________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
( ૧૬૨ )
४. कर्मब्रह्मविषयसंशयनिवारको મન્યઃ । કવિષયક અને બ્રહ્મવિષયક સંશયાનું નિવારણ કરનારા ગ્રંથને મીમાંસા કહે છે.
મુત્ત્તત્વમ્—પુન: સંસારમાવવત્ત્વમ્ । કરીને સંસારની પ્રાપ્ત નહિ થવાપણું,
૨. અવિવાામર્મવાતન્ત્યરહિતત્ત્વમ્ । અવિદ્યા, કામ અને કની પરતંત્રતામાંથી રહિત થવાપણું.
રૂ. આત્મહાનિરિત્યે કેટલાક આત્માના નાશને મુક્તિ કહે છે.
૪. વિત્તાનુસ્વામિસ્ત્યપરે । ચિત્તની ઉત્પત્તિ
ન થવી તે મુક્તિ, એમ ખીજા કેટલાક કહે છે, મુત્તિઃ—સમાન ધિવરાવું શ્યામવાસમાનવાણીનદુ:લવંશે મુશિ । (નૈયાયિક મતે) સ્વ એટલે દુ:ખસ, તે દુ:ખસનું અધિકરણુ શરીર છે. એ અધિકરણમાં રહેનારા દુ:ખધ્વંસના પ્રાગભાવ ( અર્થાત્ દુઃખ ) છે. તે પ્રાગભાવ જે સમયે હાય છે તે મુક્તિ રૂપી ( આત્યંતિક ) દુ:ખધ્વસ હેાતા નથી. માટે ( આત્યંતિક ) દુઃખ્ધ્વસ એ દુ:ખના પ્રાગભાવના અસમાનકાલીન ( સમાનકાળમાં નહિ રહેનારા છે. એ દુઃખધ્વંસને મુક્તિ કહે છે. તાત્પર્યં કે જ્યાં સુધી શરીર હાય ત્યાં સુધી થયેલાં દુ:ખનો જો કે ધ્વંસ થાય છે તથાપિ ભાવિ દુઃખાના પ્રાગભાવ શરીરમાં હાય છે; માટે એવા દુઃખધ્વંસ દુ:ખ પ્રાગ ભાવના સમાનકાલીન હોવાથી તે મુક્તિ નથી; પણ જે વખતે શરીરમાં કોઇ દુઃખને પ્રાણભાવ ન રહે, તે વખતે થનારા દુ:ખધ્વંસ એજ મુક્તિ છે. એવા દુઃખધ્વસ શરીર નિવૃત્ત થયા પછીજ હેાઇ શકે, માટે એ મુક્તિ તે પરામુક્તિ છે. વેદાન્તી અને વિદેહમુક્તિ ' કહે છે.
૨. ( નવીન તૈયાયિકાને મતે) પાપરૂપ દુરિતના ધ્વંસ તે મુક્તિ. એટલે—સમાનાધિकरणदुरितप्रागभावासमानकालीन दुरितध्वंसेा मुक्तिः । દુરિતધ્વંસનું અધિકરણુ શરીર છે, અને
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ક્રુતિધ્વંસના પ્રાગભાવનું અધિકરણુ પણ શરીર છે. એવી રીતે પોતાના સમાન અધિકરણવાળા શરીરમાં દુરિત પ્રાગભાવતા અસમાનકાલીન જે દુરિતધ્વંસ તે મુક્તિ. જૂના નૈયાયિકો જે સ્થળે ‘ દુઃખધ્વસ ' શબ્દ વાપરે છે તે સ્થળે ‘ દુરિતધ્વ ંસ ' શબ્દ વાપરીને આ લક્ષણ નવીન તૈયાયિકાએ ઠરાવ્યું છે, કેમકે આત્મા વિષ્ણુ દ્રવ્ય છે, અને વિભુ દ્રવ્યમાં પ્રત્યક્ષ યોગ્ય જે તેના વિશેષ ગુણુ હોય તે તેની પછીના પ્રત્યક્ષ ચાગ્ય ગુણની ઉત્પત્તિ થતાં નાશ પામે છે, એવા નિયમ છે. માટે આત્મા દ્રવ્યમાં પ્રત્યક્ષ યેાગ્ય (માનસ પ્રત્યક્ષ યોગ્ય ) જે દુ:ખ ગુણ છે, તે પોતાની પછી આવનારા ઇચ્છાદિક વિશેષ ગુણાથી નાશ પામી જાય છે, અર્થાત્ દુ:ખધ્વંસને માટે તત્ત્વજ્ઞાનતી જરૂર નથી, માટે દુ:ખધ્વંસ મુક્તિ નથી. અને ‘ દુતિધ્વ‘સ ' એ આત્માને વિશેષ ગુણ છતાં પ્રત્યક્ષ યેાગ્ય નથી, માટે તેને નાશ તેની પછીના ગુણા કરી શકશે નહિં, પણ તત્ત્વજ્ઞાનજ કરી શકશે, માટે ‘દુતિધ્વંસ ’ ને મુક્તિ કહેવી ચાગ્ય છે.
૩. ( મીમાંસકાને મતે ) નિર્મુતિઃ । અગ્નિ હેાત્રાદિક કર્મો કરવા વડે જે વ સુખ મળે છે તે મુક્તિ. કેમકે સ્વર્ગોદિ સુખમાં દુ:ખની છાંટ નથી અને તે નાશ પામતું નથી.
૪. ( મીમાંસક ભટ્ટ પાદને મતે) નિત્યપુલસાક્ષાત્કાર મુઃિ । નિત્ય સુખતી અભિ વ્યક્તિ તે મેક્ષ, એમને મતે ( આત્મા જડ મેધસ્વરૂપ હોવાથી) આત્મા જો કે સુખરૂપ તથા જ્ઞાનરૂપ છે તથાપિ સંસાર દશામાં એ નિત્ય સુખરૂપતા અને જ્ઞાનરૂપતા પ્રાદુર્ભૂત થતી નથી. પણ જ્યારે મનુષ્ય આત્મજ્ઞાન તથા ક બન્ને સાથે પ્રાપ્ત કરે છે, ત્યારે તે પ્રાદુર્ભૂત થાય છે.
૫. ( ભટ્ટપાદાનુયાયીને મતે ) માનસ જ્ઞાન વડે જે નિત્ય સુખની અભિવ્યક્તિ છે, તેજ મુક્તિ છે. ભટ્ટપાદન બીજો એક
For Private And Personal Use Only