમાં રૂપ, રસ, ગુણી, (૩) ક્રિયા-ક્રિયાવાન, (૪) જાતિ–! વગેરે ગુણરૂપ કાર્ય, તથા કર્મરૂપ કાર્ય પણ
વ્યક્તિ, અને (૫) વિશેષ-નિત્ય દ્રવ્ય, આ સમવાય વડે સંબંધ પામીને ઉત્પન્ન થાય પાંચ જોડકાં છે. એમાંના કોઈ પણ જેડકાને છે, માટે તે રૂપરસાદિક ગુણોનું તથા કર્મનું અયુતસિદ્ધ કહે છે. અર્થાત અવયવ અને ઘટ-પટાદિક દ્રવ્ય સમવાય કારણ કહેવાય છે. અવયવી, ગુણ અને ગુણી, ક્રિયા અને
२. समवायसम्बन्धावच्छिन्नकार्यतानिरूपित ક્રિયાવાન, જાતિ અને વ્યક્તિ, તથા વિશેષ
તાલાલન્ક પાવનિમરત્વમા સમવાય સંઅને નિત્ય દ્રવ્ય, એ જોડકાંના બેને સંબંધ બંધથી અવચ્છિન્ન એવી કાર્યતાવડે નિરૂપિત તે સમવાય સંબંધ કહેવાય છે.
તાદાભ્ય સંબંધવડે અવછિન્ન કારણપણું તે ૩. ચામિન સતિ સાક્ષાત સાધત્વમાં સમાયિકારણત્વ જેમ,-કપાલ રૂ૫ અધિકરસંયોગ સંબંધથી ભિન્ન હોઈને જે સાક્ષાત ! ણમાં સમવાય સંબંધવાળી કાર્યતા ઘટ છે.
For Private And Personal Use Only
Page #112
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
( ૨૨૩ )
તે ઘટવડે કપાલેાના તાદાત્મ્ય
સંબંધ | સમુદાય હાવા છતાં તેમાં વન' એવી એક નિરૂપિત છે. એ તાદાત્મ્ય સંબંધવાળુ' કારણુ- | બુદ્ધિ થાય છૅ, એવી રીતે અનેક વ્યક્તિ છતાં પણ કપાલામાં છે, માટે કપાર્લેમાં ઘટનું સમવાયિકારણપણું રહેલું છે.
એક બુદ્ધિના વિષય થાય ત્યારે તે સમષ્ટિ' કહેવાય છે; અને પ્રત્યેક ભિન્ન ભિન્ન વૃક્ષની પેઠે અનેક બુદ્ધિના વિષય હોય તે વ્યષ્ટિ કહેવાય છે.
૩. જે દ્રશ્યમાં જે કાય સમવાય સંબધથી ઉત્પન્ન થાય છે તે કાનુઁ તે દ્રશ્ય સમય કારણ કહેવાય છે. ત'તુએરૂપી દ્રશ્યમાં પટ રૂપ કાર્ય સમવાય સંબધથી ઉત્પન્ન થાય છે માટે તંતુ એ પટનું સમવાય કારણ છે.
સમવાયત્વમૂ—પ્રતિચેાગિતા સબંધવડે અથવા અનુયાગિતા સ`અધવડે સમવાયૂનું રહેવું તે સમાયિત્વ એ વ્યાદિ પાંચ પદાનું સાધ છે. જેમ કપાલમાં ઘટનું સમવાયિત્વ છે; દ્રવ્યમાં ગુણુ અને ક્રિયાનું સમાયિત્વ છે.
૨. સમવાય સબંધવડે રહેવાપણું.તે સમાયિત્વ કહેવાય છે.
સમવતસમવાયજ્ઞ È:--શ્રોત્રઈંદ્રિય વડે શબ્દ ગુણવૃત્તિ શબ્દવ જાતિનું પણ પ્રત્યક્ષ થાય છે, કેમકે આકાશ રૂપ શ્રોત્ર ઇંદ્રિયમાં શબ્દ સમવાય સંબધે કરીને રહે છે, માટે એ શબ્દ શ્રોત્ર સમવેત કહેવાય છે. એવા શબ્દમાં શબ્દÄ જાતિ સમવાય સંબધે કરીને રહે છે, માટે શ્રોત્ર ઇંદ્રિય સાથે સમવેત સમવાય સબંધે કરીને શબ્દત્ય જાતિનું, તથા , લ, વગેરે વર્લ્ડ માં રહેલી લ. જ્ઞત્વ, વગેરે જાતિઓનું શ્રાવણ પ્રત્યક્ષ સંભવે છે.
સમષ્ટિત્વમ્ વનવવેકબુદ્ધિવિષયત્વમ્ । જેમ અનેક વૃક્ષાના સમૂહમાં વનરૂપ એક બુદ્ધિ થાય છે, તેમ અનેક વ્યાષ્ટિમાં એક બુદ્ધિનું વિષયત્વ તે સમષ્ટિત્વ.
२. गोत्वादिवत् सर्वत्र व्यष्टिष्वनुस्यूतत्वम् । જેમ ગાવ' જાતિ પ્રત્યેક ગાયમાં અનુસ્મૃત છે, તેમ જે દરેક વ્યષ્ટિમાં અનુસ્યૂત હોય તે સમષ્ટિ કહેવાય.
સાંભ્રમરારમ્—મ યષ્ટિ લિંગ શરીરાના સમુદાય, જેમ, અનેક વૃક્ષેાને
Acharya Shri Kailassagarsuri Gyanmandir
समसमुच्चयः -- ज्ञानकर्मणोः परस्परस्का समन् રુનુદાનમ્ ! જ્ઞાન અને કર્મનું એક ખી હતી સાથે એકેજ વખતે અનુઢ્ઢાન તે સમસમુચ્ચય.
સમાવ્યા—અવથ સત્તા એટલે અને રે તેવું નામ. જેમ, કોઇ માણસ ઘાના વ્યસની હોય અને તેનું નામ પણ ‘વિદ્યારામ’ હાય ત્યારે તે અન્ય નામ કહેવાય. એને સમાખ્યા કહે છે.
૨. એજ રીતે લૈંગિક શબ્દોને પણુ સમાખ્યા કહે છે, જેમ વણું કરે છે તેને વૃષ્ટિ' કહે છે. કુંભને (ઘડાને) બનાવે છે તે ‘'ભકાર' કહેવાય છે. એ પણ સમાખ્યા છે.
समाधानम् - श्रवणाद्यपेक्षिताचित्तैकाग्र्यम् । શ્રવણ વગેરે કરવામાં જરૂરની જે ચિત્તની એકાગ્રતા, તેનું નામ સમાધાન.
૨. નિદ્રાહ્ત્વપ્રમાલ્યાનૈન હ્રિતિઃ । નિદ્રા, આળસ અને પ્રમાદના ત્યાગ કરવાથી જે
સ્થિતિ પ્રાપ્ત થાય છે તે સમાધાન.
३. सिद्धान्तानुकूलतर्कादिना सम्यगर्थावथाરળમૂ | સિદ્ધાન્તને અનુકૂળ તર્ક વગેરેથી સારી રીતે અર્થના નિશ્ચય કરવા તે સમાધાન.
૪. વિવામઞનમ્ । વિવાદના નિર્ણય કરી વિવાદના અંત આણુશા તે સમાધાન.
સમાધિ:--સધળી અનાભાકાર વૃત્તિઆથી રહિત હાઇને ચિત્તતી જે કેવળ આત્મકાર અવસ્થા તેનું નામ સમાધિ.
૨. જ્યાં કેવળ ધ્યેય વસ્તુનુંજ સ્ફુરણુ થાય છે, પણ યાતા અને ધ્યાનનું સ્ફુરણુ થતું નથી, તે સમાધિ.
૩. શબ્દાદિક વિષયાથી શ્રોત્રાદિક પ્રક્રિયાને દૂર કરીને સાક્ષાત્ કરેલી તત્ત્વ
For Private And Personal Use Only
Page #113
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૨૪) વસ્તુમાં અતિ આદરથી મનનાં ધારણપૂર્વક સમીત –ઉચ્ચત્ તત્વ સારી રીતે જે ચિંતન, તેનું નામ સમાધિ. | પ્રાપ્ત થવાપણું
૪. સુચાનનિય fમમવાદુ|િ ૨. અવસાનકાસમાં કોઈપણ કાર્યને ક્ષતિ āિામતારિણામ વ્યુત્થાન સંસ્કારને અંત આવવા પણું.
અભિભવ (પરાજય) અને નિરોધ સંસ્કારને રે, ચરમવઘૂંસવન બેલતાં બેલતાં પાભાવ (ઉત્પતિ) સહિત જે ચિત્તને ! જે છેવટના અક્ષરનું નાશ થવાપણું તે સમાપ્તત્વ. એકાગ્રતા રૂપ પરિણામ તે સમાધિ.
૪. માથર્મળ: સપૂર્ણતા આરંભેલા ૬ ર જવાન તુધિરાત્તિનિરોધઃ || કાર્યનું સંપૂર્ણપણે તે સમાપ્તત્વ. દષ્ટાની પિતાના સ્વરૂપમાં જે સ્થિતિ, તે ! મારા નામના વાવાલા સ્થિતિને હેતુ એ જે ચિત્તની વૃત્તિઓને વ્યવસ્થાપનમ્ ! ઘણા અર્થોની એક વાકય નિરોધ તે સમાધિ.
વગેરેમાં વ્યવસ્થા કરવી તે. એ સમાધિના વિ૫ અને નિર્હિા માસ:–ચાલિતાનાને પતાસાદા એવા બે પ્રકાર છે. તે વિશેષ માટે “ગ” બે અથવા એથી વધારે પદોનું એક વાક્ય શબ્દ જુઓ.)
કરનાર તે સમાસ समानवायुः-नाभिस्थानस्थितत्वे सति
। व्यस्तपदयाय॑स्तपदानां वा एकत्र समसनम् । રાતપીતાત્રાના સમીઃા જે વાયુ નાભિ
છૂટાછૂટાં બે પદ કે ઘણાં પદોને એક પદમાં સ્થાનમાં રહીન ખાધેલા પીધેલા અન્નપાનાદિને
સમાવેશ કરવો તે સમાસ. સમાન કરે છે તેમના યોગ્ય સ્થાનમાં
__समासप्रयोजनम्-ऐकपद्यमैकस्वर्थमेकाપહોંચાડે છે), તે સમાનવાયુ.
| વિશિત્વમ્ બે પ્રકારના પદોનું એકપદપણું,
એક સ્વરપણું, અને એક વિભક્તિપણું, એ समानाधिकरणत्वम्-एकाधिकरणकत्वम् । એક અધિકરણમાં હવાપણું. જેમ, “પર્વત
સ માસનું પ્રયોજન છે. અગ્નિવાળો છે, ધૂમરૂપ હેતુથી.” ઇત્યાદિમાં
समुश्चयः-परस्परनिरपेक्षाणामनेकेषामेकઅનુમાન લક્ષણના ઘટક અવયવ રૂપ ધૂમનું
સિમન્વયઃ પરસ્પર નિરપેક્ષ એવી અનેક અને ઘટના અત્યંતાભાવનું સમાન અધિકરણ
ક્રિયા વગેરેને એક ક્રિયા વગેરેમાં સંબંધ,
તે સમુચ્ચય. (અગ્નિ) છે.
૨. કર્મચૈચાનિત્વમ્ બે કર્મની ૨. શરિચરિતરવા અને કટિમાં એક ક્રિયામાં સ્થિત હેવાપણું જે સમાય (એક સરખો) હોય છે. જેમ, (સમુચ્ચય બે પ્રકાર છે: (૧) સમધૂમ અને ધૂમાભાવ, બન્નેનું સમાનાધિકરણ, સમુચ્ચય, અને (૨) ક્રમ સમુચ્ચય.) અગ્નિ છે.
સમૂહ -“” વગેરે અક્ષરોમાં જે ૩. મિmવિમાહિત્યે સતિ ગમેગ્નન્નાઈ એક જ્ઞાનની વિષયતા છે તેનું નામ “સમૂહ' વિઝન ભિન્ન વિભક્તિ ન છતાં અમેદ છે. અર્થાત અનેક સમાન વ્યક્તિઓમાં એક વડે એક જ અર્થને બોધ ઉત્પન્ન કરવાપણું | જ્ઞાનની વિષયતા તે સમૂહત્વ, તે સમાનાધિકરણ. જેમ, “નીલ ઘડ” | સાક્ષાતસમાધિકર્તા, કર્મ, કરણ, એમાં “નીલ” પદની તથા “ઘ' પદની એવી ત્રિપુટીના અનુસંધાનથી રહિત એક વિભકિત એક છે માટે તે બે પદોને સમાના- લક્ષ્ય વસ્તુ વિષયક સજાતીય વૃત્તિઓને કરવ છે.
પ્રવાહ તે સંપ્રજ્ઞાત સમાધિ,
For Private And Personal Use Only
Page #114
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( રરપ ) ૨. સમાધિને દીર્ધ કાળ પર્યત અભ્યાસ પ્રકારનો છેઃ (૧) સાક્ષાત સંબંધ, અને (૨) તે સંપ્રજ્ઞાત યોગ.
પરંપરા સંબંધ. સતિપતિ–નિશ્ચય.
સરધ–(અનુબંધ) મોક્ષને લગતાં રકાન વાનરયત્નમ્ દાન | શાસ્ત્રોમાં અનેક પ્રકારના સંબંધ જોવામાં કર્મનું જે ઉદ્દેશ્યપણે તે સમ્પ્રદાનત્વ. આવે છે. ઉદાહરણ તરિકે ન્યાયશાસ્ત્ર લઈએ ૨. ત્યાનુ ત્વમા અર્પણ કરવાપણાને
તે તેમાં નીચે પ્રમાણે સંબધો માલમ પડશે - જે અનુયોગી હોય (એટલે જેને આપણે | અભિધેય (વિષય) પ્રતિપાદ્ય છે, અને ન્યાય
(૧) પ્રતિપાતિવાતાશ્વ -દ્રગ્યાદિ કરવાનું હોય) તેપણું.
| શાસ્ત્ર તેનું પ્રતિપાદક છે. સાય:- રાષ્ટ્રપ્રમ્પરાવલીધેશા શિષ્ટ ! (૨) જનનતાન્ય – પદાર્થ પુરૂષોની પરંપરાથી ચાલતા આવેલ જે તત્ત્વજ્ઞાન' જન્ય છે અને વિચારધારા ન્યાયઉપદેશ તે સંપ્રદાય.
શાસ્ત્ર તેનું જનક છે. ૨. Te૫૨૫૨નિ તુષ્ટિવ્યકૂિઃ ! () કાગવતસિંખ્યા–નિયમ્ ગુરૂની પરંપરાથી ચાલતા આવેલા ગુરૂઓના પ્રયોજ્ય છે અને પદાર્થ તત્ત્વજ્ઞાન તેનું ઉપદેશવાળી વ્યક્તિઓને સમૂહ.
પ્રયોજક છે. માણવા–સુષુપ્તિસ્થાન
એવી જ રીતે ગ્રંથ અને તેમાંના વિષયને નવય–સર્વામિત્ર તિ નડ્યા- | પ્રતિપાદ્ય પ્રતિપાદકરૂપ સંબંધ; અધિકારી અતઃ સગ: I જે પ્રતિયોગી અને અનગી ! અને ફળ (પ્રોજન)ને સંબંધ, વગેરે અનેક બન્ને સંબંધીઓથી ભિન હૈય તથા તે બને સંબધ કલ્પી શકાય. સંબંધીઓને આશ્રિત હોય તે સંબંધ કહેવાય છે કqોધન-અન્યત્રીસહ્યાભિમુવીરાના છે. જેમ, પક્ષી અને વૃક્ષને સંગ તે પક્ષી અન્યત્ર આસક્ત ચિત્તવાળાને અભિમુખ કરવો અને વૃક્ષરૂપ પ્રતિયોગી અને અનુયોગી બને તે સંબોધન. સંબંધીઓને આશ્રિત પણ છે. માટે તે સમવામા - વિનામાવનાથેa સંગને સંબંધ કહે છે. એ જ રીતે પટરૂપ સત્તાપ્રાન્ચ સત્તાઘi સમવઃ જે પદાર્થો અવયવીને જે તંતુરૂપ અવયવોમાં સમવાય જે પદાર્થ વિના રહેતું નથી, તે પદાર્થ તે છે, તે સમવાય પણ પટતંતુ પ્રતિયોગી-અના પદાર્થના અવિનાભાવવાળો કહેવાય છે. યોગીરૂપ બને સંબંધીઓથી ભિનપણ છે, એવા અવિનાભાવી પદાર્થના સદ્દભાવનું જ્ઞાન, તથા તે બન્ને સંબધીઓને આશ્રિત પણ છે, તેનું નામ “સંભવ’ છે. જેમ, પચાસ વિના માટે તે સમવાયને “સંબંધ ' કહે છે. આ સો થતા નથી, પણ એ પચાસ વડે ઘટિત લક્ષણ સંગ અને સમવાય બેમાંજ ઘટે છે. તે છે, માટે એ સે, પચાસના અવિનાભાવવાળે બીજા સંબંધમાં ઘટતું નથી, માટે સંયોગ છે. તે સોનું જ્ઞાન થયા પછી પુરૂષને પચાસનું અને સમવાય એ બે જ મુખ્ય સંબધો છે. | જ્ઞાન અવશ્ય થાય છે. તેમાં “આ સોવાળો છે અને બીજા ગૌણ સંબંધે છે.
એ પ્રકારનું જ્ઞાન સંભવ પ્રમાણ છે. અને २. संसृष्टबुद्धिव्यवहारयाहेतुः सम्बन्धः।।
આ પચાસવાળો છે ' એ પ્રકારનું જ્ઞાન બે પદાર્થો ભેગા થવારૂપ બુદ્ધિ અને
| પ્રારૂપ છે. વ્યવહારને જે હેતુ તે સંબંધ.
એ સંભવ પ્રમાણ (૧) સંભાવનારૂપ અને ૩, વિદાન્તમાં) ચાર અનુબંધમાંને એક (૨) નિર્ણયરૂપ, એમ બે પ્રકારનું છે. તેમાં (સંબંધ નામને) અનુબંધ, સંબંધ બે “આ બ્રાહ્મણ છે ' આ પ્રકારનું જ્ઞાન થયા
For Private And Personal Use Only
Page #115
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૨૬) પછી “આ બ્રાહ્મણમાં ચૌદ વિવાઓનું વત્તા- જ્ઞાન અને પ્રેમની કલ્પના સહિત આત્મામાં પણું સંભવે છે' એ પ્રકારનું જે જ્ઞાન થાય ચિત્તનું આરોપણ કરવું તે સવિકપ સમાધિ. છે તે સંભાવનારૂપ સંભવ પ્રમાણુ કહેવાય છે. મેં એનેજ સીનતમ અથવા સબ્રજ્ઞાતિસમાધિ અને જ્યાં “શેનું જ્ઞાન થયા પછી “પચાસ'નું કહે છે. જ્ઞાન થાય છે, તે નિર્ણયરૂપ સંભવ પ્રમાણુ સદી –જે અર્થને વેદાન્ત શાસ્ત્રી કહેવાય છે.
પ્રતિપાદન કરે છે, તે અર્થને જે અનુમાન રમવના–રાપુરમર્નિમસ્યા: સિદ્ધ કરે તે સહકારી કહેવાય. શક્તિના ઉત્કર્ષને (અતિશયપણને ) પ્રકટ २. स्वभिन्नत्वे सति स्वकार्यकारकत्वम् । रे કરવાને જે અતિશયોક્તિ કથન કરવી તે પિતાથી ભિન્ન હેઈને પિતાના કાર્યનું કારક સંભાવના.
| (કર્તાદિ છે કારકમાંથી ગમે તે એક ) થાય ૨. નિજયકાર ર્કોટ્યાન્નર્સરાવઃ લગભગ | તે સહકારી કહેવાય. નિશ્ચય જે ઉત્કટપણને સંશય તે સંભાવના.
વિવાદ–સમન્વય, અવિરોધ, -અથવા
| સાધન અને ફળ, એ ચારને વિચાર બ્રહ્મ૩. ટેવજતરટિસંશય: સંશયની સૂત્રમાં ચાર અધ્યાયથી કરેલો છે. તે પ્રધાન બે બાજુઓમાંથી એક બાજુ ઉત્કટ હેાય એટલે એવા બ્રહ્મના વિચારને સહાયક હોવાથી નિશ્ચય જેવી હોય એવો સંશય તે સંભાવના. જs
આ સહકારી વિચાર કહેવાય છે सम्यग्ज्ञातत्वम्-पदवाक्यमानादिविशिष्ट
રતિત્વ સામાનાધિકરણ્ય. ૨. વિષચતારશાસ્ત્રમાં પદ, વાક્ય અને પ્રમાણુ ,
વ્યાપ્તિમસ્વ. (અર્થાત વ્યાકરણ. મીમાંસા, અને ન્યાય)
- સવાર–તષિવરજવૃત્તિત્વમ્ | એકજ વગેરેના વિશિષ્ટ જ્ઞાનના વિષયમાં પ્રવીણપણું.
અધિકરણમાં રહેવાપણું તે સહચાર. સપનાના–સ્વરૂપથી મન હેવા તારાથ-અહંકારનું ચિદાભાસ છતાં ઉપાયવડે મનની વૃત્તિઓને નાશ તે તે સાથે તાદામ્ય તે સહજતાદામ્ય કહેવાય છે. સપનાશ કહેવાય છે. મનના સપનાશવડે सहसापतनतापा-पुण्यकर्मक्षये मुद्गरादिજીવન્મુક્તિ પ્રાપ્ત થાય છે.
જગન્યતા | પુણ્યકર્મને ક્ષય થયે મુલ્તર સર્વ -વતન વાર્તાસંર્વ- વગેરેના પ્રહારથી ઉત્પન્ન થયેલ તાપ. કવિમાસવા સ્વરૂપ ચિતન્યવડે પિતાનામાં (વાસ્તવિક જોતાં-પુણ્યકમને ક્ષય થવાથી અધ્યાસથી દેખાતા સઘળા જગતને પ્રકાશ ! એકાએક નીચા લોકમાં પડવાના ભયથી આપવાપણું તે સર્વસવ.
ઉપજેલો તાપ” એમ જોઈએ. ૨. સર્વ પદાર્થમાત્રાદિને જાણનારને તે | સદારાતિ-પ્રમિનધિwળ (ફે) સર્વ કહેવાય.
[ vલ્મનું પ્રત્યે અપ્રતીતિઃ એકેજ કાળે એકજ વધુ (જ્ઞાનમ્ –વૈશિવાજી- અધિકરણમાં (દેશમાં) પ્રતીતિ ન થવી તે. નમ્ | વૈશિષ્ટયને (વિશેષણયુક્તપણાને ) સહાયતા–અન્ય ક્રિયાયામબાપાનાન્વિવિષય કરનારું જ્ઞાન. જેમ-હું ઘડાને જાણું તરવા બીજે જે ક્રિયા કરતા હોય તેમાં છું' એ જ્ઞાન સવિકલ્પ છે, કેમકે વિશિષ્ટ અમુખ્યપણે (ગણપણે) સંબંધી હોવાપણું. એવા “પટ” ને વિષય કરનારું એ જ્ઞાન છે. સાવધાન –પ્રષિારને ઇ
વિકલ્પસમાધતૃજ્ઞાનશેવિ- રિમન (રો) અનવસ્થિતિઃ એકે કાળે એક કમાલપુર:ણામામનિ ચિત્તસમાધાના જ્ઞાતા, અધિકરણમાં (એકજ દેશમાં) ન રહેવાપણું.
For Private And Personal Use Only
Page #116
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૨૭) સાવરથYિ -એક દેશાવચ્છિન્ન ચંદ્રથી ભિન્ન પણ છે, તથા ચંદ્રમાના અસાઅને એક ક્ષણાવછિન્ન એવું જે સામાન્યા- | ધારણ ધર્મો (ગ્રહત્વ, મહત્વ વગેરે) મુખમાં ધિકરણ તે સહાવસ્થાયિત્વ કહેવાય. નથી, એમ છતાં ચંદ્રમામાં સાધારણ ધર્મરૂપે
સાક્ષાબંધસંગ અને સમવાય, રહેલા જે આહલાદકત્વ, વર્ણલત્વ, તેજરિવા એ બે સંબંધને નામ સાક્ષાત સંબંધ છે. આદિક ઘણા ધર્મો છે, તે સર્વ ધર્મને મુખમાં
સાક્ષાયાચિત્ર-તાશા વ્યાખ્યત્વે સતિ પણ રહ્યા છે, માટે મુખનું ચંદ્રમા સાથે તાપિcર્વ તત્સાક્ષાવાચવા જે જાતિ, જે સાદસ્ય કહેવામાં આવે છે. જાતિની વ્યાખ્ય જાતિઓની અવાય હાઈને સાધવપક્ષકમિતિનાવમ્ | જે જાતિની વ્યાપ્ય હોય છે, તે જાતિ જ તે પોતાના પક્ષમાં પ્રમજ્ઞાનને ઉત્પન્ન કરવાપણું જાતિજ તે જાતિની સાક્ષાદ્દવ્યાય કહેવાય તે સાધકવ. ૨. સાધ્યનું જ્ઞાપક. ૩. સાધનછે. જેમ – પૃથ્વીત્વ જાતિ એ, દ્રવ્યત્વ જાતિની ' કર્તા. ૪. સિદ્ધિકારક. વ્યાપ્ય જે જળવાદિ જાતિઓ તેની અવ્યાપ્ય હાથમાન-સાધ્યવત્તા (સાધ્ય હેવાહેઈન, કવ્યત્વ જાતિની વ્યાપ્ય છે, માટે પણ ) ને નિશ્ચય. પૃથ્વીત્વ જાતિ દ્રવ્યત્વ જાતિની સાક્ષાત વ્યાપ્ય સાધનસ્વમુ-ચાચાપાત્વમાં વ્યાપ્તિના કહેવાય છે. એ જ પ્રમાણે જળવ, તેજસ્વ, ધારરૂપ (હેતુ) પણું. વાયુત્વ, આત્મત્વ, મનસ્વ, એ જાતિઓ પણ ૨. વારના સ્વમ્ ! કરણ નામે કારકપણું દ્રવ્યત્વ જાતિની સાક્ષાત વ્યાપ્ય છે એમ જાણવું. (વતીયા વિભક્તિને અર્થ હોવાપણું.) - સાક્ષ-કાસીન સતિ દ્ધા જે ચૈતન્ય રૂ. યંગના ત્વમ | કાર્યને ઉત્પન્ન કરનિર્વિકાર ઉદાસીન હેઈને બુદ્ધિ આદિકને નાર હોવાપણું. પ્રકાશ કરે છે અર્થાત્ પ્રમાતા, પ્રમાણ, પ્રમેય - ૪. જ્ઞાનપ્રાશ્યપર્વમ્ ! જ્ઞાનપ્રાપ્તિના ઉપાય ઇત્યાદિ સર્વને પ્રકાશ કરે છે. તે સાક્ષી રૂપ હોવાપણું. કહેવાય છે.
૧. બ્રહ્મવિચાતુત્વ / બ્રહ્મવિદ્યાનું હતુપણું. ૨. સવારે તિ દા સાક્ષી ! જે કતી એ સાધન (૧) સાક્ષાત્ સાધન, અને ન છતાં દ્રષ્ટા માત્ર હોય તે સાક્ષી.
૨. બીવેશ્વરાનુપાતનુજાચૈતન્યમા જવા (ર) પરંપરા સાધન ભેદથી બે પ્રકાર છે. અને ઈશ્વરમાં અનુગત તથા તે સર્વનું (જીવ
રાધર્ઘ-સમાનધર્મપણું. અને ઈશ્વરનું) અનુસંધાન કરનારું ચૈતન્ય
સાધર્યદષ્ટાન્તઃ– જે દષ્ટાન્ત નિશ્ચિત તે સાક્ષી.
સાધવાળું તથા નિશ્ચિત સાધનવાળું હોય છે सादृश्यम्--तभिन्नत्वे सति तदसाधारण
તે દષ્ટાન સાધમ્મ દષ્ટાન્ત કહેવાય છે એને ધર્મશન્યત્વે વાત સાતમા પાર સારાજા જ અન્વયે દુષ્ટાત કહે છે. જેમ–“પર્વત જે પદાર્થમાં જે વસ્તુનું અદશ્ય પ્રતીત થાય ! અગ્નિવાળો છે, ધૂમવાળો છે તેથી, જેમ છે. તે વસ્તુ તે પદાર્થથી ભિન્ન હોય અને મહાનસ (પાકશાળા)” એમાં મહાનસ દત્ત તે વસ્તુ વિષે જે અસાધારણ ધર્મ રહેલો નિશ્ચિત સાધ્ય (અગ્નિ) તથા નિશ્ચિત સાધન હેય, તે સાદસ્યવાળી વસ્તુમાં હેય, એમ ! (ધૂમ)વાળું હોવાથી એ સાધમ્ય દષ્ટાન્ત છે. છતાં તેના ધણક ધર્મ સાદશ્યવાળી વસ્તુમાં કોઈ એને સાધર્માનિદર્શન પણ કહે છે. હોય, ત્યારે તેને સાદસ્ય કહે છે. જેમ-આ રાષર્થમાગત–સાધન કથાપનામુખ ચંદ્ર જેવું છે એવી પ્રતીતિથી તે મુખમાં ! ઘેરવવમુત્તરે સવર્ચસમા | સમાન ધર્મને લઇને ચંદ્રનું સાદસ્થ સિદ્ધ થાય છે. હવે તે મુખ | સાયનું સ્થાપન કરનારા હેતુને દૂષણ આપ
For Private And Personal Use Only
Page #117
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૮)
નાર જે ઉત્તર તે સાધમ્પસમાં જાતિ કહેવાય ? ધારyrrઐત્તિવામાન -સાળાછે. જેમ કેઈએ કહ્યું કે, “બાસ્મા , | માવતરતિદેતુઃ સાયરા જે હેતુ પિતાના બિચાહેતુપુજવાત, યેવતુ ” –“ આત્મા | સાધ્યના અભાવવાળા અધિકરણમાં રહે છે, ક્રિયાવાળે છે, ક્રિયાના હેતુભૂત ગુણવાળો | તે હેતુ સાધારણ કહેવાય. જેમ,“પર્વતા હેવાથી, જેમાં માટીનું ઢેફ છે તેમ.” (ક્રિયાને | વીમાન, મેથાવત, માનવત્તા ”—“આ જનક જે વાયુસંગાદિક છે, તેજ ક્રિયાને | પર્વત અગ્નિવાળે છે, પ્રમેયરૂપ હેવાથી. જે હેતુભૂત ગુણ જાણ.) આ પ્રકારને અન-] જે પ્રમેય હોય છે, તે તે અગ્નિવાળોજ હેય ભાનથી કેઈએ આત્મામાં સક્રિયત્વ સ્થાપન ! છે, જેમ મહાનસ પ્રમેયવાળું હોવાથી અગ્નિકર્યું, તેના પ્રતિ કઈ અન્ય વાદી અો ઉત્તર વાળું છે; તેમ પ્રમેયત્વ ધર્મવાળો હોવાથી કહે છે –“ જે કદાચિત સક્રિય માટીના ! આ પર્વત પણ અગ્નિવાળો જ હો જોઈએ.” ટેકાના સાધમ્યથી આત્મા સક્રિય હોય, તે આ અનુમાનમાં પ્રમેયરૂપ હેતુ પિતાનું આકાશાદિક નિષ્ક્રિય દ્રવ્યના સાધમ્મથી | સાધ્ય જે અગ્નિ તેના અભાવવાળા હદ આત્મા નિષ્ક્રિયપણે હોઈ શકે.” આ બન્ને 1 (પાણીના ધરા) માં પણ રહે છે. માટે એ પક્ષમાં એક પક્ષની સાધક કોઈ યુક્તિ નથી. પ્રમેયત્વ હેતુ સાધારણ અનૈકાંતિક નામે આવા પ્રકારના ઉત્તરનું નામ સાધમ્પસમાં ! હેત્વાભાસ કહેવાય છે. જાતિ છે.
આ અનુમાનમાં “તે માન' (પર્વત साधारणकारणम्-कार्यत्वावच्छिन्नकार्यता- અગ્નિવાળો છે.) આ અનુમતિના કરણરૂપ નિકિતારતારા િસાધારપરા | કાર્યવ ! “હિચાડ્યું પ્રમેહૂં' (અગ્નિનું વ્યાપ્ય પ્રમેધર્મવડે અવછિન્ન જે કાર્યતા છે, તે કાર્યાતા- યત્વ છે) એવું વ્યાતિજ્ઞાન થશે; એ વ્યાપ્તિવડે નિરૂપિત જે કારણુતા છે, તે કારણતા- જ્ઞાનની પ્રતિબંધકતા “વદ્યામાવવત્ત ગમેવાળો પદાર્થ સાધારણ કારણ કહેવાય છે. | ત્વ” ( અગ્નિના અભાવવાળા પદાર્થમાં અર્થાત, સર્વકાર્યમાબ વિષે વર્તનારો જે પ્રમેયત્વ રહે છે.) એ જ્ઞાનમાં રહેલી છે અને કાર્યવ ધર્મ છે, તે કાર્યવ ધર્મવડે અવચ્છિન્ન એ પ્રતિબંધક જ્ઞાન યથાર્થ પણ છે. એ રીતે જે સર્વ કાર્યમાત્ર વૃત્તિ કાર્યતા છે, તે વ્યાણિજ્ઞાનના પ્રતિબંધકીભૂત યથાર્થ જ્ઞાનની કાર્યતાવડે નિરૂપિત (ઓળખાવેલી–જણાવેલી) | વિષયતા એ પ્રમેયવરૂપ હેતુ વિષે છે, માટે જે કારણુતા છે, તે કારણુતાવાળાં ઈશ્વરાદિક ઉક્ત હેત્વાભાસનું લક્ષણ એ પ્રમેયત્વ હેતુમાં નવ કારણો છે, માટે તે ઈશ્વર આદિક નવ | સંભવે છે. કારણે કાર્યમાત્રની પ્રતિ સાધારણ નિમિત્ત | સાધુત્વપૂ–નિષિત્વનું નિર્દોષપણું. કારણ કહેવાય છે. તે નવ કારણે આ પ્રમાણે ૨. અપભ્રંશભિન્નત્રા અપભ્રંશથી ભિન્નછે –(૧) ઈશ્વર, (૨) ઈશ્વરનું જ્ઞાન, (૩) [ પણું (શબ્દનું). ઈશ્વરની ઈચ્છા, (૪) ઈશ્વરનો પ્રયત્ન, (૪) રૂ. મ્યુચણાપનવિષયમ્ | અભ્યદિશા, (૬) કાલ, (૭) પ્રાગભાવ, (૮) અદષ્ટ, દયના સાધનરૂપ પ્રાગનું વિષયપણું તે અને (૯) પ્રતિબંધકાભાવ. એ નવ જ કાર્ય. | સાધુત્વ. માત્રનાં સાધારણ નિમિત્તે કારણે છે.
' ४ स्वपरकार्य साध्नातीति साधुः । रे साधारणधर्मः-तदितरवृत्तित्वे सति तद्- પિતાનું તથા બીજાનું કાર્ય સિદ્ધ કરે તે સાધુ. તિધર્મ. જે ધર્મ કઈ પદાર્થમાં રહેલો હોય છે - નિર્વઃ સવઃ શાન્ત તમાëાવતઃ અને તે સાથે તેનાથી ભિન્ન પદાર્થમાં પણ નિર મુનિવતા સાધરિયલે છે જે રહેલો હોય તે.
પુરૂષ કોઈની સાથે વેર વિનાને, દયાળુ, શાન,
For Private And Personal Use Only
Page #118
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૨૯ ) દંભ અને અહંકારથી રહિત, અપેક્ષા વિનાને, એ ઉત્પત્તિ વિનાશવાળા અભાવ તે મુનિ (મનનશીલ), અને રાગરહિત હોય તે સામયિકાભાવે છે. જે એ અભાવને અત્યંતાસાધુ કહેવાય છે.
ભાવ માનીએ તે, અંત્યતાભાવ નિત્ય છે - રાગ-વ્યાપિનિહાન ! જેનાવડે છે અને નિષ્ક્રિય છે, માટે ઘડાને પાછો ભૂતલમાં વ્યાપ્તિ સિદ્ધ થઈ શકે તે સાધ્ય. અર્થાત-૫ક્ષ મૂકીએ છીએ તે વખતે અત્યંતભાવનો નાશ વિષે લિંગ (હેતુ) જ્ઞાનવડે જે પદાર્થનું જ્ઞાન | તથા અન્યત્ર ગમન સંભવતું નથી, માટે તે થાય છે તે સાધ્ય. જેમ, પર્વત (પક્ષ) વિષે ઘડાના વિદ્યમાન કાળમાં પણ “આ ભૂતલપર ધૂમ (લિંગ) ના જ્ઞાનવડે અગ્નિનું જ્ઞાન થાય છે | ઘટ નથી' એવી પ્રતીતિ થવી જોઈએ! માટે ભાટે અગ્નિસાધ્ય કહેવાય છે.
અત્યંતભાવથી ભિન્ન સામયિકાભાવ માનવાની arષ્યતા-વેદાન્તમતે) અભિવ્યકિત. | જરૂર છે. આ સામયિકાભાવ કેવળ મૂત બીજા શાસ્ત્ર જેમ જન્ય પદાર્થને સાથ દ્રવ્યને જ હોય છે—બીજે કઈ પદાર્થને માને છે તેમ વેદાન્તીઓ માનતા નથી; માત્ર હોતું નથી. અભિવ્યક્તિ (પ્રકટ થવાપણનેજ) નેજ સાધ્ય સામર્થ–ાર્થનનનયત્વના કાર્યને કહે છે.
ઉત્પન્ન કરવાની ગ્યતા. સા–વિચવનૈઃ જોવામનદ્ ! મધુર | રામદેવ -સામવદુ વેઃ સામ મંત્રા વચનેવડે ક્રોધનું ઉપશમન કરવું તે સામ ! જેમાં ઘણા છે એવો વેદ, અથવા (ઉપાય) કહેવાય છે.
૨. સામવિયન વેદ | સામ મંત્રારૂપ ૨. ગતિવિશિષ્ટ મન્નઃ ગાયન વિશિષ્ટ | અવયવવાળે વેદ. મંત્ર-અર્થાત સામવેદના ૮૮૦૧૪ મંત્રો ગાન- રૂ. સામવ્યા વેદ | સામ રૂપ દ્રવ્યરૂ૫ છે, તેમાંના દરેકને સામ (મંત્રો કહે છે. વાળ વેદ.
સામગ્રી-સમૂઃા કારણોને સમુદાય. સામાજાધિરાવ–સમાનધરવૃતિ
સામમિra–ત્તિવિવારવાનમાં | મા સમાન અધિકારણમાં વર્તવાપણુંજે અભાવ ઉત્પત્તિવાળા તથા વિનાશવાળો હેવાપણું, હોય છે તે અભાવ સામયિકાભાવ કહેવાય २. एकविभक्तिनिष्ठरवे सत्येकार्थनिष्ठत्वम् । છે. જેમ, સંગ સંબધે કરીને ભૂતલમાં એક વિભક્તિવાળું હેઈને એકજ અર્થવાળું રહે જે ઘટ છે, તે ઘટને ભૂતલ પરથી | હેવાપણું. ઉઠાવીને અન્યત્ર કંઈક લેઈ જઈએ ત્યારે “આ સાજનધિrumઃ -મનગgભૂતલ૫ર ઘડે નથી” એવી અભાવને વિષય નિમિત્તનાં રાજાનામિથે પ્રતિક છે જે કરનારી પ્રતીતિ થાય છે; તથા તે ઘડાને શબ્દોની જૂદા જૂદા અર્થમાં પ્રવૃત્તિ થઈ શકે પાછો ભૂતલ પર મૂકવામાં આવે ત્યારે “આ તે છે. એમ છતાં તેમની છે. અનેક અર્થમાં ભૂતલ પર ઘડે નથીએવી પ્રતીતિ થતી નથી. !
| પ્રવૃત્તિ થવી તે, તે પદને સામાનાધિકરય એ ઉપરથી માલમ પડે છે કે, તે ભૂતલમાંથી ! સબબ કહેવાય. જેમ, તે આ દેવદત્ત.’ તે ઘડાને જે વખતે લેઈ લેવામાં આવ્યો તે એમાં ત' પદ તે કાળ અને તે દેશથી વખતે તે ભૂતલમાં તે ઘડાને કોઈ અભાવ, વિશિષ્ટપણે બતાવે છે; અને ‘આ’ પદ ઉત્પન્ન થાય છે, જે અભાવને ઉક્ત પ્રતીતિ વર્તમાન કાળ તથા વર્તમાન દેશથી વિશિષ્ટ પણે વિષય કરે છે અને તે ભૂતલમાં તે ઘડે પા બતાવે છે. એમ “એ” અને “આ” એ મૂકવામાં આવે છે ત્યારે તે ઘડાનો અભાવ ' બને પદે ભિન્ન ભિન્ન દેશકાળમાં પ્રવૃત્તિ નાશ પામે છે, તેથી ઉક્ત પ્રતીતિ થતી નથી. કરનારાં છતાં ભાગત્યાગ લક્ષણ વડે એકજ
For Private And Personal Use Only
Page #119
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(ર૩૦) દેવદત્ત ' અર્થમાં પ્રવૃત્તિ કરે છે, એ તેમને પદાર્થથી ભિન્ન હોય છે, તથા સમવેત હેય સામાનાધિકરણ્ય સંબંધ કહેવાય છે. છે, તે પદાર્થ સામાન્ય કહેવાય છે. ખુલાસે:
૨. મિન્નત્રકૃત્તિનિમિત્ત સત્યેાર્થવૃતિ- સામાન્યમાં કોઈ સામાન્ય રહેતું નથી માટે પદમ્ ! જૂદા જૂદા અર્થમાં પ્રવૃત્તિ કરનાર પૂર્વ ઉક્ત સત્તા દ્રવ્યત્વાદિરૂપ સામાન્ય શબ્દનું એક અર્થ પ્રતિપાદપણું. જાતિરૂપ સામાન્યથી રહિત પણ છે, તથા
રૂ. મિનરકૃત્તિનિમિત્તઃ માનસિંચન વિશેષ નામના પદાર્થથી ભિન્ન પણ છે, તથા न्तयोरेकस्मिन्नर्थे तात्पर्य सामानाधिकरण्यम् ।। સમવેત પણ છે, માટે “સામાન્ય’નું આ જૂદા જૂદા અર્થમાં પ્રવૃત્તિ કરનાર અને બીજું લક્ષણ પણ સંભવે છે. સમાન વિભક્તિવાળા બે શબ્દોનું એક અર્થમાં રૂ. વરુડ્યા. સામાન્યમ જે ધર્મ તાત્પર્ય સામાનાધિકરણ સંબંધ કહેવાય છે. | વગેરે ઘણુ પદાર્થોમાં વ્યાપક હોય તે સામાન્ય.
સામાનાધિકરણ્ય સંબંધ બે પ્રકારનું છેઃ ૪. કનુભાત િવ અથવા જે ધર્મ
(૧) મુસામાનધિશરથમ, (૨) વાધ- 1 અનેક પદાર્થોમાં અનુગત હોય તે સામાન્ય. साभाधिकरण्यम् .
સામાન્યગુ–સંખ્યા, પરિમાણ, સામાન્યમૂ-નિચ સત્યને સંતત્વ | પૃથકત્વ, સંયોગ, વિભાગ, પરત્વ, અપરત્વ, સામાન્યના જે પદાર્થ નિત્ય હોય છે નૈમિત્તિક કવત્વ, ગુરુવ, વેગ, એ દશ ગુણે તથા અનેક વ્યક્તિઓ સમવાય સંબંધે ! | સામાન્ય ગુણો કહેવાય છે. જેમને મતે સ્થિતિકરીને રહે છે, તે પદાર્થ સામાન્ય કહેવાય સ્થાપકત્વ પૃથ્વી વગેરે ચાર કાવ્યોમાં રહેલું છે, છે. એ સામાન્યને જ ન્યાયશાસ્ત્રમાં જાતિ કહે ! તેમને મતે એ ગુણ પણ સામાન્યમાં ગણાય છે. છે. દ્રવ્ય, ગુણ, કર્મ, એ ત્રણ પદાર્થોમાં सामान्यतोदृष्टमनुमानम्-कार्यकारणરહેનારી જે સત્તા જાતિ છે, તે સત્તા જાતિ | મન્નજિનનુમાન સામાન્ય દુન્ ઉત્પત્તિ વિનાશથી રહિત હોવાથી નિત્ય છે, જે અનુમાનમાં કાર્યરૂપ લિંગ નથી, તેમ તથા દ્રવ્ય, ગુણ, કર્મરૂપ અનેક વ્યક્તિઓમાં કારણરૂપ લિંગ પણ નથી, પણ તે કાર્ય સમત પણ છે. (સમવાય સંબંધથી
કારણથી ભિન્ન લિંગ હોય છે, તે અનુમાન રહેનારી વસ્તુનું નામ સમવેત છે.) માટે એ
સામાન્ય દૃષ્ટ કહેવાય છે. જેમ, “હું રાતા જાતિને સામાન્ય કહે છે. એ જ રીતે
રર્થ, પૃથ્વીવાતા’ (આ પદાર્થ દ્રવ્ય છે, પૃથ્વી આદિક નવ દ્રવ્યોમાં રહેનારી દ્રવ્યત્વ
પૃથ્વી છે તેથી.) આ અનુમાનમાં પૃથ્વીત્વરૂપ જાતિ, રૂપાદિ વીશ ગુણમાં રહેનારી ગુણત્વ જાતિ, ઉક્ષેપણુદિ પાંચ કર્મમાં
હેતુ વડે દ્રવ્યત્વરૂપ સાધ્યની સિદ્ધિ કરી છે. રહેનારી કર્મવ જાતિ; એજ પ્રમાણે પૃથ્વી
તેમાં પૃથ્વીત્વ જાતિરૂપ લિંગ, દ્રવ્યત્વ જાતિ. જાતિ, જલવ જાતિ વગેરે; તથા રૂપ,
રૂપ સાધ્યનું કાર્ય પણ નથી, તેમ કારણું રસત્વ. વગેરે. તથા ઉપણવ, અપક્ષેપણ. પણ નથી, માટે એ અનુમાન સામાન્યદષ્ટ” વગેરે; તથા ધટત્વ, પટવ વગેરે; એ સર્વ ! કહેવાય છે. જાતિઓ અનેક વ્યક્તિઓમાં સમત છે અને કેઈક ગ્રંથકાર તો એમ કહે છે કે, જે નિત્ય છે, માટે તે સર્વને સમાવેશ “સામાન્ય' અનુમાનમાં અન્વય વ્યાપ્ત તથા વ્યતિરેક માં થાય છે.
વ્યાપ્તિ અને હેય છે, એવું અવય વ્યતિરેકિ ૨, નિઃસામાન્ય Íત્ત વિરોષાચ ર ત અનુમાન તે “સામાન્યતદષ્ટ' કહેવાય છે. સમર્સ સામાન્યમ્ ! જે પદાર્થ જાતિરૂપ જેમ, 'પર્વત વણિમા, ઘૂમવા ’ સામાન્યથી રહિત હોય છે તથા વિશેષ (પર્વત અગ્નિવાળે છે, ધૂમાડાવાળા હોવાથી.)
For Private And Personal Use Only
Page #120
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૧ ) બે અન્યવય વ્યક્તિ રેકી અનુમાનને સામાન્ય- | માટે “આ ધૂમ' એ પ્રકારનું વાસુષ પ્રભાણ તદષ્ટ અનુમાન કહેવું
થયા પછી તે ધૂમવરૂપ સામાન્ય લક્ષણ સામાન્યgવા–તિરૂપ સામાન્ય સર્ષિ વડે “સર્વે ધૂમો ' એ પ્રકારનું તે પદાર્થ દ્રવ્ય, ગુણ અને કર્મ, એ ત્રણ પદાર્થોમાં
ધૂમવિષયક અલૌકિક ચાક્ષુષ પ્રત્યક્ષ ઉત્પન્ન રહે છે. સામાન્ય (૧) પર અને (૨) અપર
થાય છે.
એ જ રીતે એક અગ્નિમાં “આ અગ્નિ' એવા બે પ્રકારનું છે. તેમાં દ્રવ્ય, ગુણ અને
એ પ્રકારના ચાક્ષુષ પ્રત્યક્ષ પછી અસિત્વરૂપ કર્મ, એ ત્રણમાં રહેનારી સત્તા જાતિ
સામાન્ય લક્ષણ સબિકર્ષવડે સર્વ અગ્નિઓનું પર સામાન્ય કહેવાય છે; નવ દ્રવ્ય વિષે
અલૌકિક ચાક્ષુષ ઉત્પન્ન થાય છે. એ જ રીતે રહેનારી દ્રવ્યત્વ જાતિ, તથા ચોવીશ ગુણેમાં રહેનારી ગુણત્વ જાતિ, તથા પાંચ કર્મોમાં
ત્વઃ આદિ ઈ િવિષે પણ સમજવી. રહેનારી કર્મત્વ જાતિ, એ સર્વ અપર
સામાન્ય લક્ષણ સન્નિકર્ષમાં જળ એવું સામાન્ય કહેવાય છે. જાતિરૂપ સર્વ સામાન્ય
પદ છે. એ ઋક્ષણ પદના બે અર્થ થાય છે. નિત્ય હોય છે.
એક તે લક્ષણ એટલે સ્વરૂપ; અને બીજું,
લક્ષણ એટલે વિષય. પહેલી રીતે “સામાન્ય सामान्यलक्षणसन्निकर्षः- इन्द्रियसम्बद्धविशेष्यकज्ञानप्रकारीभूत सामान्य सामान्य
છે લક્ષણ (સ્વરૂ૫) જેનું એવો સનિકર્ષ” છગન્નિઝર્ષક ચક્ષુ આદિક ઇકિયેના
એવો અર્થ થાય; અને બીજી રીતે સામાન્ય
છે લક્ષણ (વિષય) જેને એવો ત્રિકર્ષ' ગાદિક સંબંધવાળો જે પદાર્થ છે, તે પદાર્થ જેમાં વિશેષ્ય હોય એવું જે ચાક્ષુષાદિક
એ અર્થ થાય. પહેલી રીતે “ધૂમત્વાદિક જ્ઞાન છે, તે જ્ઞાનમાં પ્રકારીભૂત જે સામાન્ય
| સામાન્ય,' એજ સનિકર્ષ થાય છે, અને છે, તે સામાન્યને સામાન્ય લક્ષણસનિકર્ષ
બીજી રીતે “ધૂમત્કાદિક સામાન્યનું જ્ઞાન એ કહે છે. જેમ, રસોડા વગેરેમાં ધૂમની સાથે સન્નિકર્ષ થાય છે. ચક્ષુ ઈદ્રિયને સંગ સંબંધ થયા પછી અત્યાર સુધી જે સામાન્ય લક્ષણ સગ્નિ“ આ ધૂમાડો છે' એ પ્રકારનું ચાક્ષુષ પ્રત્યક્ષ ! કર્ણને અર્થ કર્યો તે પહેલી રીતે (એટલે થાય છે. તે પ્રત્યક્ષ જ્ઞાનમાં ચક્ષુ ઇન્દ્રિયના લક્ષણનો અર્થ સ્વરૂપ માનીને) કર્યો છે. હવે સગવાળો ધૂમ એ વિશેષ્ય છે, અને બીજી રીતે અર્થ કરવાનું કારણ કહે છે ધમમાં રહેલી ધૂમત્વ જાતિ એ પ્રકાર છે. | “આ ધુમ છે,' આ પ્રકારના જ્ઞાનની માટે તે, ચક્ષુ ઈદ્રિય સંબદ્ધ-ધૂમ વિશેષ્યક ઉત્પત્તિ થયા પછી બીજે દિવસે તે ધૂમની પ્રત્યક્ષ જ્ઞાનવિષે પ્રકારરૂપ હોવાથી, તે સાથે ચક્ષુ ઈદ્રિયના સમને અભાવ છતાં ધૂમત્વ જાતિ સામાન્ય લક્ષણસનિક કહેવાય ! પણ તે ધૂમવરૂપ સામાન્ય ધૂમવિષે વિદ્યછે. એ ધૂમવ જાતિરૂપ સામાન્ય સર્વ ધૂમમાં ! માન છે, માટે તે ધૂમન્વય સામાન્ય લક્ષણ સમવાય સંબંધે કરીને રહે છે. અર્થાત પૂર્વે | સન્નિકર્ષવડે બીજે દિવસે પણ સર્વ ધૂમ નાશ પામેલા તથા હવે પછી ઉત્પન્ન થનારા વિષયક અલૌકિક પ્રત્યક્ષ થવું જોઈએ, પણ જેટલી ધૂમ છે, તથા હમણું વર્તમાન કાળમાં તેમ થતું નથી; માટે ધૂમત્વાદિક સામાન્યના રહેલા દેશાન્તરોમાં જેટલા ધુમ છે, તે સર્વ ! જ્ઞાનને જ સામાન્યલક્ષણસંનિકર્ષ માન. ધૂમમાં એ ભત્વ સામાન્ય, સમવાય સંબંધે | જોઇએ, એ કેટલાક ગ્રન્યકારોને મત છે. કરીને રહે છે. એ ધૂમત્વ જાતિરૂપ સામાન્યજ ! સામાજિકિ -વિશેષ વિધિના અપવાદ ચક્ષુ ઈદ્રિયને તે સર્વ ધૂમ સાથે સંબંધ છે,' રૂપે જે વિધિ કહી હેય તે. જેમ,- “બમિ
For Private And Personal Use Only
Page #121
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૩૨) નીચે પ્રમામેતા ” અમિષોમીય પશુની | બીજા કોઈ નિમિત્તથી નહિ થયેલું. જેમ હિંસા કરવી.) આ એક વિશેષ વિધિ છે. | જળમાં સાંસિદ્ધિક દ્રવત્વ છે, એટલે સ્વભાવથી તેને અપવાદ કરીને “ર હિંન્દુ સમૂત” | જળ વગુણવાળું છે. (લાખ, ધાતુઓ, સર્વ પ્રાણીઓની હિંસા ન કરવી.” એવા | વગેરે તાપના નિમિત્તથી ઓગળે છે, માટે વિધિ છે તે સામાન્ય વિધિ છે.
તેમાં જે દ્રવત્વ છે તે નૈમિતિક દ્રવત્વ કહેવાય સામાન્યચિત્તામાંવ –જે ભૂતલમાં કોઈ
છે. સાંસિદ્ધિક નહિ.). પણ પ્રકારને ઘડે નથી એવા ભૂતલમાં “આ જિત્વ-નિષત્રત્વના નિષ્પન્ન થવાભૂતલમાં ઘડે નથી એવી પ્રતીતિ થાય છે, પણું. (નિષત્તિ એટલે સિદ્ધ) એ પ્રતીતિવડે સિદ્ધ થયેલો ઘડાને જે
સિત્તાધન પૂર્વ સિદ્ધ અર્થની જે અત્યતાભાવ છે, તે સામાન્યાત્યતાભાવ ! હેતુ વડે સિદ્ધિ કરવામાં આવે છે, તે હેત કહેવાય છે.
સિદ્ધસાધન કહેવાય છે. પ્રાચીન નૈયાયિકો રામાભ્યાખ્યામાવ–આ ભૂતલમાં સિદ્ધસાધન હેતુનો આશ્રયાસિદ્ધ હેત્વાભાસમાં તે ઘડે નથી ' એ પ્રકારની પ્રતીતિવડે સિદ્ધ અંતર્ભાવ કરે છે, અને નવીન નિયાયિકોને જે ભૂતલમાં ઘડાને અન્યોન્યાભાવ છે, તે મતે સિદ્ધસાધન એ નિગ્રહસ્થાનમાં આવી જાય સામાન્યા ન્યાભાવ કહેવાય છે.
છે. (“નિગ્રહસ્થાન' શબ્દ જુઓ) અથવા, सामान्याहङ्कारः-सामान्यतोऽहमित्यभिमा- ૨. માળનાયતાથarષને (અનુમાન) સિનામિતિરિઃ સામાન્યપણે “હું” એવી | સાપનET પ્રમાણથી નિશ્ચિત થયેલા અર્થનું અભિમાનાત્મિકા ચિત્તવૃત્તિ.
પાછું અનુમાન કરવું તે સિદ્ધસાધન. જેમ, સામી -ઈશ્વરની સમીપમાં રહેવાપણું | પર્વતમાં અગ્નિ નક્કી થયા પછી પણ “પર્વતે (એક પ્રકારની મુક્તિ).
વમાન ધૂમત” એવું અનુમાન કરવું તે. સાચ–ઉપાસકને ઈશ્વરના સમાન તિજાત–પ્રામાણિજનાચુતે રૂપની પ્રાપ્તિ (એક પ્રકારની મુક્તિ).
સિદ્ધાન્ત: શાસ્ત્રવેત્તા પુરૂષાએ પ્રમાણિકતા વાર્દિસ-ઉપાસકને જગતની ઉત્પત્તિ
રૂ૫ વડે અંગીકાર કરેલો જે અર્થ છે, તેને વગેરે વ્યાપાર સિવાય પરમેશ્વરના સમાન
સિદ્ધાન્ત કહે છે. ઐશ્વર્ય અને ભોગની પ્રાપ્તિ તે (એક
२ प्रमाणाद्युपन्यासेन पूर्वपक्षनिरासकः પ્રકારની મુક્તિ).
સિદ્ધાંત પ્રમાણદિકનું કથન કરીને પૂર્વ તા –ઈશ્વરના લોકમાં રહેવાપણું
પક્ષનું ખંડન કરનારા અર્થ તે સિદ્ધાન્ત.
એ સિદ્ધાન્ત ચાર પ્રકાર છેઃ (૧) સર્વ (એક પ્રકારની મુક્તિ).
| તંત્રસિદ્ધાન્ત, (૨) પ્રતિતંત્રસિદ્ધાન્ત, (૩) અધિસાવવત્ય-અવયવોથી ઉત્પન્ન થવાપણું. ! કરણસિદ્ધાન્ત, અને (૪) અભ્યપગમસિદ્ધાન્ત.
સાવ્યરાત્રિ-વિવિચ ચાને એ ચારનાં ચારનાં લક્ષણો નીચે પ્રમાણે છે. કરુટીચિન્ત–વનિ પ્રતિપુરુષપલાષાનિ | (૧) સર્વતંત્ર સિદ્ધાન્ત:-બધાં શાસ્ત્રથી સ્મિતતા જે શાસ્ત્રમાં પ્રકૃતિ અને પુરૂષ | અવિરુદ્ધ એ જે પિતાના શાસ્ત્રવિર્ષ એવા પદાર્થ રૂપ તોનું સારી રીતે વિવેચન | અંગીકાર કરેલો સિદ્ધાન્ત તે સર્વતંત્ર કરીને તે પ્રકટ કરવામાં આવ્યાં હોય તે શાસ્ત્ર. | સિદ્ધાન્ત કહેવાય છે. જેમ–પ્રાણાદિકમાં સાંવાનિયાયિક.
ઇક્રિયત્વને અંગીકાર; ગંધાદિકે વિષે ઘાણરણજિવન મા નિમિ-નિમિત્તાન-દિક ઈદ્રિયોના અર્થપણાને અંગીકાર; પૃથ્વી રાચિમા સ્વભાવથી જે સિદ્ધ હોય છે, એટલે | આદિક પાંચમાં ભૂતપણાને અંગીકારક ઇત્યાદિ.
For Private And Personal Use Only
Page #122
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
( ૨૩૩ )
અથ | વરૂપે જે જ્ઞાનના વિષય હોય છે, અર્થાત્ ઇષ્ટરૂપ જાણીને સર્વે પ્રાણી આ અમને પ્રાપ્ત થાઓ, એ પ્રમાણે જેની પ્રાપ્તિની ઇચ્છા કરે છે તે સુખ કહેવાય છે.
२. इष्टसाधनताज्ञानाजन्यजन्येच्छाविषयगुणः ગુલમ્। આ અમારે ષ્ટનું સાધન છે, એ પ્રમાણે ઇષ્ટ સાધનતા જ્ઞાનવર્ડ અજન્ય એવી
જે જન્ય ઇચ્છા છે, તે ઇચ્છાના જે વિષય હાય તથા ગુણુ હોય તે સુખ કહેવાય. અહીં આમ સમજવાનું છેઃ-શબ્દસ્પર્શોદિ વિષયે સુખરૂપ નાં સાધન છે, પણ સુખ કાઈ બીજા નું સાધન નથી, કેમકે તે સુખ જ
ફળરૂપ છે, તેથી તે પોતેજ પ્રુષ્ટ છે. એવા
સુખમાં લેને જે ઇચ્છા થાય છે, તે સુખ
માત્રના જ્ઞાન વડે જ જન્ય છે. ઇષ્ટ સાધનતા જ્ઞાનવર્ડ જન્ય નથી, માટે ઋષ્ટ સાધનતા જ્ઞાનવર્ડ અજન્ય અને મને સુખ થા ’ એ પ્રમાણે સુખ માત્રના જ્ઞાનથી જન્ય એવી અને તે ગુણ પણ છે, માટે ઉક્ત લક્ષણુ ઇચ્છા છે. તે ઇચ્છાના વિષયભૂત સુખ છે,
સભવે છે.
૨. પ્રતિત સિદ્ધાન્ત—જે વાદીએ અથવા પ્રતિવાદીએ એક જાએ જ અંગીકાર કર્યાં છે, ખીજાએ અંગીકાર કર્યાં નથી, તે અર્થે પ્રતિતંત્ર સિદ્ધાન્ત કહેવાય છે. જેમ, મીમાંસાના મત વિષે શબ્દના નિત્યપણાના અંગીકાર છે, તે પ્રતિતત્રસિદ્ધાન્ત.
૩. અધિકરણસિદ્ધાન્ત—જે અર્થની સિદ્ધિ થયા પછી પ્રસ્તુત અર્થની સિદ્ધિ થાય, તેને અધિકરણસિદ્ધાન્ત કહે છે. જેમ, ઝુકાદિ રૂપ કાર્યને પક્ષ માનીને, ઉપાદાન ગોચર અપરાક્ષ જ્ઞાનચિકાર્ષીકૃતિવાળા પુરૂષવડે જન્મવ સિદ્ધ કર્યા પછી ઈશ્વરનું સર્વજ્ઞપણે સિદ્ધ થાય છે. અર્થાત્ એ અનુમાનને આકાર આવા થાય. શુ િય ૩પાવાનો ખત્ત
परोक्षज्ञान चिकीर्षाकृतिमत्पुरुषजन्यं,
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઘટવત્। “ બૈંકાદિ કાર્ય, ઉપાદાન ગોચર અપરાક્ષ જ્ઞાન, ચિકીર્ષા, અને કૃતિ, એ ત્રણથી
યુક્ત એવા પુરૂષવડે જન્ય છે; કાય છે માટે;
"
ધડાની બેઠે. ” આને અધિકરણ સિદ્ધાન્ત કહે છે, કેમકે ઘટાદ કા તા કુંભાર કરી શકે છે, કેમકે તેને ઉપાદાન જે મૃત્તિકા તે વિષે અપરાક્ષ જ્ઞાન છે, ઘડા કરવાની ઇચ્છા છે,
३. अहं सुखीत्यनुभवविषयगुणः सुखम् । हुँ સુખી છું એ પ્રકારના માનસ પ્રત્યક્ષ રૂપ
તે સુખ.
અને કૃતિ રૂપ પ્રયત્ન પણ તે કરે છે; પણ અનુભવતા જે વિષય દાય તથા ગુણુ હાય જ્વણુક રૂપ કા તા અતીન્દ્રિય હોવાથી તેમાં ઈશ્વર સિવાય બીજા કાઇને ઉપાદાન ગાચર અપરાક્ષ જ્ઞાનાદિ સંભવતાં નથી; માટે એવા જ્ઞાનવાળા ૠણુકાદિના કર્તા પ્રશ્વર તે સર્વનું હોવા જોઇએ. આવી રીતે ઈશ્વરનું સત્વ
સિદ્ધ કર્યું છે, માટે એ અધિકરણુસિદ્ધાન્ત કહેવાય છે.
सुखम् -- सर्वेषामनुकूलतया वेदानीयं सुखम् । સર્વ પ્રાણીઓને અનુકૂળતા રૂપે ઍટલે
४. अन्येच्छाधीनेच्छा विषयत्वे सति भावत्वं
પુલવમ્ પેાતાની ઇચ્છાને વિષય બીજાની ઇચ્છાને અધીન ન હોય એવું ભાવપણું તે સુખ.
५. सत्त्वपरिणामरूपप्रीत्यात्मकचित्तवृत्तिविशेषः। સત્ત્વ ગુણના પરિણામ રૂપ ચિત્તની પ્રીતિ નામે એક પ્રકારની વૃત્તિ તે સુખ.
૪. અષ્ટુપગસિદ્ધાન્ત—સાક્ષાત્ કુલગુણઃ—સુખ ગુણુ કેવળ જીવાત્માસૂત્રમાં નહિ કથન કરેલા અના જે અંગીકાર | માંજ રહે છે. એ ચાર પ્રકારના છેઃ (૧) અશ્રુપગમસિદ્ધાન્ત કહેવાય છે. જેમ મન | વૈયિક, (૨) આભિમાનિક, (૩) માનેાકિ વિષે ઇંદ્રિયપણાના અંગીકાર એ અશ્રુપગમન | અને (૪) અભ્યાસિક. એ સધળાં સુખ સિદ્દાન્ત છે. અનિત્ય છે.
સુલાતોષવ પ્રમા—સુખ દુઃખાદિને વિષય કરનારી અંતરપ્રત્યક્ષપ્રમા.
For Private And Personal Use Only
Page #123
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
या
( ૨૩૪ )
સુજ્ઞિિવષયમાં હું સુખી છું, હું દુ:ખી છું, ઇત્યાદિ પ્રમા.
सुविचारणा ( ज्ञानभूमिः ) - गुरुमुपसृत्य वेदान्तवाक्यविचारात्मकश्रवणमननात्मिकावृत्तिः ગુરૂની પાસે જઇને વેદાન્ત વાક્યના વિચારરૂપ શ્રવણ મનનરૂપ વૃત્તિ.
સુષુપ્તિના પ્રત્-મુમુલ્યવાાં સાસ્થિી પુલાબરાવૃત્તિ ( ચનન્ત વૃદ્ધત્ત્વ ગુલમર્મવાકૃમિતિ પામશે: સ। સુષુપ્તિ અવસ્થામાં જે સુખાકારી વૃત્તિ થાય છે ( એટલે સુષુપ્તિમાંથી જાગ્યા જાગ્યા પછી જાગેલાને હું સુખથી ધ્યે.' એવું જે સુખનું સ્મરણ થાય છે) તે સુષુપ્તિ જાગ્રત કહેવાય.
सुषुप्तिसुषुप्तिः - सुषुप्त्यवस्थायां या तामसी वृत्तिः ( यदनन्तरं गाढं मूढोऽहमस्वाप्तमिति पराમો: ) સા । જે તામસી ચિત્તવૃત્તિ ( એટલે હું ગાઢ નિદ્રામાં ધ્યેા, મે" કાંઇ જાણ્યું નહિ એવું જાગ્યા પછી સ્મરણ થાય છે) તે સુષુપ્તિસુષુપ્તિ કહેવાય.
સૂક્ષ્મભૂતાનિ—પ્રત્યક્ષ વ્યવહારને યાગ્ય એવાં સૂક્ષ્મભૂત.
૫ |
सूक्ष्मशरीरम् - लिङ्गशरीरम् -- अपञ्चीकતમૂતાર્યમ્ । અપંચીકૃત પાંચ ભૂતાનું કા તે સૂક્ષ્મશરીર અથવા લિંગ શરીર કહેવાય છે. २. हगगोचरत्वे सति कारणदेहभिन्नत्वम् । દ્રષ્ટિથી ન દેખાય એવું હાઇને જે કાર શરીરથી ભિન્ન હોય તે શરીર સૂક્ષ્મ શરીર કે લિંગ શરીર.
सुषुप्तिस्वप्नः --- सुषुप्त्यवस्थयां या राजसी वृत्ति: ( यदनन्तरं दुःखमहमस्वाप्समिति प्रबुद्धस्य પરામર્: ) સા । સુષુપ્તિ અવસ્થામાં જે રાજસી વૃત્તિ ( એટલે જાગ્યા પછી ‘ મને સારી ઉંધ આવી નહિ—દું દુઃખમાં ઉંધ્યા ' એવું જે સ્મરણ થાય છે) તે સુષુપ્તિસ્વપ્ર.
सुषुप्त्यवस्था - संप्रसादावस्था - जामत् સ્વોમયમે પ્રમે પરમેતિ દ્વિવિષવૈજ્ઞામિમાનનિવૃત્તિદ્વારા વિશેષવિજ્ઞાને પરમાત્મા ચા યુદ્ધે:
ાળભનાવસ્થિતિ:। જાગ્રત અને સ્વમ બન્નેનાં ભાગ આપનારાં કર્માં વિરામ પામ્યા પછી સ્થૂલ અને સૂક્ષ્મ બન્ને દેહનું અભિમાન નિવૃત્ત થાય છે. તે વખતે બુદ્ધિનું વિશેષ વિજ્ઞાન પણ ઉપરામ પામે છે, અને બુદ્ધિ પેાતાના કારણ અજ્ઞાન રૂપે રહે છે, તે સુષુપ્તિ એને સપ્રસાદ પણ કહે છે.
સુદ-ઋત્યુપામનપેાવારી । ઉપકારના બદલામાં ઉપકારની અપેક્ષા રાખ્યા સિવાય ઉપકાર કરનારા તે ‘ સુહૃદ્' કહેવાય.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
सूत्रम् - अल्पाक्षरत्वे सति बह्वर्थसूचकत्वम् । થડા શબ્દમાં ઘણા અને સૂચવનારૂં (વાકય)
૨. શ્રપાક્ષરમમં ́િ, ( ન્યાયવત ) સારવद्विश्वतोमुखम् । अस्तोभमनवद्यं च सूत्रं सूत्रविदा વિદુઃ ॥૧॥ જે વાય થેાડા અક્ષરાવાળું, સ ંદેહ રહિત, (ન્યાયવાળું અથવા) સારવાળુ, સ તરફથી અર્થ થઈ શકે એવું એટલે એકજ અતે ઉદ્દેશીને કહેલું છતાં તેવા તેવા બધા પ્રસંગે લાગુ પડે એવું, રેકાણુ વગરનું . અને દોષ રહિત હોય તેને સૂત્ર કહે છે.
સૂત્રાત્મા—હિરણ્યગર્ભ; સમષ્ટિ સૂક્ષ્મ શરીર. કપડાંમાં સૂત્રની પેઠે સૃષ્ટિમાં સત્ર વ્યાપક હાવાથી સૂત્રાત્મા કહેવાય છે.
સાદઃ-વચનુ વ્યાપારવિશેષઃ । ઉત્પત્તિ કરવાને અનુકૂળ એવા અમુક વ્યાપાર.
પ્રિયમ્ બે પ્રકારની સૃષ્ટિ : (૧) : યુગપત્ એટલે એકદમ સૃષ્ટિની ઉત્પત્તિ થવી તે; અને (૨) ક્રમ સૃષ્ટિ એટલે માયા, મહત્તત્ત્વ -
અહંકાર, પંચ મહાભૂત, ત્યાદિ ક્રમે ષ્ટિ થવી તે, અથવા, દૃષ્ટિસિષ્ટ અને સૃષ્ટિ, એવા પણ એ પ્રકાર છે. (તે તે શબ્દ એ)
सेवा - सर्वभावेनाचार्यांनुकूलकारम् । સંપૂર્ણ` ભાવથી આચાર્યને અનુકૂળ હોય તેમ કરવું, તે સેવા.
सोपाधिकभेदत्वम् - उपाधिसत्ताव्याप्यसत्ता-વમ્ । જેનું સત્તાવાળા હેવાપણું ( એટલે અસ્તિત્વ) ઉપાધિનું સત્તાનું વ્યાપ્ય હાથ છે. તે સાપાધિકભેદવ કહેવાય છે.
For Private And Personal Use Only
Page #124
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૩પ ) सोपाधिकभ्रमः-उपाधिसतानिरूपणाधी- स्वामः- अर्थशन्यत्वे सति उच्चारणमात्र- નિબળા જે ભ્રમ અધિકાનનું જ્ઞાન થયા | ગૌત્વમા જેમાં અર્થ કાંઈ હેય નહિ, છતાં પણ નિવૃત્ત થતો નથી, તે પાધિક | એમ છતાં ઉચ્ચારણ કરવું એજ જેમાં પ્રોજન ભ્રમ કહેવાય છે. ( અર્થાત “આ ભ્રમ છે” | હેય છે એવા અક્ષરાદિ. જેમ, સામવેદમાં એમ જાણ્યા છતાં પણ ઉપાધિ ચાલુ રહે ગાનના સ્વર પરિપૂરણાર્થ જે અર્થશાન્ય શબ્દો ત્યાં સુધી ભ્રમ પણ ચાલુ રહે તે સોપાધિક | આવે છે તે. જેમ, “શુદા ' વગેરે. ભમ.) એ બે પ્રકાર છે: (૧) બાહ્ય- સ્તોત્ર –પિતાના ગુણ પ્રકટ કરવા તે. પાધિકશ્રમ અને (૨) આંતરસે પાધિક શ્રમ. |
૨. સમૂહ. ૩. યજ્ઞ. ૪. સ્તુતિ. ૫. ધન. ૬. (૧) બાહ્ય પાધિક ભ્રમઆ મસ્તક. ૭ ઘાસ કે ધાન્યના છેડ. ૮. ભા. જમ ઉપાધિને લીધે થયેલો હોય છે. જેમ, | રથ૮મ–તરવાનપરાધિવિષય; રાતા કૂલરૂપ ઉપાધિને લીધે સફટિકમાં રાતા- તે તે વ્યવહારથી ઉત્પન્ન થતે શબ્દના બેધને પણું દેખાય છે, તે બાહ્યપાધક શ્રમ છે. | | વિષય હેય તે.
(૨) આનરસોયાધિક શ્રમ-કર્મ | સ્થાનસ્વામિકાનીધાના હિતિ: રૂપે પરિણામ પામેલી અવિવાના કાર્યરૂપ | પિતાને અભિપ્રાય સમજવાને અનુકૂળ સ્થિતિ. હેવાથી કર્તાપણાને ભ્રમ, એ આંતરપાધિક ૨. સન્નિધિવિશેષર્વ એનિમ્ (મીમાંસને ભ્રમ જાણો.
મતે ) અમુક પ્રકારની સમીપતા તે સ્થાન. ત્તિરી –બદ્ધમાગને ત્રીજો અનુ
સ્થાયિત્વ –ધિવૃત્તિત્વમાં ઘણું થાયી. તેનું માનવું એમ છે કે બાહ્ય પદાર્થોનું
કાળ સુધી રહેવાપણું-સ્થિરપણું–કાઉપણું. અસ્તિત્વ તો છે, પણ તે પ્રત્યક્ષ થતું નથી; વિજ્ઞાનમાં તેનું પ્રતિબિંબ પડે છે તેથી તેનું
સ્થિતપ્રજ્ઞ:-હું બ્રહ્મ છુંએવું જ્ઞાન
ચલાયમાન થતું નથી, તે પુરૂષ સ્થિતપ્રજ્ઞ અનુમાન થાય છે. અર્થાત ત્રિાંતિક બાહ્ય
કહેવાય. અર્થનું અસ્તિત્વ તે માને છે, પણ તે પદાર્થો કેવળ અનુમિતિ જ્ઞાનનો વિષય છે એમ स्थितिस्थापक:-पृथिवीवृत्तिवृत्तिमनोवृत्त्यમાને છે.
वृत्तिसंस्कारत्वव्याप्यजातिमान् स्थितिस्थापकः । સ્તુતિ – પુજાચનમ્ ! કોઈ પદા- પૃથ્વીમાં રહેનારા ગુણમાં રહેનારી તથા મનમાં થદિમાં ગુણનું આરોપણ કરીને તેનું કથન
રહેનારા પદાર્થોમાં નહિ રહેનારી, તથા કરવું તે સ્તુતિ.
સંસ્કારત્વ જાતિની વ્યાપ્ય જે તે સ્થિતિ(૨) ગુણનિષ્ઠપુorfમધામ ! ગુણવાળામાં
સ્થાપકત્વ) જતિ છે, તે જાતિવાળા ગુણ રહેલા ગુણનું કથન તે સ્તુતિ.
સ્થિતિસ્થાપક કહેવાય છે. અર્થાત, પૃથ્વીમાં સ્તુત્યર્થાત–સાક્ષાદિગય કરાંસા રહેનારા સ્થિતિસ્થાપક ગુણમાં સ્થિતિસ્થાવાવચમ્ વિધેય અર્થનું સાક્ષાત પ્રશંસા | પકત્વ જાતિ સમવાય સંબંધથી રહેલી છે કરનારું વાક્ય.
માટે તે પૃથિવીવૃત્તિવૃત્તિ કહેવાય છે; વળી તે સ્તોત્રમુ–સામાનવિશિષ્ટવાઇ જુણામ | સ્થિતિસ્થાપક ગુણ મનમાં રહેતો નથી, ધાનમ્ સામગાનયુક્ત મંત્રપ્રકરણ-જેમાં (દ્રવ્ય-| માટે તે સ્થિતિસ્થાપકત્વ અતિ મનમાં રહેનારા દેવતાદિના) ગુણનું કથન કરેલું હોય છે તે. વેગાદિમાં અવૃત્તિ (ન રહેનારી) પણ છે
૨. સામાન્યતઃ કઈ પણ દેવાદિની | એ સ્થિતિસ્થાપકત્વ જાતિ સંસ્કારત્વ જાતિની સ્તુતિના ક.
વ્યાપ્ય પણ છે. (“સ્થિતિસ્થાપક સંસ્કાર
For Private And Personal Use Only
Page #125
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૩૬ ) શબ્દ જુઓ.) એવી સ્થિતિસ્થાપકત્વ જાતિ , ૨. સિદ્ધિવિમન રિ સૂરિસમવાય સંબંધથી સર્વ સ્થિતિસ્થાપકમાં રહે | પિvછીમારહેતુનઃ : સાંસિદ્ધિક દ્રવ્યત્વથી છે, માટે ઉક્ત લક્ષણ સંભવે છે.
ભિન્ન હાઇને ચૂર્ણદિના પિંડીભાવને હેતુ જે સ્થિતિસ્થાપdલા –ાપૂર્વ- ગુણ તે સ્નેહ કહેવાય છે. જનતા પૂર્વે જે હોય તેવો સગ ३. जलेतरसमवेतात्तिजलसमवेतवृत्तिगुणत्व. ઉત્પન્ન કરનારી ક્રિયારૂપ કર્મને હેતુ તે | ચાગાવ્યાખ્યાતિમાન ઃ જળથી ભિન્ન સ્થિતિસ્થાપક સંસ્કાર.
] પૃથ્વી આદિકવિષે સમવેત વસ્તુમાં ન
રહેનારી, તથા જળવિષે સમવેત વસ્તુમાં ૨. અન્યથા કરેલી વસ્તુની પૂર્વે હતી !
રહેનારી, ગુણત્વ જાતિની વ્યાપ્ય જાતિની તેવી સ્થિતિ કરાવનાર સંસ્કાર તે સ્થિતિ
અવ્યાપ્ય એવી જે જાતિ છે, તે જાતિવાળા સ્થાપક સંસ્કાર કહેવાય છે. જેમ, ઝાડની
ગુણ તે સ્નેહ કહેવાય છે. હવે રને હગુણ કેવળ ડાળી, ધનુષ્ય, નેતરની સોટી, ઇત્યાદિ.
જળમાત્રમાં જ રહે છે, જળથી ભિન્ન પૃથ્વી સ્થિતપ્રજ્ઞા-ચોગાભ્યાસથી જેણે ચિત્ત | આદિક દ્રવ્યોમાં રહેતો નથી. એવા નેહ વશ કર્યું છે, એવા મનુષ્યની બુદ્ધિ નિરંતર ! ગુણમાં રહેનારી જે સ્મહત્વ જાતિ છે, તે બહાનું ચિંતન કરે છે ત્યારે તે જ્ઞાન સ્થિર- | જળથી ઇતર પૃથ્વી આદિક દ્રવ્યો વિષે સમત પ્રજ્ઞા કહેવાય છે.
ગંધાદિ ગુણોમાં અવૃત્તિ છે, તેમ જળમાં શૂરાતત્વમ-પચીતવમૂતયે ! સમવાય સંબંધથી રહેલા સ્નેહ ગુણમાં વૃત્તિ ત્તિ ટાવરટ્યૂના પંચીકૃત પંચભૂતનું કાર્ય ! (રહેનારી) છે, તથા ગુણત્વ જાતિના વ્યાપ્ય હાઈને જે નેત્રથી જણાય એવું હોય છે તે | રૂત્વાદિક જાતિઓની અવ્યાપ્ય છે. એવી શરીર સ્કૂલશરીર કહેવાય છે.
| સ્નેહત્વ જાતિ સર્વ સ્નેહમાં રહે છે, માટે २ शुक्रशोणितनिमितत्वे सति अस्थ्यादि
'સ્નેહનું એ લક્ષણ નિર્દોષ છે. સમુરાચવા વીર્ય અને રક્તથી બનેલું હેઈને ૪ ને સ્પર્શતે વરે અવળે માણેકવિ જ્ઞા જે હાડકાં વગેરેના સમુદાયરૂપ હેય તે સ્થૂલ ચત્ર વાતરકં કઃ તિ જગ્યા ના શરીર. સ્થૂલ શરીર ચાર પ્રકારનાં હોય છે. જેના દર્શન, સ્પર્શન, શ્રવણ કે ભાષણથી (૧) જરાયુજ, (૨) અંડજ, (૩) સ્વદેજ, અને ! જ્યાં અંતઃકરણ કરે છે તેને સ્નેહ કહે છે. (૪) ઉભિજજ. (બીજું લક્ષણ માત્ર પહેલા દળદ–સ્નેહ ગુણઃ (૧) પ્રકૃષ્ટ નેહ બે પ્રકારનાં શરીરને જ લાગુ પડે છે.) અને (૨) અપકૃષ્ટ સ્નેહ, એવા બે પ્રકારવાળે
રઘુરભૂતાન-પંચીકરણપણાને પામેલાં 1 છે, તથા તે એક જળમાંજ રહે છે. તેમાં જે પાંચ મહાભૂત છે, તે ભૂલ ભૂતે કહેવાય તેલ વગેરેમાં રહેલા જળમાં તે પ્રકૃષ્ટ સ્નેહ છે. એ સ્થૂલભૂતે અપંચીકૃત સૂક્ષ્મભૂતોને રહે છે અને કૂવા વગેરેના જળમાં તે અપકૃષ્ટ તામસ અંશમાંથી ઉપજેલાં છે.
સ્નેહ રહે છે એ સ્નેહ પરમાણુરૂપ નિત્ય -જૂર્ણવિષિણીમાતુન: નૈઃ |
જળમાં નિત્ય હોય છે અને ચણુકાદિક અનિલ
જળમાં અનિત્ય હેય છે. ચૂર્ણ ધૂળ, આદિક દ્રવ્યોને પિંડીભાવ (ગોળી બનાવવાપણું) કરવામાં ઉપયોગી જે
:-ચક્ષરબ્રાહ્યત્રપ્રાઇવૃત્તિત્વવ્યાસોગ વિશેષ છે, તે સયોગ વિશેષરૂપે પ્રગતિમા ઃ ચક્ષુ ઇન્દ્રિયવડે અગ્રાહ્ય પિડી ભાવના નિમિત્ત કારણરૂપ જે ગુણ છે, તથા તફ ઈદ્રિયવડે ગ્રાહ્ય એવી વસ્તુમાં તેને સ્નેહ કહે છે.
|| રહેનારી–ગુણત્વ જાતિની વ્યાપ્ય જાતિ
For Private And Personal Use Only
Page #126
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૩૭) (સ્પર્શત્વ), તે જાતિવા ગુણ સ્પર્શ ૨. તિ મણિચ્ચ મવચારિત્તિ કહેવાય છે.
મારા જેના વડે અર્થ ટિી નીકળે છે ૨. નિમાત્રાઘોગુણ: સ્વરા જે | એટલે ખુલ્લો થાય છે, તેને ફેટ કહે છે. ગુણ માત્ર વફ ઈદ્રિય વડે જ પ્રહણ કરી | ૨. અર્થનિછવિષયતા નકાશિમર ટકા શકાય છે તે સ્પર્શ.
અર્થમાં રહેલી (શબ્દની) વિષમતાને હેતુ જે ગુણ:–સ્પર્શ ગુણઃ (૧) શીત, (૨) | (શબ્દનું) શક્તિમાનપણું તે ફેટ. ઉષ્ણુ અને (૩) અનુગ્ગાશીત, એમ ત્રણ
મથુન-કોઇ પણ સ્ત્રીને પિતાના પ્રકારના હોય છે; તથા તે પૃથ્વી, જળ, તેજ | મનમાં ભાગ્ય તરિકે ચિંતવન તે. અને વાયુ, એ ચાર દ્રામાં રહે છે. તેમાં,
મારિત્તિ–વેદાન્તીઓના મત જળમાં શીત સ્પર્શ રહે છે; તેજમાં ઉષ્ણ
પ્રમાણે ઘટત્વ જાતિ વિશિષ્ટ ઘટ વ્યક્તિ સ્પર્શ રહે છે; અને પૃથ્વી તથા વાયુમાં અનુ
વિષે જે શક્તિ કથન કરી છે. તે અર્થાત ષ્ણશીત સ્પર્શ રહે છે. એ સ્પર્શ પરમાણુ રૂ૫
જાતિ વિશિષ્ટ વ્યક્તિ વિષયક પદની શક્તિ નિત્ય જળમાં, તથા નિત્ય તેજમાં, તથા \ તે “સ્મારિકાશક્તિકહેવાય છે. પરમાણુ રૂપ નિત્ય વાયુમાં નિત્ય હેય છે;
स्मृतिः-संस्कारमात्रजन्यं ज्ञानं स्मृतिः। અન્યત્ર અનિત્ય હોય છે.
સંસ્કાર માત્ર વડે જન્ય જે જ્ઞાન છે તે જ્ઞાન स्पष्टब्रह्मलिङ्गकत्वम-विषयवाक्ये ब्रह्म
સ્મૃતિ કહેવાય છે; જેમ, પૂર્વે અનુભવ કરેલાં પતિયા નિતાિવવા વિષય રૂ૫ શ્રુતિ માતાપિતાદિકનું, “તે મારી માતા હતી, તે વાકયમાં “આ વાક્ય બ્રહ્મનું પ્રતિપાદક છે'
મારા પિતા ' એ પ્રકારે મનુષ્યને અનુભવએમ જણાવનારું બ્રહ્મનું લિંગ હોય અને તેથી |
જન્ય સંસ્કારથી કાળાતરમાં સ્મરણ થાય છે. એ લિંગ બ્રહના ધર્મ રૂપે સ્પષ્ટ પ્રતીત થતું
એ સ્મરણ અને સ્મૃતિ શબ્દ એકજ અર્થના હેય તે વાકય સ્પષ્ટ બ્રહ્મલિંગવાળું કહેવાય. વાચક છે.
સર્વિ-પ્રકટ થવું; અનુભવ થવો; મનમાં २. अनुभूतविषयाधिकानवगाहि ज्ञानम् । સમજવું તે.
અનુભવેલા વિષય કરતાં અધિકને વિષય ન स्फुटत्वम्-तद्विषयकजिज्ञासानधीनप्रति
કરનારું જ્ઞાન, તે સ્મૃતિ. વિષચવ જે વિષયનું જ્ઞાન તે સંબંધી
३. प्रमाकरणाजन्यत्वे सति संस्कारजन्यज्ञानम्। જિજ્ઞાસાને અધીન ન હોય (અર્થાત તે સમ
પ્રમાનું કરણ જે નેત્રાદિ પ્રમાણ વડે જે જવામાં કાંઈ પૂછવાપણું ન રહેતું હોય) તેવા
જ્ઞાન ઉત્પન ન થયું હોય, પણ સંસ્કારથી જ્ઞાનનું વિષયપણું તે ફુટવ.
ઉપજયું હોય તે જ્ઞાન સ્મૃતિ કહેવાય છે. स्फोट:-वर्णातिरिको वर्णाभिव्यङ्ग्यो ऽर्थ |
૪. ૩૦મૂતસંવમાત્રનાથે નિમ્ ઉદ્દભૂત કહ્યા નિત્યારઃ રડા પદમાં રહેલા ! (પ્રકટ થયેલા ) સંસ્કાર માત્રથી જ ઉત્પન્ન વર્ણો વડે અભિવ્યંગ્ય એવો અને વર્ષોથી થયેલું જ્ઞાન તે સ્મૃતિ. ભિન્ન અર્થને જણાવનાર નિત્ય શબ્દ તેને ૬. નિરાલુમૂતાર્થ –ધણ વખત
ટ કહે છે. અર્થાત પદમાંના વર્ષોથી કે | પહેલો અનુભવ કરેલા અર્થનું સ્મરણ કરવાની વર્ણ સમુદાય રૂ૫ પદથી પદનો અર્થ સમજાતે | શક્તિ તે સ્મૃતિ. નથી, પણ વર્ણ કે વર્ણસમુદાયમાંથી વ્યંજના | તિરાત્રિ-ધર્મશાસ્ત્રવેતાર્યા - શકિત વડે અર્થ ફુટ થાય છે, તેને “સ્ફોટ' | Wપૂર્વ નિર્ત શાસ્ત્રમા વેદના અર્થનું પ્રથમ કહે છે, એવી વૈયાકરણની માન્યતા છે. સ્મરણ કરીને પછી તે ઉપરથી રચેલું શાસ્ત્ર.
For Private And Personal Use Only
Page #127
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
( 232 )
२. ऋषिप्रणीतत्वे सति वेदार्यानुभवजन्यत्वे સતિ વૈવાર્યાંનુ જે ગ્રંથ ઋષિઓએ રચેક્ષે હાય તથા વેદના અનુભવથી ઉત્પન્ન થયેલું હોય, તેમજ વેદના અર્થના અનુવાદ કરતા હોય તે સ્મૃતિ. જેમ, મનુસ્મૃતિ, પરાશર સ્મૃતિ, વગેરે એને ધર્મશાસ્ત્ર પણુ કહે છે.
યુદ્ધેય હેતવઃ। સાદસ્ય જ્ઞાન, અદૃષ્ટ, ચિંતા અને સંબધીનું દર્શન એ ચાર સ્મૃતિના ોધક હેતુ છે. જેમઃ—
(૧) સાદૃશ્યજ્ઞાન-ચકચકતી છીપ જોઇને રૂપાની સ્મૃતિ થઈ આવે છે; અહીં સામ્યજ્ઞાન સ્મૃતિનું માધક થાય છે. (ર) અદૃષ્ટ બાલકને સ્તનપાન શોધે છે; એમાં અષ્ટ સ્મૃતિનું ઉદ્બાધક છે.
ભૂખ લાગતાં
(૩) ચિંતા ( ચિંતન )—ભૂલી ગયેલા શ્લોકાદિને સંભારી કાઢવાને તેનું ચિંતન કરવામાં આવે છેઃ અહીં ચિતા સ્મૃતિની ઉદ્દેાધક છે.
(૪) સ’બધીદાન—બાપ દીકારાને સાથે જોયા પછી એકલા દીકરાને દેખીને આપની સ્મૃતિ થઇ આવે છે; અહીં સંબંધી દૃન સ્મૃતિનું ઉદ્બેધક છે.
સ્વાત મજ્ઃસ્ત્રાવથયૈઃ છૂતા મેવઃ । અગીના અંગ સાથે કે અવયવીને અવયવ સાથે જે ભેદ તે. જેમ, વૃક્ષને પેાતાનાં પત્ર, પુષ્પ, ડાળાં, વગેરે સાથે જે ભેદ છે, તે સ્વગત ભેદ કહેવાય છે.
૨ ટેાળામાવસતજ્ઞાનસામગ્રીનન્યત્વમ્ । દોષના અભાવવાળી જ્ઞાનની સામાન્ય સામગ્રીથી જન્ય હોવાપણું.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
३ विज्ञानसामग्रीजन्यत्वे सति तदतिरिक्तहेत्वવચમ્ । જ્ઞાનની સામગ્રીથી જન્ય હાઈને તેનાથી ભિન્ન હેતુએવડે જે અજન્મપણું તે સ્વતઃ ઉત્પત્તિકત્વ.
स्वतन्त्रः - कर्तृमकर्तुमन्यथा वा कर्तुं समर्थः । ફાઇ કાય કરવાને અથવા ન કરવાને અથવા કરલાને બીજી રીતે કરવાને જે સમ ડાય તે સ્વતંત્ર
२. कारकान्तरव्यापारानधीनत्वे सति कारવર્ષ સ્વતન્ત્રમ્ । ખીજા કારકાના ( કર્તાદિ વગેરે છ કારકમાંથી કાઇના ) વ્યાપારને આધીન ન હેાઈને પાતે કારક હોય તે સ્વતંત્ર
૨. ધૃતરાવાાનબીન ચાપાવવમ્ બીજાના વ્યાપારને અધીન ન હેાઈ ને જે વ્યાપારવાળુ હોવાપણું તે સ્વતંત્રવ.
स्वतन्त्रोच्चारणम् - अन्यदीयस्वार्थतात्पयेચારળનીનેવાળÇ 1 ખીજાએ પાતાના ઉચ્ચા રણમાં જે અર્થની કલ્પના કરી હોય તે અના તાપવાળા ઉચ્ચારણને આધીન ન રહીને જે ઉચ્ચારણ કરવું તે.
स्वताग्राह्यात्म - यावत्स्वाश्रयग्राहकप्राथત્વમ્ । પ્રભાત ધર્મનું આશ્રયભૂત જે પ્રમાજ્ઞાન છે, તે પ્રમાજ્ઞાનના જેટલા ગ્રાહક છે, તેમનાવધુ પ્રમાત્વમાં જે પ્રાદ્યતા છે, એજ એ
.
પ્રમાવમાં સ્વગ્રાહ્યતા છે. જેમ,--પ્રભાવ આશ્રયભૂત આ ધડે ' એવું વ્રુત્તિજ્ઞાન છે. તે વ્રુત્તિજ્ઞાનને ગ્રહણુ કરનારૂં સાક્ષી ચૈતન્ય છે, તે સાક્ષી ચૈતન્યથી વૃત્તિજ્ઞાનની પેઠે પ્રમાત્વનું પણ ગ્રહણ કરાય છે. એજ તે પ્રમાત્વમાં
स्वत उत्पत्तिकत्वम्-स्वतः प्रामाण्यवादઅનુમાવાળાનપેક્ષજ્ઞાનસામગ્રીગચવમ્ । આસ્વતામ્રાલતા છે. ગંતુક ભાવરૂપ કારણાની અપેક્ષા રાખ્યા વિના જ્ઞાનની સામગ્રી (હેતુઓ) થી જે જન્મપણું તે સ્વતઉત્પત્તિકવ અથવા સ્વતઃપ્રામાણ્યવાદ કહેવાય છે.
२. दोषाभाव सहकृतयावत्स्वाश्रयग्राहकसामग्रीમાઘવમ્। દોષના અભાવ સહિત ( અથવા દાના અભાવ હોઈ તે ) પ્રમાત્વ ધમનું આશ્રયમ્રુત જે પ્રમાજ્ઞાન તેની ગ્રાહક સામગ્રી (સાક્ષી) વડે જે પ્રમાલનું ગ્રાહ્યપણું તે સ્વતામાહલ.
For Private And Personal Use Only
Page #128
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
३. मानवाहकसामग्रीजन्यमहविषयवार । शान- स्वप्नसुप्तिः -जाप्रहशायर्या वक्तुमशक्य ની રાહક સામગ્રીથી જન્ય એવું ગ્રહણનું ! સ્વિાનુમતે તત્ મધુપુરિયુક્તિા વિષયત્વ (એટલે ગ્રાહ્યત્વ) તે સ્વતાપ્રાઘવ. | જાગ્યા પછી (વિસ્મૃતિ આદિ કારણથી)
સ્વતઃ માત્ર મારામારવા - કહેવાને અશક્ય એવું જે કાંઈ સ્વમમાં અનુશનિસામાન્યનામની કથા આગતુક એવા ! ભવવામાં આવે છે, તે અવસ્થા સ્વમસષણિ ભાવરૂપ કારણની અપેક્ષા વગર જ્ઞાનની કહેવામાં આવે છે. સામાન્ય સામગ્રીથી જન્યત્વ તે સ્વતઃ પ્રમા.
स्वप्नस्वप्नः-स्वप्नेऽपि स्वप्नो मया दृष्ट
. | કૃતિ વૃદ્ધિઃ સ્વમમાં મને વળી બીજું સ્વમ स्वतःप्रमाणम्-अन्यप्रमाणनिरपेक्षस्वार्थ
આવ્યું એવી બુદ્ધિ થાય છે તે. બેનિસમર્થ બીજા પ્રમાણુની અપેક્ષા રાખ્યા સિવાય પિતાના અર્થનો બોધ કરવાનું
स्वप्नावस्था-इन्द्रियाजन्यविषयगोचरापये સામર્થ્ય તે સ્વતઃ પ્રમાણ, જેમ, વેદ વાકય
લાન્તિઃ પચવા ઈદ્રિયો વડે ગ્રહણ કરવાને
અયોગ્ય એવા વિષયોને અપરોક્ષપણે (પ્રત્યક્ષસ્વતઃ પ્રમાણ છે, કેમકે તેમાંના અર્થને સાબીત
પણે) વિષય કરનારી એવી અંતઃકરણની કરવાને બીજા પ્રમાણની અપેક્ષા નથી. (જુઓ | પૂર્વ મીમાંસા અ. ૧ પા. ૧).
વૃત્તિની અવસ્થા તે સ્વમાવસ્થા स्वत्वम्-शास्त्रसम्मतयथेष्टविनियोगाईत्वम् ।
२. जाग्रभागप्रदकपिरमे सति इन्द्रियोपरमे
जाप्रदनुभवजन्यसंस्कारोद्भूतविषयतज्ज्ञानावस्था । શાસ્ત્રમાં કહ્યા પ્રમાણે પિતાની ઇચ્છા મુજબ પદાર્થની જિના કરવાને (પદાર્થનું) રેગ્ય
જાગ્રત અવસ્થામાં ભોગ આપનારાં કર્મ
વિરામ પામે છતે અને ઇકિયે પણ પિતાના પણું તે સ્વત્વ.
વિષયોને ગ્રહણ કર્યાથી વિરામ પામે છતે, સ્વધા–પિત્રુશેન ટ્રસ્યા, પિતઓને
જાગ્રતના અનુભવથી ઉત્પન્ન થનારા સંસ્કારઉદેશીને દ્રવ્ય (પુષ્પપત્ર અન્નપાનાદિ) અર્પણ વડે ઉદ્ભૂતરૂપવાળા વિષયો તથા તેમનું કરવું તે સ્વધા.
જ્ઞાન જે કાળે થાય છે તે અવસ્થાને સ્વમાસ્વપના –સ્વએ મિત્રાહિમાદિ સ્વ
વસ્થા કહે છે. માં મિત્ર વગેરેની મુલાકાત થવી તે ३. प्रबोधाभावत्वे सति मिथ्यावस्तुदर्शनम् । સ્વમ ગ્રત,
જાગ્રત અવસ્થાનો અભાવ હેઇને મિથ્યા નાનકૂ–પુરી તત્ નામની સૂક્ષ્મ વસ્તુનું દર્શન તે સ્વ. નાડીમાં મન સ્થિત થાય છે ત્યારે સુષુપ્તિ ૪. વિપરિત નવમFI વસ્તુનું વિપરિત થાય છે; અને પુરીતતમાંથી બાઘદેશમાં મન દર્શન થવાપણું તે સ્વમ. સ્થિત થાય છે ત્યારે જાગ્રત થાય છે; પણ રચાવમુ-ત્રવવંત ગાયપુરીતત દેશ તથા બાહ્યદેશ એ બન્નેના સંધિ | પ્રારકારત્વ પિતાના સજાતીય પ્રકાશ વિષે મન સ્થિત થાય છે, ત્યારે સ્વમ થાય | વડે જેને પ્રકાશ કરવાની જરૂર રહેતી નથી છે. એ સ્વપ્ર પુણ્ય પાપરૂપ અદષ્ટ વિશેષથી તે સ્વપ્રકાશ અથવા સ્વયં જ્યોતિ કહેવાય. પણ જન્ય હોય છે, તથા જાગ્રત સમયની | ( અહીં બધે જ્ઞાનરૂપ પ્રકાશ સમજવો.) ખાસ ચિંતા (ચિંતન)થી પણ જન્ય હોય છે, ૨. ફુતાર સતિ સંવિષિા વા તેમ વાત, પિત્ત, કફરૂ૫ ધાતુ દોષથી પણ | સતિ પ્રામાસ્વા બીજા કશાથી જે પ્રકાશ જન્ય હોય છે. (એને (સ્વમાનને) માનસ કરવા યોગ્ય ન હોય, તેમ સંવિત નામે વિપર્યય જ્ઞાનમાં સમાવેશ થાય છે. ) જ્ઞાનને પણ જે વિષય ન હોય, એમ છતાં
For Private And Personal Use Only
Page #129
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(ર૪૦) તે પ્રકાશમાન હોય, તે સ્વપ્રકાશ અથવા [ રહેલા દંડમાં છે, તેમ જંગલમાં રહેલા સ્વયંતિ જાણ
કંડમાં પણ છે. એવી રીતે જગલના દંડમાં રૂ. વ્યવહારે સ્થાતિરિવાવિવનક્ષત્વ રહેલા કારણુતાવચ્છેદકદંડત્વધર્મ, એ દંડત્વપિતાના વ્યવહારમાટે પિતાથી ભિન્ન બીજી ! ધર્મવાળા હેવાપણું, એ ઘટની સ્વરૂપ યોગ્યસવિતની જેને જરૂર હતી નથી તે સ્વપ્રકાશ. વરૂપ કારણુતા છે.
४. भवेद्यत्वे सति अपरोक्षव्यवहार योग्यत्वम्।। स्वरूपलक्षणम्-स्वरूपं सत् व्यावर्तकम् । ફલબાપ્તિને અવિષય હેઈને જે અપક્ષ જે લક્ષ્યનું સ્વરૂપ ભૂત હેઇને લક્ષ્યને અન્ય વ્યવહારનું યોગ્યપણે તે સ્વપ્રકાશd. પદાર્થથી ભિન્ન કરી બતાવે છે તે સ્વરૂપ
5. અચાનવમાચ સતિ (તિ|િ લક્ષણ જેમ, પૃથ્વીત્વ એ પૃથ્વીનું સ્વરૂપ લક્ષણ સાવમારવમ્ જે બીજાથી પ્રકાશ્ય ન છે. હવે જતિ અને વ્યકિતનું તાદામ્ય હેય હેદને પિતાથી ભિન્ન સર્વનું અવભાસક છે, માટે પૃથ્વીવ જાતિનું પણ પૃથ્વી વ્યકિત (પ્રકાશક) હોય તે સ્વપ્રકાશ.
સાથે તાદામ્ય છે, અને તે સાથે જ જલાકિ સ્વભાવ-તનિરપેક્ષ વસુચમ્ વસ્તુના ઇતર પદાર્થોથી પૃથ્વીને ભિન્ન કરી બતાવે છે, જે સ્વરૂપમાં બીજાની અપેક્ષા હોય નહિ એવું | માટે માટે પૃથ્વીત્વ એ પૃથ્વીનું સ્વરૂપ લક્ષણ છે. વરતુનું સ્વરૂપ.
२. इतरानिरूप्यं लक्षणं स्वरूपलक्षणम् । ૨ બન્માન્તર ધમધમદિ શુભ લક્ષ્ય પદાર્થ સિવાય બીજા કશાથી જેનું પૂર્વ જન્મમાં કરેલા ધર્મ કે અધર્મ આદિના | નિરૂપણ થઈ શકે નહિ તે સ્વરૂપ લક્ષણ શુભ કે અશુભ સંસ્કાર તે સ્વભાવ. કહેવાય છે.
स्वर:-काक्वादिकृते वर्णााच्चारणध्वनिविशेषः રૂ. હવે અક્ષી વા અથવા લક્ષ્યનું પ્રશ્ન પૂછવા વગેરે માટે વર્ણ વગેરેનું ઉચ્ચારણી સ્વરૂપ એજ જેનું લક્ષણ હોય તે જેમ, કરવામાં અમુક પ્રકારને ધ્વનિ (અવાજ) | “સચાનાનનાઃ “સત્ય, જ્ઞાન, અને આનંદ” કરવામાં આવે છે તે સ્વર.
એ બ્રહ્માનું લક્ષણ છે અને બ્રહ્મનું સ્વરૂપ પણ (૨) બુચનત્તરમાવી ચઃ રાઝુળનામ | તેજ છે. स्वतो रजयति श्रोतृचित्तं स स्वर उच्यते ॥१॥
–સંગ સંબંધ તથા (ગાન વગેરેમાની) અતિની પછી જે રણુકારા સમવાય સંબંધ, એ બન્ને સંબંધ બને જે શબદ થાય છે અને જે સાંભળનારાના ! સંબંધીઓથી ભિન્ન હોય છે, પણ જે સંબંધ મનને રંજન કરે છે તે રવર.
બને સંબંધીઓથી ન હોતાં બેમાંથી ૩. વ્યાકરણમાં અર્ પ્રત્યાહારમાં એક સ્વરૂપ હોય તે સ્વરૂપ સંબંધ મકારાદિ પ્રત્યેક રવર કહેવાય છે. કહેવાય. ટુંકામાં – ગ અને સમવાય
સ્વરઃ-વિવાદ વગર; નિર્વિવાદ. | સિવાયના બાકીના તમામ સંબંધ તે સ્વરૂ૫
સ્વાયત્તતા-વળતાવછે સંબંધ કહેવાય છે. જેવા કે-કાલિક સંબંધ, પવરવું રાત્વિમ્ કારણુતાને અવ- દેશિક સંબંધ, વિશેષણતા સંબંધ, વિશેષ્યતા દિક જે ધર્મ છે, તે ધર્મવાળા હેવાપણું, સંબંધ, પ્રતિયોગિતા સંબંધ, અનુયોગિતા તે સ્વરૂપ યોગ્ય કારણુતા કહેવાય; જેમ, સંબંધ, આધારતા સંબંધ, આધેયતા સંબંધ, કુંભારના ચાક ફેરવવાના દંડમાં ઘટની કારણતા | વિષયતા સંબંધ, ઇત્યાદિ. છે, તે કારણતાનો અવછેદક ધર્મ દંડવ છે, { ૨. સાન્તળ વિશિષ્ટ પ્રતીતિજનોનારાના તે દંડત્વ ધર્મ જેમ કુંભારના હાથમાં | યથા મૂત ઘટે નાસ્તાચારી ઘટામાવર્મિતના
For Private And Personal Use Only
Page #130
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
(૨૪૧ )
અનન્ય: ચપલમ્બસયેાગ સંબંધ અને સમવાય સબંધવડે વિશિષ્ટ પ્રતીતિ ઉત્પન્ન કરવાનું અયેાગ્યત્વ. જેમ, ‘· પૃથ્વી ઉપર ધડા નથી' એ વાક્યમાં ‘ ઘટાભાવ' તે પૃથ્વી સાથે સમવાય સબંધ નથી કે સયેાગ સંબંધ પશુ નથી, એમ છતાં સંબધની પ્રતીતિ તા
થાય છે માટે એ સ્વરૂપ સબંધ છે.
३. प्रतियोग्यनु योग्यन्यतरात्मकः सम्बन्धः । પ્રતિયેાગી કે અનુયાગી એમાંથી ગમે તે એકના સંબંધ. જેમ, ઉપરના જ ઉદાહરણમાં ધટાભાવના પ્રતિયેાગી ઘટ છે, અને ભૂતલ અનુયાગી છે. ઘટાભાવના સબંધ તે એમાંના એક એટલે અનુયાગી ભૂતલ સાથે છે માટે તે સ્વરૂપ સંબધ છે.
|
સ્વાધ્યાનઃ-અધિષ્ઠાનને અધ્યસ્તના સ્વરૂપે ભાસ થવા તે. જેમ, દોરડીમાં સાપને અધ્યાસ, તથા આત્મામાં અનાત્માના અભ્યાસ એ સ્વરૂપાધ્યાસ છે. ( આત્મા પારમાર્થિક વસ્તુ છે, માટે તેના સ્વરૂપાધ્યાસ ઢંતા નથી. ) સ્વ સિદ્ધિ:—પક્ષમાં હેતુનું ન ડેવું તે સ્વરૂપાસિદ્ધિ.
|
स्वरूपासिद्धो हेत्वाभासः - पक्षावृत्तिर्हेतुः હ્રસિદ્ધઃ। જે હેતુ પેાતાના પક્ષમાં રહેતા નથી તે સ્વરૂપાસિદ્ધ કહેવાય છે. જેમ, “ શદ્ધે
31 66
गुणः चाक्षुषत्वात् रूपवत् । શબ્દ ગુણુ
"
/
હવાને યાગ્ય છે, ચાક્ષુષ હોવાથી-અર્થાત્ ચક્ષુ ઇંદ્રિયજન્ય ચાક્ષુષ પ્રત્યક્ષના વિષય હોવાથી રૂપ ગુણની પેઠે. ” આ અનુમાનમાં ચાક્ષુષત્વ રૂપ હેતુ શબ્દ રૂપ પક્ષમાં વતા જ નથી; કેમકે શબ્દ ચક્ષુ ઇંદ્રિયજન્ય ચાક્ષુષ પ્રત્યક્ષના વિષય હાતા નથી, પણ શબ્દ તે। શ્રોત્ર ઇંદ્રિયજન્ય શ્રાવણ પ્રત્યક્ષના જ વિષય હોય છે; માટે ચાક્ષુષત્વ રૂપ હેતુ શબ્દ રૂપ પક્ષમાં અવૃત્તિ હોવાથી સ્વરૂપાસિદ્ધ કહેવાય છે. આ સ્વરૂપાસિદ્ધ હેતુનું જ્ઞાન પરામનું પ્રતિબંધક થાય છે, માટે એ હેત્વાભાસ કહેવાય છે.
એ સ્વરૂપાસિદ્ધ હેતુ (૧) શુદ્ધાદ્ધિ, (૨)
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગાસિદ્ધ, (૩) વિશેષાસિદ્ધ અને (૪) વિશેષ્યાસિદ્ધ, એમ ચાર પ્રકારના છે તેમાં—
(૧) શુદ્ધાસિદ્ધ—જે હેતુ પેાતાના પક્ષમાત્રમાં સ્વરૂપથી રહેતા નથી, તે હેતુ શુદ્ધાસિદ્ધ કહેવાય છે. જેમ ઉપરના ઉદાહરણમાં હેલે ચાક્ષુષત્વ હેતુ શબ્દ માત્રમાં સ્વરૂપથીજ રહેતા નથી, માટે એ ચાક્ષુષત્વ હેતુ શુદ્દાસિદ્ધ કહેવાય છે. અને
(૨) ભાગાસિદ્ધ—જે હેતુ પોતાના પક્ષના એક ભાગમાં તા રહે છે, અને એક ભાગમાં નથી રહેતે, તે હેતુ ભાગાસિદ્ધ કહેવાય છે જેમ- પૃથ્વાત્યઘવાર: માળવો નિયાઃ ધન્યવરવાર્ ''-“ પૃથ્વી, જળ, તેજ, વાયુ, એ ચાર જૂતાના પરમાણુ નિત્ય છે, ગંધ ગુણવાળા હોવાથી. ” આ અનુમાનમાં પૃથ્વી આદિક ચારે ભૂતાના પરમાણુ પક્ષ છે, તે સ પક્ષમાં ગધવત્ત્વ હેતુ રહેતા રહેતા નથી, પણ કેવળ પાર્થિવ પરમાણુએ વિષેજ એ ગધવત્ત્વ રહે છે. માટે તે સ પરમાણુરૂપ પક્ષના જલાદિ પરમાણુ રૂપ એક ભાગમાં અવૃત્તિ હોવાથી એ ગંધવત્ત્વ હેતુ ભાગાસિદ્ધ કહેવાય છે.
For Private And Personal Use Only
:
(૩) વિશેષણાસિદ્ધ-જે હેતુનું વિશેષણ પક્ષમાં અવૃત્તિ હોય તે હેતુ વિશેષાસિદ્ધ કહેવાય છે. જેમ, 4 वायुः प्रत्यक्ष रूपवत्त्वे સતિ સ્પર્શવાદ, ષટવત્ । ”—“ વાયુ પ્રત્યક્ષ હવાને યાગ્ય છે, રૂપવાળા હાઇને સ્પ ગુણવાળા હોવાથી, ઘડાની પેઠે. આ અનુમાનમાં રૂપવત્ત્વ વિશિષ્ઠ સ્પવત્ત્વ હેતુ છે. તેમાં વાયુરૂપ પક્ષ વિષે જો કે ‘સ્પવત્ત્વ ’ વિશેષ્ય તેા રહે છે, પણ્ રૂપવત્ત્વ વિશેષણુ રહેતું નથી, અને જયાં વિશેષણા અભાવ હોય છે, ત્યાં વિશેષણ વિશિષ્ટતા પણ અભાવ હાય છે. માટે એ રૂપવિશિષ્ટ સ્પવત્ત્વરૂપ હેતુ વિશેષાદ્ધિ કહેવાય છે.
(૪) વિશેષ્યાસિદ્ધ-જે હેતુના વિશેષ્યભાગ પક્ષમાં રહે તેા નથી, તે હેતુ વિશેષ્યા-
Page #131
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૪ ) સિદ્ધ કહેવાય છે. જેમ, ઉપર કહેલા ! મોટે મશ્ય જોઇને બીજા પુરૂષ પ્રતિ કહ્યું અનુમાનમાંજ “વિ તિ, પવરવાહૂ’ | કે “નાથાં વેપઃ”—“ગંગામાં ઘોષ (ગૌશાળા
સ્પર્શવાળો હોઈને રૂપવાળો છે તેથી” એવી | એ વચન સાંભળીને શ્રોતા પુરૂષ ઘેષ પદની રીતે સ્પર્શવત્વ વિશિષ્ટ રૂપવત્વ હેતુ રાખવાથી મઢ્યમાં લક્ષણ કરે છે, તે સ્વારસિક વાયુ રૂપ પક્ષમાં રૂપવત્ત વિશેષ્યને અભાવ લક્ષણ કહેવાય છે. હેવાથી આખા વિશિષ્ટ હેતુને પણ અભાવજ स्वार्थानुमानम्-न्यायाप्रयोज्यानुमान થશે. માટે એ સ્પર્શવત્વવિશિષ્ટરૂપવત્વ હેતુ સર્વાનુમાન | ન્યાય વડે (“ન્યાય’ શબ્દ વિશેષ્યાસિદ્ધ કહેવાય છે.
| જુઓ) અજન્ય જે અનુમાન, તે સ્વાર્થીનુ- પાકારક સન્નાલ્યો. ભાન કહેવાય છે અર્થાત-પુરૂષની અનુમિતિના
- પ્રધાનપાધનાડ્યાવિહૃાાષા - હેતુભૂત સ્વાર્થનુમાન પ્રતિજ્ઞા વગેરે પાંચ #ારતમાં પ્રધાનકર્મ (અંગી કમ)ના સાધન- વાકના સમુદાયરૂપ ન્યાયવડે જન્ય હેતું રૂપ દ્રવ્યાદિ તેને સંસ્કાર આપ ઇત્યાદિ જે નથી; પણ એ પુરૂષ પોતેજ પાકશાળા વગેરે અંગભૂત કર્મ, તે દ્વારા પ્રધાન કર્મને જે સ્થળેથી ધૂમરૂપ હેતુમાં અગ્નિરૂપ સાધ્યની ઉપકારક થાય છે, તેને સ્વરૂપે પકારક અંગ |
વ્યાપ્તિનો નિશ્ચય કરીને, તે પછી કંઈક કહે છે. એને જ સન્નિપાપકારક અંગ પણ વખતે પર્વતાદિક પક્ષમાં ધૂમરૂપ હેતુને જોઈને કહે છે. જેમ, જ્ઞાન સાધન અંતઃકરણ-સંસ્કાર એ વ્યાપ્તિનું સ્મરણ કરે છે. તથા પરામર્શ દ્વારા નિકામ કર્મનું અનુષ્ઠાન તે પણ ! (“ પરામર્શ' શબ્દ જુઓ.) જ્ઞાનવાળા સપિકારિ કહેવાય છે.
થઈને પર્વતાદિક પક્ષમાં અગ્નિવિષયક અનુવાતતત્વ ચીતમ્ સ્વીકાર કરવાપણું. મિતિવાળો થાય છે. આ સ્વાર્થીનુમાનની રીતિ છે,
સ્વાધ્યાય--ગુરૂ પાસેથી ગ્રહણ કરેલા કવાર્થનુમતિ –સ્વરા ચાર તત્વપિતાના વેદાદિનું પઠન, રે પ્રણવાદિ, નન્તર વ્યાપચય: બીજાના ઉપદે વિના મંત્રને જ૫.
પ્રથમ પિતાને વ્યાપ્ય (હેતુ) ની પ્રતીતિ સ્વાધ્યાયત્વ-રાવાષ્યનત્વમ || થયા પછી વ્યાપ્તિજ્ઞાનાદિકથી જે વ્યાપક વેદની જે શાખાનુ પિતાના કુળમાં પરંપરાથી ! (સાધ્ય) નું જ્ઞાન થાય છે તે સ્વાર્થનુમિતિઅધ્યયન ચાલતું આવેલું હોય તેને “ સ્વ- જેમ, ધમ અને અગ્નિના સહચાર રૂપ વ્યાપ્તિ શાખા' કહે છે. એવી સ્વશાખાના વેદનું
જ્ઞાનવાળો માણસ પર્વતમાં વ્યાપ્ય (ધૂમાડા) અધ્યયન તે સ્વાધ્યાય કહેવાય છે, જે પ્રણ- ૫ ને જોઇને અનુમાન કરે કે “ પર્વતમાં વ્યાપક વાદિ બંને જે જપ તે પણ સ્વાધ્યાય ! ( અગ્નિ) છે, ધુમ દેખાય છે માટે, રસોડાની કહેવાય છે.
પેઠે'. આ સ્વાર્થનુમિતિ છે. સ્વારિકા –સઘળા લોકોને સાધારણ; સ્વાદ–વેન રિયાલારા દેવતાને સઘળા લોકોને ગમે તેવું. જેમ કે સારા ઉદેશીને હુતદ્રવ્યનું અર્પણ કરવું તે શબ્દનો પ્રયોગ કર્યો હોય અને તે બધાને સ્વીકાર:–અવશ્ય વિચાર વાપરઃા. ગમે તેવો હોય ત્યારે તે “સ્વારસિક” કહેવાય. જે પિતાનું નથી તેને પોતાનું છે, એમ
વારિક્ષામપુનાતનતત્પર્ય કરવાને વ્યાપાર. વિષયમૂતાનિ ઋક્ષTI હમણુના વખતના દ્વારા પાણી જેવા પરસેવાથી પુરૂષના તાત્પર્યને વિષયભૂત જે અર્થ છે, જે શરીર ઉત્પન્ન થાય છે તે સ્વેદજ કહેવાય તે અર્થમાં રહેલી જે લક્ષણ તે સ્વારસિક છે. કૃમિ, મચ્છર, જૂઓ, જુઓ, જેગડિયે લક્ષણ કહેવાય છે. જેમ કઈ માણસે ગંગામાં | વગેરેના શરીરે વેદજ કહેવાય છે.
For Private And Personal Use Only
Page #132
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૪૩)
| પ્રતિજ્ઞા વાક્યના જ્ઞાનથી તેનું કારણ ( લિંગ) નિબ-(ક્રમનપ્રહશબ્દ જુઓ.) .
જાણવાની આકાંક્ષા થઈ; એ આકાંક્ષાની
'' નિવૃત્તિ કરનાર જ્ઞાનને ઉત્પન્ન કરનાર –ત્તિ તસુણાવ્યિથિત મુવક/રા િધુમાડાવાળો છે તેથી' એવું પાંચમી વિભતથતિઃ મનમાં રહેલા સુખને અભિવ્યક્ત | તિવાળું વાક્ય છે, માટે એ હેતુ છે. કરનારી મુખની પ્રફુલ્લતાદિ બુદ્ધિની વૃત્તિ તે હર્ષ. !
એ હેતુ બે પ્રકાર છે -(૧) ઉત્પાદક हवनम्-देवाजुद्देशेन मन्त्रपूर्वकं वह्नो हविः | અને (ર) શાપક. બજેવા દેવાદિને ઉદ્દેશીને મંત્રપૂર્વક અગ્નિ (૧) ઉત્પાદક હેતુ–જેમ, “ માટીથી હુતદ્રવ્ય નાંખવું તે.
ઘડે થાય છે.' એમાં માટી ઘડાની ઉત્પાદક ચF–વિવેવરારિન-હેતુ છે. અને– સુણવિરોવિરાતિઃા વિકૃત વેષ, વિકૃત (૨) જ્ઞાપક હેતુ–પર્વત અગ્નિવાળે વાણુ, વિકૃત ચેષ્ટા, વગેરે જેવાથી જે અમુક | છે, ધૂમાડાથી.' એમાં ધૂમાડે અગ્નિને જણપ્રકારનું સુખ થાય છે તે જણાવનારે દાંત વનારે હેવાથી જ્ઞાપક હેતુ છે. દેખાવા વગેરેને હેતુ તે હાસ્ય.
हेतुवाक्यम्-पञ्चम्यन्तं तृतीयान्त वा દિવ્યર્મ –મષ્ટિરૂવારનવારે પતિ પ્રતિપાર વન હેતુવાકયા પાંચમી વૈતન્યમ્ ! સમાષ્ટિ સૂમ અને કારણ શરીર વિભક્તિ જેને છેડે હોય અથવા ત્રીજી વિભક્તિ જે માયા તે બને રૂ૫ ઉપાધિવાળું ચિતન્ય જેને છેડે હોય એવું જે ધૂમાદિક લિંગનું તે હિરણ્યગર્ભ.
પ્રતિપાદક વચન છે, તે વચન હેતુ વાક્ય ૨. સચીતમૂતસમષ્ટિમારા પતિ કહેવાય છે. જેમ,-“ િવમાન, ધૂમવરલા” વૈતન્ના અપંચીકૃત ભૂતનું કાર્ય એવું “ પર્વત અગ્નિવાળે છે, ધૂમાડાવાળા૫ણું છે સમાષ્ટિ સૂક્ષ્મ શરીર રૂપ ઉપાધિવાળું ચેતન્ય.
તેથી.” એમાંના “ઘૂમવાત' એ વચન ૩. સમાષ્ટિ પ્રાણ. ૪. સૂત્રાત્મા. (જ્ઞાન | પંચમૅત છે તથા ધૂમરૂપ લિંગનું પ્રતિપાદક શક્તિવાળાં અંતઃકરણ અને પ્રક્રિયાથી બનેલું છે પણ છે, તેથી તે વચન હતુ વાકય કહેવાય છે. હેવાથી તે હિરણ્યગર્ભ કહેવાય છે.)
हेत्वन्सरम्-परोक्तदूषणोद्दिधीर्षया पूर्वाकદેતુ-અસાધારણ નિમિત્ત કારણ. દેતુ વિરોષળાન્તરાવાનં ટુવતરના પ્રતિ
૨. વૃત્તાન્ત પચચજો વા | ત્રીજી કે | વાદીએ કથન કરેલા દૂષણને દૂર કરવાની પાંચમી વિભક્તિવાળા શબ્દ, જેમ. ઇમેન | ઇરછાથી પ્રથમ કહેલા હેતુની ટિમાં જે ३ घूमात्।
બીજું વિશેષણ ઉમેરી આપવું. તેનું નામ ૨. સાવિષયશીનગનજવરને 1 સાધ્ય | હવંતર છે. જેમ,–“
રાનિચ: પ્રરાક્ષસ્વાત'વિષે જ્ઞાન ઉત્પન્ન કરનાર વચન તે હેતુ. | શબ્દ અનિત્ય છે, પ્રત્યક્ષ હેવાથી.” આ
૪ તિજ્ઞાવાવથીગોરક્ષા નિવર્તક અનુમાનથી વાદીએ શબ્દમાં અનિત્ય.વ સિદ્ધ શાનનનામિત્તિમદાવચā તત્વમાં પ્રતિજ્ઞા કર્યું, પ્રતિવાદીએ કહ્યું કે, જાતિરૂપ સામાન્યમાં વાક્યના જ્ઞાનથી ઉત્પન્ન થયેલી જે કારણની અનિયત્વ ન છતાં પણ પ્રત્યક્ષત્ર હેતુ રહે આકાંક્ષા, તે આકાંક્ષાનું નિવર્તક જે છે, માટે એ હેતુ વ્યભિચારી છે. એ દેષ જ્ઞાન, તે જ્ઞાનનું જનક એવું, હેતુ બતાવ- દુર કરવાના હેતુથી વાદીએ “જ્ઞાતિમત્તે સતિ ” નારી પાંચમી કે ત્રીજી વિભક્તિવાળું વાક્ય | એવું વિશેષણ હેતુને જોડીને “રાતિમત્તે સતિ તે હેતુ. જેમ-પર્વત અમિવાળે છે' એ પ્રત્યક્ષસ્વાસ્' અર્થાત ” “ જાતિ સામાન્યવાળે
For Private And Personal Use Only
Page #133
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૪૪) ઈને પ્રત્યક્ષ હેવાથી '-શબ્દ અનિત્ય છે.) (એ સર્વનાં લક્ષણે તે તે શબ્દોમાં જોવાં.) એ હેતુ કથન કર્યો, તેથી જાતિ સામાન્યમાં | વળી અસિદ્ધ નામે હેત્વાભાસના પણ ત્રણ એ હેતુને વ્યભિચાર થાય નહિ. આ રીતે પ્રકાર છેઃ (૧) આશ્રયાસિદ્ધ, (૨) સ્વરૂપસિહ, પ્રતિવાદીએ કહેલા દોષની નિવૃત્તિ માટે હેતુ છે અને (૩) વ્યાપ્યત્વાસિદ્ધ. કેટિમાં જે બીજું વિશેષણ ઉમેરી આપવું, દંતા –શિક્ષાવર્ગ ચાવીતરિવૈજતેનું નામ હત્યંતર છે.
दण्डकमण्डलुघरो प्रामैकरात्रकृच्छचान्द्रायणपरो हंसः। દેત્રમાણ –નિરિતળાજાતિ- | શિખારહિત, યજ્ઞોપવીત, શિષ્ય, એક દંડ એ વિચાર્યાવિ દે મારા અનુમિતિનું !
અને કમંડળ ધારણ કરનાર, ગામમાં એક અથવા અનુમિતિના કરણરૂપ વ્યાતિજ્ઞાનનું,
રાત્રી રહેનાર અને કૃછૂચાંદ્રાયણ કરનાર તથા પરામર્શનું પ્રતિબંધક જે યથાર્થ જ્ઞાન
તે હંસસન્યાસી કહેવાય. છે, તે જ્ઞાનને જે વિષય તે હેત્વાભાસ કહે- ઉર્દા-ગાણિત્તિરોત્તર પ્રાણીઓની વાય છે. અર્થાત જે હેતુ વ્યાપ્તિ, પક્ષધર્મતા. | વૃત્તિ (જીવિકા ) ને છેદ કરવો તે.. વગેરે સત હેતુનાં લક્ષણથી રહિત હોય, તથા ૨. વિધિપૂર્વક પ્રાપુપતિઃ અવિધિપૂર્વક હેતુ જેવો પ્રતીત થતું હોય, તે હેતુ હેવા- પ્રાણીને વાત કરે છે, એટલે વેદમાં ય ભાસ કહેવાય છે. એવા હેત્વાભાસથી કોઈ | માટે જે પ્રાણીઓની હિંસા કહી છે તે સિવાય પણ સાધ્યની સિદ્ધિ થતી નથી.
પ્રાણુને ઘાત કરવો તે હિંસા. દેમાઘરા – હેત્વાભાસ પાંચ દેવત્વપૂ–જનક્રિયાવિષયત્વFા ત્યાગ પ્રકારને છે --(૧) સવ્યભિચાર, (૨) વિરુદ્ધ, કરવાની ક્રિયાનું જે વિષયપણું તે હેય. (૩) સપ્રતિપક્ષ, (૪) અસિદ્ધ, અને (૫) દોમડ–દેવોની ઘણી મત્ર કૃતારબાધિત. તેમાંથી સવ્યભિચાર નામે હત્યા- | પ્રક્ષેપ: દેવતાને ઉદ્દેશીને મંત્ર બોલીને અગ્નિમાં ભાસને પ્રાચીન નૈયાયિક “અનેકનિક’ | ઘી વગેરે હતદ્રવ્યને નાંખવું તે હમ. એવા નામથી કથન કરે છે. એ અનેકનિક | શ્રી -- અમર્યકાત્યાતિવરિષભ - હેત્વાભાસ વળી ત્રણ પ્રકાર છે-(૧) સાધા- | ઋળા | અકાર્યમાં પ્રવૃત્તિને આરંભ કરતાં રણ, (૨) અસાધારણ, અને (૩) અનુપસંહારી. | તેને અટકાવનાર જે લોકલાજ તે હી કહેવાય છે.
1.
HU
For Private And Personal Use Only
Page #134
--------------------------------------------------------------------------
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private And Personal Use Only