________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૩૫) પ્રથમ મુખથી પ્રતિજ્ઞા કરીને પછી તેને સિદ્ધ તથા–વિરોધઃ વિરુદ્ધત્વપ. કરવાના હેતુઓ બતાવવા તે પ્રતિપાદન. વિરોધ, અથવા વિરોધવાળો સંબંધ, તે
૨. તારીનુ: રાઃ | જ્ઞાન પ્રતિયોગ. થવાને અનુકૂળ એવા શબ્દોમાં કથન કરવું તે. સિવિતાવવા – પેજ
प्रतिप्रसवः-प्रतिबिद्रेकदेशस्य पुनर्विधानम् । (धर्मेण ) यस्याभावादी प्रतियोगिता बाध्यते स એકવાર જે વિષયના એક ભાગને નિષેધ કર્યો ધરા જે રૂપે એટલે જે ધર્મે કરીને જેના હેય તે ભાગનું ફરીને વિધાન કરવું તે પ્રતિપ્રસવ. અભાવ આદિકમાં પ્રતિયોગિતાને બંધ થાય - તિવ –નેચપરિસર્ચે તિવી છે તે ધર્મ. જેમ-ઘટાભાવમાં ઘટના ઘટત્વ વાદી અને પ્રતિવાદી બન્નેના પક્ષમાં જે શંકા રૂપે પ્રતિયોગિતાને બંધ થાય છે, માટે ત્યાં સમાધાનની તુલ્યતા તે પ્રતિબંદી (એને કઈ ઘટવ' એ પ્રતિયોગિતાવચ્છેદક કહેવાય છે. પ્રતિવંદી પણ કહે છે.)
प्रतियोगी- यस्याभावः, सम्बन्धः, सादृश्यं प्रतिबन्धः-कार्यानुकूलकिञ्चिद्धर्मविघटकः ।
વ સ તા . જે વસ્તુનો અભાવ, સંબંધ કાર્યને અનુકૂળ એવા કોઈક ધર્મને જે અટકાવતે હોય તે પ્રતિબંધ કહેવાય છે. જેમ,
| કે સાદસ્ય કહ્યું હોય તે વસ્તુ, તે અભાવની, અગ્નિમાં દાહરૂપ કાર્યને અનુકૂળ જે શક્તિરૂપી
સંબંધની કે સાદસ્યની પ્રતિયોગી કહેવાય. કઈક ધર્મ છે, તેને રોકનાર જે મણિમંત્ર
૨ ડિ જેમ વિઘાભાવને પ્રતિયોગી વિદ્ય છે; રાત્રી ઔષધ વગેરે છે, તેને પ્રતિબંધ કહે છે.
છે ?' અને દિવસનો અન્યાભાવ છે માટે રાત્રીનો
' તારાજ કારનામામાવત્તિ- પ્રતિયોગી દિવસ અને દિવસની પ્રતિયોગી શનિ જે અભાવ જે કાર્યના પ્રતિ રાત્રો છે. એ જ રીતે શત્રુ, મિત્ર, રાગદ્વેષ, વગેરેમાં કારણ હોય છે, તે અભાવને પ્રતિયોગી તે પણ સમજવું. વળી પ્રાગભાવ અને વંસાકાર્યને પ્રતિબંધક હોય છે. જેમ, અગ્નિદાહનું ભાવમાં પણ જેને પ્રાગભાવ કે વંસાભાવ કારણ મણિમંત્રાદિકને અભાવ છે. માટે તેણે કહ્યો હોય તે, તે અભાવને પ્રતિયોગી કહેવાય. અભાવના પ્રતિયોગી મણિમંત્રાદિક દાહના તેમજ જે વસ્તુને જે અધિકરણમાં સંબંધ પ્રતિબંધક થાય છે.
છે, તે સંબંધને તે વસ્તુ પ્રતિયેગી કહેવાય ૨. પુર્જારો સતિ સાવિરોધિત્વમાં છે, અને તે અધિકરણ અનુયેગી કહેવાય છે. પૂરતાં કારણ છતાં કાર્યની ઉત્પત્તિમાં જે | જેમ, ભૂતળમાં ઘટને અત્યંતભાવ વિશેષણતા વિધીપણું તે પ્રતિબંધકત્વ.
નામે સ્વરૂપ સંબંધે કરીને રહેલો છે. તે ૨. સામગ્રીસ્કિીનનુત્પાદવ | સ્વરૂપ સંબંધને અત્યંતભાવ પ્રતિયેગી છે, જે સમયે કાર્યને ઉત્પન્ન કરનાર સામગ્રી 1 અને ભૂતળ અનુયોગી છે. અહીં એ સ્વરૂપ હોય તે વખતે કાર્યની અનુત્પત્તિનું જે હેતુપણું ! સંબંધ અત્યંતભાવરૂપ પ્રતિયેગી સ્વરૂપ જ તે પ્રતિબંધકત્વ.
છે. વળી મહાકાળમાં ઘટપટાદિ પદાર્થો કાલિક प्रतिबिम्बत्वम्-तदधीने सति तत्सदृश
નામે સ્વરૂપસંબંધવડે રહે છે; તે કાલિક મા બિસ્મભૂત વસ્તુને અધીન હેઇને તેના
સંબંધનાં ઘટપટાદિ પ્રતિયોગી છે, અને મહા(બિમ્બના ) જેવા હેવાપણું. २. उपाध्यन्तर्गतत्वे सति औपाधिकपरिच्छेद
કાલ અનુયોગી છે. તેમાં કાલિકસ્વરૂપસંબંધ શચ સતિ વઃિ ચિતસ્વક્ષેત્વના જે ઉપાધિની
મહાકાળરૂપ અનુયોગી સ્વરૂપ જ છે. કેમકે અંદર રહેલું છે અને ઉપાધિએ કરેલા પરિ
એ કાલિકસ્વરૂપ સંબંધને જે ઘટપટાદિ રૂ૫ શ્કેદથી રહિત હોય, તેમ છતાં ઉપાધિના ! પ્રતિયામા રમાનાએ તા
પ્રતિયોગી સ્વરૂપ માનીએ તે અનેક ઘટપટાદિક અવયવોની અંદર ન રહેતાં તેનાથી બહાર | વિષે સ્વરૂ૫સંબંધરૂપતા કલ્પવામાં ગારવ રહેલું સ્વરૂપ હોય તે પ્રતિબિમ્બ. દેશની પ્રાપ્તિ થાય છે; અને મહાકાલરૂપ
For Private And Personal Use Only