________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૨૯ ) દંભ અને અહંકારથી રહિત, અપેક્ષા વિનાને, એ ઉત્પત્તિ વિનાશવાળા અભાવ તે મુનિ (મનનશીલ), અને રાગરહિત હોય તે સામયિકાભાવે છે. જે એ અભાવને અત્યંતાસાધુ કહેવાય છે.
ભાવ માનીએ તે, અંત્યતાભાવ નિત્ય છે - રાગ-વ્યાપિનિહાન ! જેનાવડે છે અને નિષ્ક્રિય છે, માટે ઘડાને પાછો ભૂતલમાં વ્યાપ્તિ સિદ્ધ થઈ શકે તે સાધ્ય. અર્થાત-૫ક્ષ મૂકીએ છીએ તે વખતે અત્યંતભાવનો નાશ વિષે લિંગ (હેતુ) જ્ઞાનવડે જે પદાર્થનું જ્ઞાન | તથા અન્યત્ર ગમન સંભવતું નથી, માટે તે થાય છે તે સાધ્ય. જેમ, પર્વત (પક્ષ) વિષે ઘડાના વિદ્યમાન કાળમાં પણ “આ ભૂતલપર ધૂમ (લિંગ) ના જ્ઞાનવડે અગ્નિનું જ્ઞાન થાય છે | ઘટ નથી' એવી પ્રતીતિ થવી જોઈએ! માટે ભાટે અગ્નિસાધ્ય કહેવાય છે.
અત્યંતભાવથી ભિન્ન સામયિકાભાવ માનવાની arષ્યતા-વેદાન્તમતે) અભિવ્યકિત. | જરૂર છે. આ સામયિકાભાવ કેવળ મૂત બીજા શાસ્ત્ર જેમ જન્ય પદાર્થને સાથ દ્રવ્યને જ હોય છે—બીજે કઈ પદાર્થને માને છે તેમ વેદાન્તીઓ માનતા નથી; માત્ર હોતું નથી. અભિવ્યક્તિ (પ્રકટ થવાપણનેજ) નેજ સાધ્ય સામર્થ–ાર્થનનનયત્વના કાર્યને કહે છે.
ઉત્પન્ન કરવાની ગ્યતા. સા–વિચવનૈઃ જોવામનદ્ ! મધુર | રામદેવ -સામવદુ વેઃ સામ મંત્રા વચનેવડે ક્રોધનું ઉપશમન કરવું તે સામ ! જેમાં ઘણા છે એવો વેદ, અથવા (ઉપાય) કહેવાય છે.
૨. સામવિયન વેદ | સામ મંત્રારૂપ ૨. ગતિવિશિષ્ટ મન્નઃ ગાયન વિશિષ્ટ | અવયવવાળે વેદ. મંત્ર-અર્થાત સામવેદના ૮૮૦૧૪ મંત્રો ગાન- રૂ. સામવ્યા વેદ | સામ રૂપ દ્રવ્યરૂ૫ છે, તેમાંના દરેકને સામ (મંત્રો કહે છે. વાળ વેદ.
સામગ્રી-સમૂઃા કારણોને સમુદાય. સામાજાધિરાવ–સમાનધરવૃતિ
સામમિra–ત્તિવિવારવાનમાં | મા સમાન અધિકારણમાં વર્તવાપણુંજે અભાવ ઉત્પત્તિવાળા તથા વિનાશવાળો હેવાપણું, હોય છે તે અભાવ સામયિકાભાવ કહેવાય २. एकविभक्तिनिष्ठरवे सत्येकार्थनिष्ठत्वम् । છે. જેમ, સંગ સંબધે કરીને ભૂતલમાં એક વિભક્તિવાળું હેઈને એકજ અર્થવાળું રહે જે ઘટ છે, તે ઘટને ભૂતલ પરથી | હેવાપણું. ઉઠાવીને અન્યત્ર કંઈક લેઈ જઈએ ત્યારે “આ સાજનધિrumઃ -મનગgભૂતલ૫ર ઘડે નથી” એવી અભાવને વિષય નિમિત્તનાં રાજાનામિથે પ્રતિક છે જે કરનારી પ્રતીતિ થાય છે; તથા તે ઘડાને શબ્દોની જૂદા જૂદા અર્થમાં પ્રવૃત્તિ થઈ શકે પાછો ભૂતલ પર મૂકવામાં આવે ત્યારે “આ તે છે. એમ છતાં તેમની છે. અનેક અર્થમાં ભૂતલ પર ઘડે નથીએવી પ્રતીતિ થતી નથી. !
| પ્રવૃત્તિ થવી તે, તે પદને સામાનાધિકરય એ ઉપરથી માલમ પડે છે કે, તે ભૂતલમાંથી ! સબબ કહેવાય. જેમ, તે આ દેવદત્ત.’ તે ઘડાને જે વખતે લેઈ લેવામાં આવ્યો તે એમાં ત' પદ તે કાળ અને તે દેશથી વખતે તે ભૂતલમાં તે ઘડાને કોઈ અભાવ, વિશિષ્ટપણે બતાવે છે; અને ‘આ’ પદ ઉત્પન્ન થાય છે, જે અભાવને ઉક્ત પ્રતીતિ વર્તમાન કાળ તથા વર્તમાન દેશથી વિશિષ્ટ પણે વિષય કરે છે અને તે ભૂતલમાં તે ઘડે પા બતાવે છે. એમ “એ” અને “આ” એ મૂકવામાં આવે છે ત્યારે તે ઘડાનો અભાવ ' બને પદે ભિન્ન ભિન્ન દેશકાળમાં પ્રવૃત્તિ નાશ પામે છે, તેથી ઉક્ત પ્રતીતિ થતી નથી. કરનારાં છતાં ભાગત્યાગ લક્ષણ વડે એકજ
For Private And Personal Use Only