________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
( ૧૫૪ )
પક્ષતામાં રહેલી પક્ષતાનું અવચ્છેદક પૃથ્વીત્વ છે. એ પૃથ્વીત્વનું સામાન્યાધિકરણ્ય ઘટ, પટ,
છે. જો કે સમવાય દ્રવ્ય ગુણુાર્દિકમાં સમવાય સબંધે કરીને રહેતા નથી, પણ સ્વરૂપ સંબધે વગેરેમાં છે. માટે જો ઘટવ એ સામાનધિ-કરીને રહે છે, તથાપિ સમવાયના સ્વરૂપ સંબંધ સમવાય રૂપ જ છે. આવી રીતે એકા સમવાય સબંધે કરીને સત્તા તિ સામાન્યાદિક ત્રણે પદાર્થીમાં રહે છે, માટે એ ભાવત્વનું લક્ષણ ઘટે છે.
કરણ્યના બળથી ગંધવત્ત્વને હેતુ થાય તે તે ઘટવ એજ પૃથીવરૂપ સામાનાધિકરણ્યના ખળથી પટને પણ હેતુ થવા જોઇએ; પણ ટત્વ એ પટના હેતુ છે, એમ તેા કાષ્ઠ કહે
જ નહિ. માટે સામાનાધિકરણ્યના બળથી
એક ભાગમાં કદાચ હેતુ જેવુ' જણાતું હોય તથાપિ ખીજી જગાએ તે હેતુના અભાવ સ્પષ્ટ હાવાથી એને ભાગાસિંઘે (હેત્વાભાસ) કહે છે. (વિશેષ ખુલાસા માટે સપસિદ્ધ શબ્દ જુઓ.)
માવાર્થ-અનિત્ય દ્રવ્ય, અનિત્યગુણ, અને અનિત્ય કર્મ, એ ત્રણેને ભાવકાર્યાં
હે છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
भारतवर्षम् — उत्तरेण समुद्रस्य हिमाद्रेश्चैव
भावविकारः - पूर्वावस्था परित्यागे सत्यવૈધાન્તરાન્તિઃ। પૂર્વાવસ્થાના પરિત્યાગ થયા પછી જે બીજી અવસ્થા પ્રાપ્ત થવી તે ભાવવિકાર, જેમ-જ્ઞાયતે ( ઉત્પન્ન થાય છે ). રક્ષિને વર્ષે તદ્નારત નામ મારતી ચત્ર સમ્પતિ:અતિ ( અસ્તિત્વમાં હોય છે ), વર્ધત વૃદ્ધિ ॥૧॥ સમુદ્રથી ઉત્તરમાં અને હિમાલયથી પામે છે), વિરિળમતે પરિણામ પામે છે દક્ષિણમાં જે દેશ છે, તે ભારતવર્ષ કહેવાય પરિપક્વ થાય છે), પક્ષીયતે (ક્ષીણ થવા માંડે છે), અને વિનતિ ( નાશ પામે છે) એવા છ ભાવવિકાર નિરુક્તમાં યાકે કહ્યા છે.
છે, જ્યાં ભરતરાજાની પ્રજા વસે છે.
માવઃ-યિનિવૃત્યર્વિઃ, યિવ થા, ક્રિયાવાઃ તું વા ક્રિયાવડે સિદ્ધ થાય એવા અર્થો તે ભાવ, અથવા ક્રિયા પણ ભાવ; અથવા ક્રિયાનું મૂળ તે ભાવ.
માવત્વમ્—સમવાયૈવાર્થસમવાયાન્યતરક્ષન્ય સ્પેન સત્તાવરનું માવત્વમ્ । સમવાય સંબધે કરીને અથવા એકા સમવાય સંબધે કરીને જે સત્તા જાતિમત્ત્વ છે, તેનું નામ ભાવત્વ જેમ, દ્રવ્ય, ગુણ, કર્મા, એ ત્રણમાં તેા સત્તા જાતિ સમવાય સબંધે કરીને રહે છે, અને સામાન્ય, વિશેષ સમવાય, એ ત્રણ પદાર્થીમાં તા સત્તા જાતિ એકાય સમવાય સબંધે કરીને રહે છે. એટલે દ્રવ્ય, ગુણુ, ક રૂપ એક અર્થમાં સત્તા જાતિ સમવાય સંબધે કરીને રહે છે, તે વ્યાદિ રૂપ એક અર્થીમાં તે સામાન્યાદિક ત્રણે પદાર્થ પણ સમવાય સંબધે વડે રહે છે. એનું નામ એકાચ સમવાય સંબધ |
૨. વિધિમુલપ્રતીતિė મવત્વમ્ । વિધિમુખ ( અભાવરૂપ નહિ એવી જે ‘છે’એવી ) પ્રતીતિ થવાપણ' તે ભાવત્વ કહેવાય.
માથાદ્વૈતમૂ—વેદાન્તમાં અજ્ઞાનને ભાવ રૂપ પદાર્થ માન્યા છે. એ ભાવરૂપ અજ્ઞાનની નિવૃત્તિ એ અભાવરૂપ છે, માટે, અજ્ઞાનને અભાવ બ્રહ્મમાં હોવાથી બ્રહ્મમાં દ્વૈત થતું નથી—બ્રહ્મનું અદ્ભુત જતું રહેતું નથી. એવી રીતના બ્રહ્મના અદ્વૈતને ભાવાદ્વૈત કહે છે.
भाषणम् - यक्किं च ज्ञानानुकूलशब्दप्रयोगः । કોઇપણે (વિવક્ષિત) જ્ઞાન થવાને અનુકૂળ જે શબ્દપ્રયાગ તે ભાષણું.
માથા—પ્રતિજ્ઞાપૂવાચમ્ । પ્રતિજ્ઞાનું સૂચક વાક્ય તે ભાષા.
ર. ભાણ; અથવા જેનાવડે ભાષણ થઈ શકે છે તે ભાષા.
૨. તત્તાઃનનવર્તનનિર્વાવાદ્યમ્ । તે તે દેશમાં રહેનારા લોકોના પોતાના વ્યવહારના નિર્વાહ કરનારૂં વાક્ય તે ભાષા,
भाष्यम् - सूत्रार्थे वर्ण्यते यत्र वाक्यैः સૂત્રાનુસારિમિ: વાનિ ચ વર્જ્યન્તે માધ્યું.
For Private And Personal Use Only